Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ५१ पत्नी ‘णवा नवा नवयौवनोन्मत्ता विद्यते । त्वया परित्यक्ता सती 'अन्न' अन्यम् 'जणं' जनम् ‘मा सा' माऽसौ 'गमे गच्छेत् , यदि त्वं तां त्यक्ष्यसि, तदा अवस्थोचितमदविकारेणऽसन्मार्ग कदाचिदाश्रयेत् । अयन्ते महान् जना ऽपवाद उत्पधेत भार्यापदप्रयोगात् त्वषा पोषणीया सेति ध्वनिः । तथा पुत्रस्य यतस्त्वं पिता, भार्यायाश्च पतिरसि, अत इमौ त्वयैव रक्षणीयौ । अन्यथा दुनिवारो जनापवादः स्यादेवेति त्यज साधुवेषं चल गृहमिति ॥५॥ मूलम्-एहि ताय घरं जामो माय कम्मसहा वयम्।
वितियंपि ताय पासामो जामु ताव सयं गिह॥६॥ छाया-एहि तात ! गृहं यामो मा त्वं कर्मसहावयम् ।
द्वितीयमपि तात पश्यामो यामस्तावत्स्वकं गृहम् ॥६॥ कर घर चलो। इसके अतिरिक्त तुम्हारी पत्नी अभी नवयौवना है। तुम्हारे त्याग देने पर वह परपुरुष के पास न चली जाय ! तुम उसका त्याग कर दोगे तो तरुणावस्था के योग्य कामविकार के कारण कदाचित् वह असन्मार्ग का अवलम्बन करेगी ! इससे तुम्हारा घोर लोकापवाद होगा। सूत्र में 'भार्या' शब्द का प्रयोग करके यह सूचित किया गया है कि वह तुम्हारे द्वारा भरण पोषण करने योग्य हैं । चुंकि तुम पुत्रों के 'पिता' और भार्या के पति हो अतएव तुम्हें ही उनकी रक्षा करनी चाहिए । ऐसा न किया तो लोकापवाद अनिवार्य होगा। अतएव छोडो इस वेश को और चलो अपने घर ॥५॥ વેશ છેડી દઈને આપણે ઘેર આવતો રહે. વળી તારી પત્ની પણ હજી નવ યૌવના છે. તે મુનિવેષ છેડીને ઘેર પાછો આવે નહીં તે કદાચ તે પર પુરૂષનું ઘર માંડશે-જે તું તેને ત્યાગ કરીશ તો કદાચ તે કુમાર્ગે ચડી જશે. કારણ કે નવયૌવના નારીની કામવાસના નહીં સંતોષાય તે એવા માર્ગનું અવલંબન લેવાની પરિસ્થિતિ તેને માટે ઉત્પન્ન થશે. જે એવું બનશે તે લેકમાં આપણી નિંદા થશે અને આપણું કુળને કલંક લાગશે સૂત્રમાં “ભાયાં પદનો પ્રયોગ કરીને સૂત્રકારે એ વાત પ્રગટ કરી છે કે પત્નીના ભરણપોષણની જવાબદારી પતિ ઉપર હોય છે, તું પુત્રને પિતા ભાર્યાને પતિ હોવાથી તેમના પાલનપોષણ અને રક્ષણની જવાબદારી તારી છે. જે તે તેમના પ્રત્યેની તારી જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જશે, તે લોકોમાં જરૂર તારી નિંદા થશે. માટે કાપવાદથી બચવા માટે પણ તારે સાધુનો વેષ છોડી દઈને આપણુ ઘેર આવી જવું જોઈએ. ગાથા પા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨