Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवषिणी टी० अ० १६ द्रौपदीचरितवर्णनम् शिर आवर्त मस्तकेऽञ्जलिं कृत्वा जयेन विजयेन वर्धयित्वा कृष्णस्य वासुदेवस्य श्वेतवरचामरं गृहीचा ' उयवीयमाणे ' उपवीजयन् चामराद्धृननेन सेवमान स्तिष्ठति ।। मू० २१ ।। पामुक्खाणं करयल वद्धावित्ता कण्हरस वासुदेबरस सेयवरचामरं गहाय उववीयमाणे चिट्ठति) इस के बाद पांडु नामक राजा प्रातः काल स्नान से निबट कर और समस्त अलंकारों से विभूषित होकर अपने पट्ट गजराज पर चढ कर कांपिल्य पुर नगर के बीच से होते हुए उस स्व. यंवर मंडप में आये। जब ये गजराज पर चढे हुए आरहे थे उस समय इन के ऊपर कोरंट पुष्पों की माला से विरजित छत्र, छत्रधारियों ने तान रखा था। चामर ढोरने वाले शुभ्र चामर ढोर रहे थे। हय, गज, रथ एक पदादि समूहरूप चतुरगिणी सेना इनके साथ चल रही थी। राजसी ढाटबाट से ये सुसज्जित थे। विविध बाजे साथ में बजते हुएआरहे थे। मंडप में आकर ये जहां वासुदेव प्रमुख हजारों राजा बैठे हुए थे-वहां गये। वहां जाकर उन्होंने उन वमुदेव प्रमुग्व हजारों राजाओं को दोनों हाथ जोड कर बडी नम्रता के साथ नमस्कार किया। जय विजय शब्दों द्वारा उन्हें बधाई दी। वधाई देकर फिर ये कृष्ण वासुदेव के ऊपर श्वेतचामर लेकर ढोरते हुए वहां बैठ गये। सू० २० ॥ उवागच्छइ, उवागच्छित्ता तेसिं बासुदेवपामुक्खाणं करयल०वद्धावेत्ता कण्हस्स वासुदेवस्स से यवरचामरं गहाय उववीयमाणे चिट्ठति )
ત્યારપછી પાંડુ નામક રાજા સવારે સ્નાનથી પરવારીને સમસ્ત અલંકારથી પિતાના શરીરને શણગારીને અને પિતાના મુખ્ય ગજરાજ ઉપર સવાર થઈને કાંપિલ્યપુર નગરની વચ્ચેથી પસાર થઈને સ્વયંવર મંડપમાં આવ્યા.
જ્યારે તેઓ ગજરાજ ઉપર બેસીને આવતા હતા ત્યારે કેરંટ પુપિની માળાઓથી શોભિત છત્ર છત્રધારીએાએ તાણેલું હતું. ચામર ઢળનારાએ વેત ચામર ઢળી રહ્યા હતા, ઘોડા, હાથી, રથ અને પદાતિ સમૂહ રૂપ ચતુરગિણી સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી રાજસી ઠાઠથી તેઓ સુસજિજત હતા, અનેક જાતના વાજા વાગી રહ્યાં હતાં મંડપમાં આવીને તેઓ જ્યાં વાસુદેવ પ્રમુખ હજારે રાજાએ બેઠેલા હતા ત્યાં ગયા. જ્યાં વાસુદેવ પ્રમુખ રાજાઓ બેઠેલા હતા ત્યાં તેમની પાસે જઈને તેઓએ વાસુદેવ પ્રમુખ સંવે રાજાઓને ખૂબ જ નમ્રપણે બંને હાથ જોડીને નમસ્કાર કર્યા. જય વિજય શબ્દોથી તેઓને અભિનંદિત કર્યા. અભિનંદિત કર્યા બાદ તેઓ કૃષ્ણ વાસુवनी ५२ श्वत याम२ ढोणता त्यां सी गया. ॥ सूत्र २० ॥
श्री शताधर्म अथांग सूत्र : 03