Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६०
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
अथ भावावश्यकमुच्यते - विवक्षितक्रियानुभवयुक्तो योऽर्थः स भावः भाव तद्वतोरभेदोपचाराद् भावः । यथा-ऐश्वर्यरूपायाइन्दनक्रियाया अनुभवात् इन्द्रो भाव उच्यते । भावश्चासौ आवश्यकं च, भावमाश्रित्य वा आवश्यक भावावश्यकम् । जिनपूजनं नो आगमतो कुप्रावचनि कं द्रव्यावश्यकं प्रतिमायां क्रियमाणत्वात् इन्द्रादिपूजनवत् " । अतः इस समस्त पूर्वोक्त कथन से यह बात स्पष्ट हो जाती है कि वह प्रतिमापूजन कार्य लोकोत्तरिक द्रव्य आवश्यक रूप से भी प्रसक्त होता तो भगवान् इसका अवश्य प्रतिषेध करते ।
66
अथ भावावश्यकमुच्यते
अब भाव आवश्यक क्या है इसका कथन सूत्रकार करते हैं- वर्तमान समय में उस विवक्षितरूप पर्याय से युक्त द्रव्य का नाम भाव है । भाव यद्यपि वर्तमान क्रिया रूप माना गया है, फिर भी यहां पर उस क्रिया से युक्त द्रव्य को जो भाव कहा है उसका कारण द्रव्य और पर्याय का अभेद संबंध है । भगवान द्रव्य के बिना नहीं रह सकता है । भाव द्रव्य की एक पर्याय है, वह निराश्रय होती नहीं है अतः जिस द्रव्य के आश्रय वह रहेगी उन दोनों में अभेदोपचार से उस पर्याय से उपलक्षित उस द्रव्य को ही भाव कह दिया है। जिस प्रकार ऐश्वर्यरूप इंदन ( देदीप्यमान होना) जिनपूजनं नो आगमतो कुप्रावचनिकं द्रव्यावश्यकं प्रतिमायां क्रियमाणस्वात् इन्द्रादिपूजनवत् "
64
એટલા માટે આ પૂર્વાંકત કથનથી આ વાત સ્પષ્ટ થાય છે કે તે પ્રતિમા પૂજન કાય, લેાકેાન્તરિક દ્રવ્ય આવશ્યક પણ નથી. જો તે લેાકેારિક દ્રવ્ય આવશ્યકરૂપે પણુ પ્રસક્ત હેાત તેા ભગવાન તેનેા ચાસ પ્રતિષેધ કરત.
6
अथ भावावश्यकमुच्यते ' : - दुवे भावश्य शु छे मेनु स्पष्टीपुराण સૂત્રકાર કરે છે-વર્તીમાન સમયમાં તે વિક્ષિત રૂપ પર્યાયથી યુક્ત દ્રવ્યનું નામ ભાવ છે. જો કે ભાવ વતમાન ક્રિયારૂપ માનવામાં આવ્યેા છે, છતાંય અહીં તે ક્રિયાથી યુક્ત દ્રવ્યને જ ભાવ ખતાન્યેા છે. તેનુ કારણ દ્રવ્ય અને પર્યાયના અભેદ સંબધ છે. ભાવ ભગવાન દ્રવ્ય વગર રહી શકતા નથી ભાવ દ્રવ્યની એક પર્યાય છે, તે નિરાશ્રય હોતી નથી. એથી જે દ્રવ્યના આશ્રયે તે રહેશે તેઓ બંનેમાં અભેદ્દેપચારથી તે પર્યાયથી ઉપલક્ષિત તે દ્રવ્યને જ ભાવ કહી દીધા છે. જેમ અશ્વ ઇંદન ( દેદીપ્યમાન થવુ.) ક્રિયાના અનુભ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩