Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(एस खलु देवाणुप्पिया इत्यादि)।
ટીકાર્થ–(રેવાકુથિયા !) હે દેવાનુપ્રિય! (gવ રાહુ) હું, આપની પાસે એટલા માટે આવી છું–કે (મમ પ પુરે થાવારા પુરે ના તારણ) મારે સ્થાપત્યા પુત્ર નામે એકના એક પુત્ર છે. તે (રુદ્દે નાર રે સંસાર મંચ વિજે) મને પ્રિય છે. અહીં (થાવત્ ) શબ્દથી આપાઠને સંગ્રહ થયે છે-તે ખૂબજ કમનીય (ઈચ્છવાગ્ય) છે, પ્રીતિકારક છે, મનેz છે, મારા હૃદયમાં તે સ્થાન પામેલો છે. તેમજ ઉમરડાના પુષ્પના દર્શનની જેમ તે દુર્લભ છે. તે સંસારના ભયથી વ્યાકુળ થઈ (રૂછ કરો રિમિક્ષ નવ પદવત્તા ) અહંત અરિષ્ટનેમિ પ્રભુથી દીક્ષિત થવા ચાહે છે. ( મહું નિવમળ : करेमि. इच्छामिण देवाणुप्पिया! थावच्चापुत्तस्स निक्खममाणस्स छत मउडचामજાગો જ વિવિગો) હું તેને દક્ષાને ઉત્સવ ઉંજવવા ઈચ્છું છું. એટલા માટે છે દેવાનંપ્રિય ! આપ મને તે ઉત્સવ નિમિત્ત નિષ્કમણ-સ્થાપત્યા પુત્રના દીક્ષોત્સવ માટે છત્ર ચામર અને મુકુટ વગેરે આપે. (રખા ૪ વાયુ થવા Ttવળી ઘારા) સ્થાપત્યા ગાથાપત્નીનોઆવાતને સાંભળીને કૃષ્ણાવાસુદેવે સ્થાપત્યાગાથાપત્નીને કહ્યું ( છા થી જ સુમં દેવાળુgિg! સુનિ વ્યા वीसत्था अहण्ण सयमेव थावच्चापुत्तस्स निक्खमणसक्कार करिस्खामि ). દેવાનુપ્રિયે ! તમે આ વિષે નિશ્ચિત, સ્વસ્થ અને વિસ્વસ્થ રહે હું જાતે સ્થાપત્યા પુત્રનો નિષ્કમણ ઉત્સવ કરીશ. (ત રે વારે વારંભિળી सेणाए विजय हात्थिरयण दुरूढे समाणे जेणेव थावच्चाए गाहावइणीए भवणे तेणेव સવાર૪૩) ત્યાર પછી કૃષ્ણાવાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજ્યનામના ઉત્તમ હાથી ઉપર સવાર થઈ તે જ્યાં સ્થાપત્યગાથાપત્નીનું ભવન હતું ત્યાં ગયા. (૩વામrfછી થાવાપુર વાણી) ત્યાં જઈને તેમણે સ્થાપત્યા પુત્રને આ પ્રમાણે કહ્યું-(માળે તુને સેવાભુજિયા ! મવિના શ્વથાણ) હે દેવાનું પ્રિય! મુંડિત થઈને તમે દીક્ષા સ્વીકારે નહિ. (મુંજાણ દેવાળું !
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૭.