Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
*
""
કર્યું, અને સ્નાન પછી પેાતાના શરીરને વસ્ત્રો, લેપ તેમજ હારા વગેરેથી थी शत्रुभार्या अप्पेगइया हयगया एवं गयगया रहसीया संदमणीगया " આમાંથી કેટલાક ઘેાડાએ ઉપર સવાર થઈને કેટલાક હાથી ઉપર બેસીને કેટલાક રથામાં એસીને કેટલાક શિખિકા, અને પાલખીમાં બેસીને “ વેળા નાવિદ્રવારેળ પુલિમ્બુરા પરિણિતા '' કેટલાક અનેક માણસે ની સાથે પગે ચાલીનેજ कण्हस्स वासुदेवरस अतिय पाउन्भविस्था " કૃષ્ણ વાસુદેવની પાસે હાજર થયા. तण से कहे वासुदेवे समुहविजयनामोक्खे दस सार जाव अतिय पाउब्भमाणे पासइ આ રીતે કૃષ્ણવાસુદેવે સમુદ્રવિજ્ય વગેરે દશ દશાહ વગેરે તે પેાતાની પાસે ઉપસ્થિત થયેલા જોયા અને “પાસિત્તા” જોઈને તુતુલ ગાય દોડુ નિયવૃત્તેિ સાવે' હર્ષિત થઇછે કૌટુબિક પુરુષાને ખાલાવ્યા ‘‘સાવિતા વ' વચારી” લાવીને તેમણે આ પ્રમાણે કહ્યું. ‘ વિા મેવાઓ રેવાનુવિદ્યા !: વર'નિળી સેળ સîદ્ ” હૈ દેવાનુપ્રિયા! તમે સત્વરે ચતુરગિણી સેના તૈયાર કરી વિનય ના સંધાય વતુવે ્ ” અને વિજ્ય નામક ગાધ હાથીને સુંદર વેષમાં સજ્જ કરીને ઉપસ્થિત કરી. “ તે ત્રિ તત્તિ ઉદ્ભવેતિ જ્ઞાન પન્નુવાસંતિ ” તે કૌટુ'ખિક પુરુષોએ કૃષ્ણ વાસુદેવની આજ્ઞા સાંભળીને ( તથાસ્તુ ) આમ કહીને તેમની આજ્ઞા મુજબ કર્યું અને તેમની પર્ફ્યુ પાસના કરી ! સૂત્ર ૯ ।
,,
રથાપત્યાપુત્ર ગાથાપતિકે નિષ્ક્રમણકા વર્ણન
“ થાવરાપુત્તે વિનિલ ” ઇત્યાદિ !
ટીકા
થાય વાપુત્ત વિ નિ” સ્થાપત્યા પુત્ર પણ ભગવાન અરિષ્ટનેમિને વંદન કરવા માટે પેાતાને ઘેરથી નીકળ્યેા. નન્હા મૈદું તહેવ ધમ્મ સોન્ના નિમ્ન जेणेव थावच्चा गाहावइणी तेणेब उवागच्छइ उवागच्छित्ता पायग्गहण करेइ, जहामेहरस સદ્દાયેલ નિવેચળ” મેઘ કુમારે જેમ ધર્મનું શ્રવણ કર્યું હતું તેમજ સ્થાપત્ય પુત્રે પણ પ્રભુને અરિષ્ટનેમિ ભગવાનની પાસેથી ધર્મના ઉપદેશ સાંભળ્યેા. અને સાંભળ્યા પછી ત્યાં તેની માતા સ્થાપત્યા ગાથા હતી ત્યાં ગયા જઈને તેણે માતાના `ને પગ પકડી લીધા તે તેના પગેામાં આળેાટી ગયા અને જેમ મેઘકુમારે પ્રત્રજ્યા માટે પેાતાના માતાપિતાને વિનંતી કરી હતી તેમજ તેણે પણ કરી.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૧૫