Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रोपदीचर्चा
दाज्ञा, दर्शनार्थ ज्ञानार्थं च भगवदाज्ञा पुनरहिंसासंयमतपःसंवरादिविधिरपि शास्त्रे प्रदर्शितः परंतु प्रतिमापूजनार्थमाज्ञा क्वापि नोपलभ्यते शास्त्रेषु मत्युतकुप्रावचनिकद्रव्यावश्यक लक्षणाक्रान्तत्वेन प्रतिमापूजनं जैनागमविरुद्धमिति सूचितम् । इन्द्रादिपूजनं हि कुप्रावचनिकस्य नोआगमतो द्रव्यावश्यकस्योदाहरणतया भगवता प्रदशितम् । तेन सर्वे प्रतिमापूजनं कुमावनिचकं तादृशद्रव्यावके भगवता निक्षिप्तमिति सुस्पष्टं प्रतीयते । पट्कायहिंसासाध्यायाः पूजाया
३५५
प्रदान की है जैसे - आवश्यक, दर्शन और ज्ञान की आराधना प्रत्येक मोक्षाभिलाषी भव्य जन को करना चाहिये - इस प्रकार के आवश्यक आदि की आराधना करने का स्पष्ट उल्लेख आगमों में मिलता है तथा जिस प्रकार उन्होंने अहिंसा, संयम, तप और संवर आदि की विधि शास्त्रों में प्रदर्शित की है उस प्रकार न तो उन्होंने प्रतिमा पूजन की कहीं न आज्ञा प्रदान की है और न उस की विधि ही कही है कुप्रावचनिक द्रव्य आवश्यक के लक्षण से युक्त होने से प्रत्युत प्रतिमापूजन को जैन आगम से विरुद्ध ही सूचित किया है । कुप्रावचनियों द्वारा मान्य इन्द्रादिकों के पूजन को भगवान नो आगम की अपेक्षा से द्रव्य आवश्यक के उदाहरण रूप में प्रकट किया है इससे ही यह बात स्पष्ट हो जाती है कि उन्होंने अन्य समस्त प्रतिमा पूजन को भी इसी कुप्रावचनिक द्रव्य आवश्यक की तरह द्रव्य आवश्यक में रखा है । प्रवचन में कुत्सितता - खोटापन कुशास्त्रता हिंसादिक साध्य पूजा आदि कार्यों
કરી છે. જેમ આવશ્યક, દન અને જ્ઞાનની આરાધના દરેકે દરેક માક્ષ ઈચ્છનારા ભવ્ય જનને કરવી ઘટે છે. જેમ આવશ્યક વગેરેની આરાધના કરવા વિષેના ઉલ્લેખ આગમામાં મળે છે, તેમજ જેમ તેમણે અહિંસા, સંયમ, તપ અને સંવર વગેરેની વિધિ શાસ્ત્રોમાં ખતાવી છે તેમ તેમણે કોઇ પણ સ્થાને પ્રતિમા પૂજનની આજ્ઞા કરી નથી અને તેની વિધિ પણ ખતાવી નથી. પ્રતિમા પૂજાને સુપ્રાવચનિક દ્રવ્ય આવશ્યકના લક્ષણથી યુક્ત હેાવા ખદલ જૈન આગમાથી વિરૂદ્ધ જ બતાવવામાં આવી છે. કુપ્રાવથનીએ વડે માન્ય ઈન્દ્ર વગેરેના પૂજનને ભગવાને આગમની અપેક્ષાએ દ્રવ્ય આવશ્યકના ઉદાહરણ રૂપમાં ખતાવ્યું છે. એથી આ વાત સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે તેમણે ખીજી પણ અધી પ્રતિમા પૂજાને પણ આ કુÇાવચનિક દ્રવ્ય આવશ્યકની જેમ દ્રવ્ય આવશ્યકમાં જ સ્થાન આપ્યું છે. પ્રવચનમાં કુત્સિતતા, કુશાસ્રતા, હિંસા વગેરે સાધ્ય પૂજા વગેરે કાર્યની પુષ્ટિ કરવાથી જ સ`ભવે છે. બીજા ચરક
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩