Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०१
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
दिभिश्चामरादिवीजनैर्नृत्यगीतवादित्रैश्च सविशदं भवति, वनस्पतिकायविराधनं च प्रतिमापूजानिमित्त केऽनन्तकायकोमलविविधफलपुष्पपत्रसंग्रहे नियतं भवति । पृथिवीकायाद्याश्रिता बहुविधनिरपराधहीनदीनदुर्बलप्रकृतिभीरुसंगोपितशरीरा द्वीन्द्रियादि पश्चेन्द्रियान्तास्त्रसा जीवा अपि छेदनभेदनस्वाश्रयविनाशजनितानन्तदुःखस्तीव्रतरवेदनामुपलभ्येतस्ततः स्खलितपतिता नियन्ते । धूपकेधुआ से, दीप तथा आरती की ज्योति से चमर आदि के ढोरने से, नृत्य करने से, गीत गाते समय मुख से निकले हुए गर्म वायु से, एवं वाजों के बजाने से वायुकायिक जीवों की विराधना होती हुई स्पष्ट मालूम देती है। वनस्पति कायिक जीवों की विराधना भी इस समय इस प्रकार से होती है, कि-मूर्ति पूजन के लिये उसके पूजक अनन्त कायिक ऐसे कोमल अनेक प्रकार के फल, पुष्प और पत्रों का संग्रह जो करता है इस प्रकार इस पूजन में षट्कायिक जीवों को हिंसा का आरंभ स्पष्ट देखा जाता है । तथा त्रस कायिक जीवों का भी इसके निमित्तहनन होता है और वह इस प्रकार से-कि जब पृथिवीकायिकादि जीवों का आरंभ प्रतिमा आदि के निर्माण में या देव आयतन (मन्दिर ) आदि के कराने में किया जाता है तो उस समय उसके
आश्रित जो बहुत से अनेक जाति के निरपराधी, हीन, दीन, दुर्बल, प्रकृति से भयशील तथा संगोपित शरीरवाले ऐसे दीन्द्रियादिकसे लेकर पंचेन्द्रिय तक जितने भी त्रस जीव रहते हैं वे सब के सब छेदन, भेदन, एवं स्वाश्रय के विनाश जनित अनंत दुःखों से संतप्त होकर થવાની જ છે. ધૂપના ધૂમાડાથી દીપક અને આરતીની તથી ચમર વગેરેને કેળવાથી તેમજ વાજાઓ વગાડવાથી વાયુકાયિક જીવની વિરાધના થાય છે તેની દરેકને સ્પષ્ટ પ્રતીતિ થતી જ રહે છે. વનસ્પતિ-કાયિક જીવની વિરાધના પણ તે વખતે આ પ્રમાણે થાય છે કે મૂર્તિ-પૂજન માટે પૂજા કરનારાઓ અનંત-કાયિક એવા કમળ ઘણી જાતનાં ફળે, પુપે અને પત્રોને એકઠાં કરે છે. આમ આ પૂજામાં ષડૂ-કાયિક જીવની હિંસા સ્પષ્ટપણે દેખાય છે. બસ-કાયિક જીવોનું પણ તેને લીધે હીન હોય છે. જેમકે જયારે પૃથ્વિ-કાયિક વગેરે જીવેને આરંભ પ્રતિમા વગેરેના નિર્માણમાં અથવા તે દેવ-આયતન (મંદિર) વગેરે બનાવવામાં કરવામાં આવે છે ત્યારે તેના આશ્રિત જે ઘણા અનેક જાતના નિરપરાધિ, હીન, દીન, દુર્બલ, પ્રકૃતિથી બીકણ તેમજ સંગે પિત શરીરવાળા એવા શ્રીન્દ્રિયાદિકથી માંડીને પંચેન્દ્રિય સુધીના જેટલાં ત્રસ જી રહે છે તેઓ સવે છેદન, ભેદન અને સ્વાશ્રયના વિનાશથી અનંત
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩