Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे
मान्यत्वात्, इति हेतुः। अहंदादिवत् इति दृष्टान्तः इह यो यो देवादिमान्यः स स उत्कृष्टं मङ्गलं यथाऽहंदादयः, ' तथा चायं धर्मः' इत्युपनयः, तस्माद् देवादिमान्यत्वादुत्कृष्टं मङ्गलमिति निगमनम् ।
वस्तुतस्तु धर्माधर्मस्वरूपं सू. मत्वाच्छमस्थैर्दुज्ञेयं, केवलं सर्वज्ञेन रागादिदोष रहितेन पञ्चत्रिंशद्वचनातिशयसंपानेन के वलिना तीर्थकरण केवलालोकेन सुज्ञेयं भवति । छमस्थानां तु भगवद्वचन मेव नियामकं, तथाचोक्तम्हैं-१ प्रतिज्ञा, २ हेतु, ३ दृष्टान्त, उपनय ४ और ५ निगमन । अर्हत भगवान की तरह देवादिकों द्वारा मान्य होने से अहिंसा, तप और संयमरूप धर्म उत्कृष्ट मंगल हैं।
इस अनुमान वाक्य में "अहिंसा, संयम और तप रूप धर्म उत्कृ. ष्टमंगल है" यह प्रतिज्ञा है " देवादिकों द्वारा मान्य होने से" यह हेतु है। " अर्हन्त की तरह ” यह दृष्टान्त है पक्ष में हेतु के दुहराने से उपनय और प्रतिज्ञा के दुहराने से निगमन सिद्ध हैं जैसे-"जो जो देवादिको द्वारा मान्य होता है वह २ उत्कृष्ट मंगल होता है जैसे अहं: त प्रभु-ये भी देवादिकों द्वारा मान्य हैं। इस प्रकार पक्ष में हेतु के दुहराने रूप उपनय है इसलिये "वे भी उत्कृष्ट मंगल स्वरूप हैं " इस प्रकार प्रतिज्ञा के दुहराने रूप निगमनवाक्य है ।
वास्तव में तो धर्म और अधर्म का स्वरूप सूक्ष्म होने से हम छद्मस्थों के लिये अत्यंत परोक्ष है-इस लिये हम उसे सिर्फ अनुमान या માન પ્રસિદ્ધતા આ પ્રમાણે સમજવી જોઈએ. અનુમાનના પાંચ અંગે હેય छे-प्रतिज्ञा १, २, दृष्टांत 3, उपनय ४, मन निगमन ५,
અહંત ભગવાનની જેમ દેવ વગેરે દ્વારા માન્ય હવા બદલ અહિંસા, તપ અને સંયમ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ–મંગલ છે.
આ અનુમાન વાકયમાં “અહિંસા, સંયમ અને તપ રૂપ ઉત્કૃષ્ટ મંગળ છે. ” આ પ્રતિજ્ઞા છે. “દેવ વગેરે દ્વારા માન્ય હોવાથી આ હેતુ છે. અહં. તની જેમ ” આ દષ્ટાંત છે પક્ષમાં હેતુને બેવડાવવાથી ઉપનય અને પ્રતિજ્ઞાને બેવડાવવાથી નિગમન સિદ્ધ છે. જેમકે “દેવ વગેરે દ્વારા જે જે માન્ય હોય છે તે તે ઉત્કૃષ્ટ-મંગલ હોય છે જેમ અહંત પ્રભુ પણ દેવ વગેરે દ્વારા માન્ય છે. આ રીતે પક્ષમાં હેતને બેવડાવવાથી ઉપનય છે, માટે તેઓ પણ ઉત્કૃષ્ટ મંગળ સ્વરૂપ છે” આરીતે પ્રતિજ્ઞાને બેવડાવવા રૂપ નિગમન વાક્ય છે.
વસ્તુતઃ ધમ તેમજ અધર્મનું સ્વરૂપ સૂક્ષમ હોવાથી અમારા જેવા છટ્વસ્થ માટે તે અતીવ પરોક્ષ છે એથી અમે ફકત તેને અનુમાન કે આગમથી
श्री शताधर्म थांग सूत्र :03