Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२६
ज्ञाताधर्मकथागसूत्रे तुयट्टियन्वं भुंजियव्वं भासियव्वं, एवं उट्ठाय उट्ठाय पाणेहिं भूयेहिं जीवेहि सत्तेहि संजमेणं संजमियव्वं, अस्सि च णं अटे णो पमाएयव्वं " इति, ।
ततः खलु श्रमणो भगवान् महावीरो मेघ कुमारं स्वयमेव प्रत्राजयति, यावत् स्वयमेव आचार यावद् धर्ममाख्याति-एवं खल्लु हे देवानुप्रिय ! गन्तव्यं,स्थातव्यं' निषत्तव्यं, त्ववर्तयितव्यं भोक्तव्यं भाषितव्यत्, एवमुत्था य उत्थाय प्राणेषु भूतेषु जीवेषु सत्त्वेषु संयमेन संयन्तव्यम् , अस्मिंश्च खलु अर्थे नो प्रमादयितव्यम् । इति,
दशवकालिक सूत्रे ऽपि-- " जयं चरे जयं चिट्टे जयमासे जयं सए ।
जयं भुंजतो भासंतो पावकम्मं न बंधई ॥" इयव्वं तुयट्टियव्वं भुंजियव्वं भासियब्वं एवं उट्ठाय उद्याय पाणेहिं भूयेहिं जीवहिं सत्तेहिं संजमेणं संजमियव्वं, अस्सिचणं अढे णो पमाण्यवं"
श्रमण भगवान महावीर ने स्वयं अपने ही हाथों से मेघकुमारको जब भागवती दीक्षा प्रदान की उसके लिये मुनि विषयक आचार आदि का जब उन्होंने उपदेश दिया तब उन्होंने उसे यही समझाया कि हे देवानुप्रिय ! चलते, ठहरते, बैठते, लेटते, आहारकरते और बात. चित करते समय प्राणियों, भूतों, जीवों, और सत्वो में सदा संयम से ही प्रवृत्ति करनी चाहिये। मुनि का यही कर्तव्य है कि वह प्रत्येक शारीरिक एवं वाचनिक क्रियाओं में, संयमित प्रवृत्ति करें। इस प्रकार की प्रवृत्तिशोल होने से ही मुनि द्वारा अपने संयम की रक्षा होती है इस विषय में मुनि को कभी भी प्रमाद नहीं करना चाहिये । दशवै. कालिक सूत्र में भी यही कहा है-" जयं चरे जयं चिट्टे जयमासे जयं यव णिसीइयव्व तुट्टियव्य भुजियव्य, भासियव्व, एवं उदाय उदाय पाणेहि भूयेहि जीवेहि सत्तेहि संजमेण संजमियव्य अस्सि च ण अठे णो पमाएयच्च"
શ્રમણ ભગવાન મહાવીરે જાતે પોતાના હાથથી જ મેઘકુમારને જ્યારે ભાગવતી દીક્ષા આપી અને તેને મુનિવિષયક આચાર વગેરેને લગતે ઉપદેશ આપે ત્યારે તેઓશ્રીએ તેને ઉપદેશમાં એ જ વાત સમજાવી કે હે દેવાનુપ્રિય ! ચાલતાં ઊભા રહેતાં, બેસતાં, સૂઈ જતાં, આહાર કરતાં અને વાતચીત કરતાં પ્રાણીઓ, ભૂત, જી અને સર્વેમાં હમેશા સંયમથી જ પ્રવૃત્તિ કરતાં રહેવું જોઈએ. મુનિની એ જ ફરજ છે કે તે દરેક શારીરિક અને વાચનિક ક્રિયાએમાં સંયમિત પ્રવૃત્તિ કરે. આ રીતે પ્રવૃત્તિશીલ થઈને રહેવાથી જ મુનિઓ વડે સંયમની રક્ષા થાય છે. આ બાબતમાં મુનિએ કઈ પણ દિવસે પ્રમાદ કરવો જોઈએ નહિ. દશવૈકાલિક સૂત્રમાં પણ એજ વાત કહેવામાં આવી છે. (जय चरे जयं चिट्ठे जयमासे जयंसप, जय भुजतो भासतो पावकम्मं न बंधई)
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩