Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ सुकुमारिकाचरितवर्णनम् २३५ यथा पोटिला यावद् उपलब्धम् ' अयमर्थः-यथा तेतलिपुत्रभोर्या पोट्टिला स्वभर्तृवशीकरणोपायपदर्शनार्थ सुव्रतां साध्वी पृच्छतिस्म, तथा-सुकुमारिका दारिका गोपालिका संघाटकं पृष्ठवती, तादृशं चर्णयोगादिकमुपलब्धं-ज्ञातं किम् ? येनाहं सागरस्य दारकस्येष्टा कान्ता यावद् भवेयं आर्यास्तथैव भणन्ति यथा पोट्टिलि. जे णं अहं सागरस्स दारगस्स इट्टा कता जाव भवेजामि, अज्जाओ तहेव भणति. तहेव साविया जाया, तहेव चिंता, तहेव सागरदत्त सत्थवाह आपुच्छइ जाव गोवालियाणं अंतिए पवइया ) हे आर्याओं। मैं अपने पति सागर दारक के अनिष्ट बनी हूं यावत् अकान्त अप्रिघ अमनोज्ञ एवं अमनोम मनः प्रतिकूल बनी हुई हूँ। वे मेरा नाम गोत्र कुछ भी सुनना नहीं चाहते हैं। तो फिर उनके साथ परिभोग करने की तो बात ही क्या है। मुझे तो उन्होंने सर्वथा ही छोड दी है। अपिच-मेरे पिता मुझे जिस २ व्यक्ति के लिये देते हैं-मैं उस २ व्यक्ति के लिये भी अनिष्ट आदि बन जाती हूँ। हे आर्याओ! आप तो बहुश्रुत हैं अनेक शास्त्रों की ज्ञाता है-ज्ञान के अतिशय से संपन्न हैं। इस प्रकार उस सुकुमारिका ने पोट्टिला की तरह अपने पति को वश में करने के विषय में उनसे उपाय पूछा पोटिलाने अपने पति तेतलिपुत्र को वशमें करने को पहिले जैसे सुव्रता साध्वी के संघाटेसे उपाय पूछा था-और कहा आपको यदि कोई ऐसा चूर्ण आदि का प्रयोग उपलब्ध एवं जहा पुहिला जाव उवलढे जेणं अहं सागरस्स दारगस्स इट्ठा कंता जाव भवेज्जामि, अज्जाओ तहे। भगति, तहेव साविया जाया, तहेव चिंता, तहेव सागरदत्तं सत्यवाहं आपुच्छइ जाव गोवालियाणं अंतिए पव्वइया)
હે આર્યાએ ! મારા પતિ સાગરદારક માટે હું અનિષ્ટ થઈ ગયેલી છું યાવત્ અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનેમ થઈ ચૂકી છું. તેઓ મારા નામ ગેત્ર કંઈ પણ સાંભળવા ઈચ્છતા નથી ત્યારે તેમની સાથે પરિભોગ કરવાની તો વાત જ શી કરવી. તેઓએ મને એકદમ જ જે છોડી દીધી છે. અને મારા પિતાએ મને જે જે માણસને આપે છે તે બધા માટે પણ હું અનિષ્ટ વગેરે થઈ જાઉં છું. હે આર્યાએ ! તમે તે બહથત છે, ઘણું શાસ્ત્રોને જાણે છે, જ્ઞાન સંપન્ન છે. આ રીતે પિફ્રિલાની જેમ જ સુકુમારિકા દારિકાએ પણ પ્રતિને વશમાં કરવા માટેના ઉપાયની પૂછપરછ કરી. પિફ્રિલાએ પિતાના પતિ તેતલિપુત્રને વશમાં કરવા માટે પહેલા સુવ્રતા સાવીના સંઘા. ટાથી જેમ ઉપાયે પૂછયા હતા તેમજ તેણે પણ તેમને કહ્યું કે-જે એ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩