Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%3
--
-
अनगारधर्मामृतवषिणी टीका अ० १६ द्रौपदीचर्चा
३१७ सद्भावात् । तथा-शाश्वतः शाश्वतगतिकारणत्वात् । यद्वा-यतो नित्यस्तस्माच्छाश्वत इति । अयमेव धर्मः श्रद्धेयो ग्राह्यश्चेत्यत्र हेतुं प्रदर्शयन् विशेषणान्तरमाहसमेत्य इत्यादि । लोकं षट् जीवनिकायं दुःखदावानलान्तःपतितं, समेत्य केवलज्ञानेन प्रत्यक्षतया विज्ञान, खेदज्ञैः सर्वमाणिदुःखाभिज्ञैस्तीर्थकरैः प्रवेदितः= आदिष्टः । 'प्रवेदितः' इत्यनेन धर्मोऽयं मया न स्वमनीषया कल्पितः' इति च सुधर्मस्वामिना शिष्यमुद्दिष्य सूचितम् । अनुयोगद्वारेयह शाश्वत माना गया है अथवा हेतु हेतुमद्भाव से भी यों कह सकते हैं कि जिस कारण से यह नित्य है इसी कारण से यह शाश्वत माना गया है । अतः प्रत्येक मुमुक्षु जीवों द्वारा यह धर्म श्रद्धेय श्रद्धा करने योग्य एवं ग्राह्य-आराधन करने योग्य है इस विषय में पूर्वोक्तरूप से सूत्रकार हेतु का कथन कर उस धर्म की प्ररूपणा करने के कारण का प्रदर्शन करते हुए " समेत्य लोकं खेदज्ञैः प्रवेदितः" कहते हैं कि समस्त प्राणीयों के दुःखों के वेत्ता केवलज्ञानी प्रभु ने इस षट्जीव निकायरूप लोक को प्रत्यक्षरूप से साक्षात् दुःखरूपी दावानल से जलता हुआ देखकर इस शुद्ध, शाश्वतिक धर्म का कथन किया है। ___ भावार्थ-अनंत सांसारिक दुःखो से संतप्त समस्त संसारी जीवों को साक्षात् हस्तामलकवत् देखकर दुःखों से उनके उद्धार के निमित्त वोतराग केवलज्ञानियोंने ही इस धर्म की प्ररूपणा की है । मैं ने अपनी ओर से इसका कथन नहीं किया है। इस प्रकार श्री सुधर्मास्वामी अपने शिष्य जम्बूस्वामी को समझाते हैं। વામાં આવે છે. અથવા હેતુ-હેતુ મદુભાવથી પણ એમ કહી શકાય છે કે જે કારણને લઈને આ નિત્ય છે તે કારણથી જ આ શાશ્વત માનવામાં આવ્યું છે. એથી દરેક મેક્ષને ઇચ્છનારા છ વડે આ ધર્મ શ્રદ્ધય-શ્રદ્ધા કરવા રોગ્ય અને ગ્રાહ્ય આરાધવા ગ્ય છે. આ વિષે સૂત્રકાર પૂર્વોક્ત રૂપે હેતુનું ४थन जरीन त धनी ५३५५५। ४२di " समेत्य लोकं खेदज्ञैः प्रवेदितः " ४३ છે કે બધા પ્રાણીઓનાં દુઃખને જાણનારા કેવળજ્ઞાની પ્રભુએ આ ષજીવ નિકાય રૂપ લેકને પ્રત્યક્ષ રૂપમાં સાક્ષાત્ દુઃખ રૂપી દાવાનળમાં સળગતા જોઈને શુદ્ધ, શાશ્વતિક ધર્મનું કથન કર્યું છે–
ભાવાર્થ-સંસારના બધા જીવોને અનંત સાંસારિક દુખેથી હસ્તામલકાવત્ સંતપ્ત જોઈને તેમના ઉદ્ધાર માટે વીતરાગ કેવળજ્ઞાનીઓ એ જ આ ધર્મનું નિરૂપણ કર્યું છે. મેં પોતાની મેળે આ કથન કર્યું નથી. શ્રી સુધર્મી સ્વામી પોતાના શિષ્ય જંબૂ સ્વામીને આ પ્રમાણે સમજાવે છે.
श्री शताधर्म अथांग सूत्र : 03