Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसत्रे सप्तसागरोपमस्थितिकेषु नैरयिकेपूत्पन्ना । ततस्तृतीयायाः पृथिव्या निः मृत्य द्वितीयवारमपि पक्षिषूत्पद्यते, तत्रापि पूर्ववत् कालं कृत्वा द्वितीयायां पृथिव्यां शर्करप्रभायामुत्कृष्टतस्त्रिसागरोपमस्थितिकेषु नैरयिकेषूत्पन्ना। ततो निसृत्य सरीस्पेषत्पद्यते, तत्रापि शस्त्रवेध्या दाहव्युत्क्रान्त्या कालमासे कालं कृत्वा द्वितीयवारमपि द्वितीयायां पृथिव्यामुत्कृष्टतस्त्रिसागरोपमस्थितिकेषु नैरयिकेपूत्पन्ना । ततो द्वितीयायाः पृथिव्याः निः सृत्य द्वितीयवारमपि सरीसृपेषत्पद्यते, तत्रापि पूर्ववत् कालं कृत्वा प्रथमायां पृथिव्यां रत्नप्रभायामुत्कृष्टत एकसागरोपमस्थितिकेषु नैरयिकेयूत्पन्ना, ततो निः मृत्य संशिषु, ततो निः मृत्याऽसंज्ञित्पद्यते, ततो निः फिर यह पुनः तीसरे नरक में सात सागर की उत्कृष्ट स्थिति वाले नैरयिकों में नैरयिक की पर्याय से उत्पन्न हुई। यहां से निकल कर पुनः यह पक्षियों के कुल में उत्पन्न हुई। यहां से मर कर फिर यह दूसरी पृथिवी जो शर्करा प्रभा है और जिसके नरकावासों में तीन सागर की उत्कृष्ट स्थिति है वही नैरयिकों को पर्याय से उतनी स्थिति लेकर उ. त्पन्न हुई । वहां से निकल कर सरीसृपों में यह दाह की व्युत्क्रान्ति से मरी तो मर कर द्वितीय वार भी द्वितीय पृथिवी के नरकावासों में तीन सागर की उत्कृष्ट स्थिति लेकर उत्पन्न हुई । द्वितीय पृथिवी से निकल कर दुबारा यह सरीसृप में उत्पन्न हुई । वहां से अपने समय पर मर कर रत्नप्रभा नामकी प्रथम पृथिवी में उत्कृष्ट एक सागर की स्थिति वाले नरकावासों में नैरयिक की पर्याय से उत्पन्न हुई। वहां की भवस्थिति समाप्त होने पर यह वहां से निकलकर संज्ञी जीवों में वहां જન્મ પામી. ત્યાંથી મરણ પામીને ફરી તે ત્રીજા નરકમાં સાત સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરયિકમાં નરયિકના પર્યાયથી ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને ફરી તે પક્ષીઓના કુળમાં ઉત્પન્ન થઈ ત્યાંથી મરણ પામીને ફરી તે બીજી પૃથિવી જે શરપ્રભા છે અને જેના નરકાવાસમાં ત્રણ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે ત્યાં નરયિકેના પર્યાયથી તેટલી જ સ્થિતિ લઈને જન્મ પામી ત્યાંથી નીકળીને સરીસૃપોમાં તે ઉત્પન્ન થઈ. ત્યાં શસથી વધાઇને તથા દાહથી પીડાઈને મરણ પામી અને ત્યારપછી બીજીવાર પણ બીજી પૃથિવીને નરકાવાસમાં ત્રણ સાગર જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ લઈને ઉત્પન્ન થઈ. બીજી પૃથ્વિથી નીકળીને બીજીવાર તે સરીસૃપમાં ઉત્પન્ન થઈ ત્યાંથી યથા સમય મરણ પામીને રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વિમાં ઉત્કૃષ્ટ એક સાગરની સ્થિતિવાળા નરકા, વાસમાં નૈરયિકના પર્યાયતી ઉત્પન્ન થઈ ત્યાંની ભવસ્થિતિ પૂરી કરીને તે ત્યાંથી નીકળીને સંસી–જીમાં, ત્યાંથી પણ મરણ પામીને અસંસી-છમાં
श्री शताधर्म अथांग सूत्र : 03