Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/005488/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય - વિચારમાળા] ભાગ-૨ સાધુ જિનાલય સાધ્વીજી જિનાગમાં જિનબિંબ શ્રાવક શ્રાવિકા સંપાદક 19 આચાર્યશ્રી રત્નાકરસૂરીશ્વરજી બસોની શિણ), અદ્વિત્રિય વિજય For Peveral ww.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ - પ.પૂ. સ્વ. આચાર્યદેવેશશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના - શિષ્ય પ.પૂ. આ. શ્રી રત્નાકર સૂરીશ્વરજી મ.સા. આદિ શ્રમણ શ્રમણીના ૨૦૫૯ ના માલવાડાનગરમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અષાઢ સુદ-૭, તા. ૬-૭-૨૦૦૩, રવિવાર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિ-તિલક- રશેખર સદ્ગુરૂભ્યો નમઃ પૂજ્ય ૧૦૦૮ શ્રી મણિવિજયજી કૃત હહિધ વિષય ( ભાગ-૨ 'દિવ્યાશિષ દાતા સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. શુભાશીવદિ દાતા, કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરણાદાતા, પરમ પૂજ્ય યુવાચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકર સૂરીશ્વરજી મ.સા. પુનઃસંપાદનકર્તા મુનિરાજશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રકાશક શ્રી રંજન વિજયજી જૈન પુસ્તકાલય માલવાડા, જી. જાલોર-૩૪૩૦૩૯ (રાજ.) www.jalnelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નામ : વિવિધ વિષય વિચારમાળાભાગ-૨ સંપાદક : મુનિશ્રી મણિવિજ્યજી મ.સા. પુનઃસંપાદક : મુનિશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ : સંવત : ૨૦૫૯ નંકલ ૫૦૦ કિંમત : રૂ. ૪૫-૦૦ પ્રાપ્તિસ્થાન અમદાવાદ અમદાવાદ : શ્રી પારસગંગા જ્ઞાન મંદિર (રાજેન્દ્રભાઈ) ઓફીસઃ બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન (ધર) ૨૮૬૦૨૪૭ મુંબઈ શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧૨૦, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે.) મુંબઈ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૬૪૨૯૫૮, ૨૮૩૧૦૧૧ શ્રી જૈન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોનઃ (ઓ) પ૩૫૬૮૦૬ અમદાવાદ | : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ. અમદાવાદ ફોનઃ ૫૩૫૬૬૯૨ પાલીતાણા : શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તકભંડાર કુવારાની પાસે, તલેટીરોડ, પાલીતાણા-૩૮૪૨૭૦ (સૌ.) શંખેશ્વર શ્રી મહાવીર જૈન ઉપક્રણ ભંડાર જૈન ભોજન શાળા પાસે, શંખેશ્વર, જિ. પાટણ ફોન: ૦૨૭૩૩-૭૩૩૦૬ મુદ્રક: નવનીત પ્રિન્ટર્સ, નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ.-૧ મોબાઈલ: ૯૮૨૫૨ ૬૧૧૭૭ ફોનઃ પ૬૨૫૩૨૬ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ હ, સુકૃતના સહભાગી , શા કેસરીમલ મલુકજી તથા ધર્મપત્ની માલુબેન, સુપુત્ર ભંવરલાલ, પારસમલ, બાબુલાલ, ઘેવરચંદ સ્ટોક છે છે કે પત્ર રમેશ, અશોક, લલિત, જિતેન્દ્ર, મનીષ, સમસ્ત મરડીયા પરિવાર કારોલા (રાજસ્થાન) For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ( ૭ પ્રસ્તાવના ૦ અનાદિ અનન્ત સમય પસાર થતાં અનેકવિધ પરિસ્થિતિનું દર્શને થતા તેમાં વિશેષ સમભાવ-સત્યસ્વરૂપ જાણવા માટે સમ્યકજ્ઞાન ની આવશ્યકતા સવિશેષ રહે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનાં સાધનોની સાથે સાથે જ્ઞાન પ્રત્યે રૂચિપણ અત્યંત આવશ્યક છે. જ્ઞાનનાં સાધનોમાં આગમ, ગ્રન્થ, ચરિત્ર તથા આગમ-ગ્રન્થને આધારિત પુસ્તકો પણ હોય. જયારે આપણે આગમ તથા ગ્રન્થોનું જ્ઞાન ન મેળવી શકીએ પરંતુ આગમ તથા ગ્રન્થને આધારિત લખેલા પુસ્તકો તો સહેલાઈથી વાંચી શકીએ. તે હેતુને લક્ષમાં રાખીને પૂજય મુક્તિવિજયજી (મૂલચંદજી) મ.સા.નાં સમુદાયના પૂજય મુનિશ્રી મણિવિજયજી મહારાજસાહેબે આગમ તથા ગ્રન્થોની સહાયતા લઈને ઘણી જ મહેનત ઉઠાવીને વિવિધ વિષય વિચારમાળા નામના ૧ થી ૮ ભાગ સુધીના પુસ્તકો ઘણી જ વિશાળ સામગ્રીથી ભરપૂર તૈયાર કરેલાં છે. એમાં પ્રથમ બે ભાગમાં પ્રવચનને ઉપયોગી તથા વાંચવાથી પણ બોધ થાય તેવા ભરપૂર સુંદર દષ્ટાંતો આપેલા છે. એકથી આઠ ભાગો જોયા પછી એમ લાગ્યું કે આ સાહિત્ય ૪૦ વર્ષ પહેલા બહાર પડેલું તેના પછી અપ્રગટ હતું. માટે ફરીથી સંપાદન કરવાનું મન થયું. તે માટે આચાર્યદેવશ્રી ૐકારસૂરિજી મ.સા. સમુદાયના પરમપૂજય આચાર્યદેવશ્રી મુનિચંદ્ર સૂરિજી મ.સા. તથા પ. જીતુભાઈની સલાહ સૂચન પ્રાપ્ત થયેલ. તેથી આ કાર્યને તુરંત હાથ ધરી ૧ થી ૮. ભાગનું સંપાદન કરેલ. તેમાં પણ અમુકવિષયોનો વિશેષ વિસ્તાર હતો તેને સંક્ષિપ્ત કરેલ તથા અમુક ગ્રન્થોની માહિતી સાથે મુનિશ્રીએ પ્રગટ કરેલ છે. એવી જ રીતે ૧ થી ૮ ભાગ સંક્ષિપ્ત વિવરણ તથા ગ્રન્થોની માહિતી સાથે પ્રગટ કરવા માટે મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.નો પ્રયાસ સફળ બને. ભવભીરૂ આત્મા આ એક થી આઠે ભાગ ક્રમસરવાંચી મનન કરી જ્ઞાનભાવનામાં આગળ વધીને સદ્ગતિને પ્રાપ્ત કરે. એજ શુભાભિલાષા સાથે આચાર્ય રત્નાકરસૂરિ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના વિવિધ વિષયોનો અદ્દભૂત ખજાનો એટલે ( વિવિધ વિષયવિચારમાળા - ભાગ -૧ થી ૮ સંપાદકઃ મુનિશ્રી મણિવિજયજી પુનઃસંપાદક: પૂ. મુનિશ્રી રત્નત્રય વિજયજી જૈન ધર્મના જ્ઞાનનો ભંડાર અગાધ છે. સર્વજ્ઞકથિત સિદ્ધાન્તો અત્યન્ત સૂક્ષ્મ અને સચોટ છે. આગમો અત્યંત ગંભીર અને રહસ્યાત્મક છે. આવી જૈન શાસનની ભવ્યજ્ઞાન સમૃદ્ધિ છે. પરંતુ આ સમગ્ર જ્ઞાનનો ખજાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા ગુરૂગમ્ય હોવાથી બધાને માટે સુલભ નથી. આવા અપૂર્વ જ્ઞાન સમુદ્રને વલોવીને તેના સાર રૂપે સુંદર શૈલીમાં અને સરળભાષામાં રજૂ થએલ અમૃત એટલે જ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ આ આઠ ભાગોનો સંપુટ છેલ્લા કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતો. તેની આવશ્યકતા જણાતા અમે આજના યુગ પ્રમાણે પુનઃસંપાદન કરી પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રંથો આબાલવૃદ્ધ સહુને ઉપયોગી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે તો આ એક અભૂત ખજાના સ્વરૂપ છે. તેમાં દેવ-ગુરૂ ધર્મને સ્વરૂપ બીજા અનેક ધાર્મિક અને વ્યવહારિક વિષયોનો સંગ્રહ છે. અનેક કથાઓ અને દષ્ટાંતો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. હજારો દષ્ટાંતોથી ઓપતો આ સંપુટ અવશ્ય વાંચવા યોગ્ય છે. ( વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ માં) આવતા વિષયોની ટૂંકી રૂપરેખા ભાગ-૧ દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ દેવપૂજા, પૂજાના પ્રકાર, ગુરૂની વ્યાખ્યા, સુગુરૂ-કુગુરુ આદિની વિગેરે ચર્ચા, ધર્મનું સભેદ વર્ણન તથા વિષયોને For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ સુંદર રીતે સ્પષ્ટ કરનાર ૧૨૫ થી વધુ અદ્દભૂત કથાઓનો સંગ્રહ શ્રાવકનું સ્વરૂપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ વિષયો ઉપર સુંદર વિવેચન, વ્યવહાર શુદ્ધિ અને માનવભવની દુર્લભતા દર્શાવતા દૃષ્ટાંતો આદિ અનેક કથાઓ યુક્ત. એકથી ચોસઠ વિષયોનો સંગ્રહ, જૈન ધર્મના સંદર્ભ કોશની ગરજ સારનાર આ અદ્દભૂત ગ્રંથ જૈન ધર્મના મોટાભાગના બધા જ વિષયોની વિગતો આ વિભાગમાં આપને મળી રહેશે. સમ્યકત્વ અને મિથ્યાત્વ નું સ્વરૂપ તથા તેના ભેદ પ્રભેદો નું દૃષ્ટાંત સહિત વર્ણન સાથે સાથે કુલક્ષણો, દુર્ગુણો, દુરાચારનું વર્ણન અને તેના ત્યાગ માટેના ઉપાયો, સુગુણ, સદાચાર, સધર્મનું સ્વરૂપ અને તેને સ્વીકારવાના સરળ ઉપાયો. જૈન ધર્મમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્ત્વ છે. આ દંડકોનું ચિંતન મનના ભાવોને સ્થિર, નિર્મિત અને ઉદાત્ત બનાવે છે. તેનું સુંદર સ્વરૂપ સાથે સાથે કષાયાદિજ વર્ણન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. વ્યવહારિક જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા નીતિ અને સદાચારનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. તે માર્ગે જવાનું સદષ્ટાંત વર્ણન આ વિભાગમાં કરવામાં આવ્યું છે. પુરૂષ, કાળ દાન, અતિથિ નિહનવ, વ્રત, બત્રીસ લક્ષણો બુદ્ધિ, મૂર્ખ, ભક્ષ્યાભર્યા અને પ્રાયશ્ચિત જેવા અનેક વિષયો દૃષ્ટાંત સહિત વર્ણવવામાં આવ્યા છે. ભાગ-૫ ભાગ-૬. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૭ આત્મોન્નતિનો માર્ગ શુદ્ધ ધર્મનો અંગીકાર કરવો તે છે. તે માટે આત્માનું સ્વરૂપ, ભાવોનું સ્વરૂપ, આ વિભાગમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૧૦૦૦ જેટલા વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. ભાગ-૮ માનવ જન્મને સફળ કરવા ધર્મજ એક અનુપમ આશ્રય છે. તથા ૮/૧ જન્મ સાર્થક કરનાર નિઃશ્રેયસ અને અભ્યદય પ્રાપ્ત કરે છે. અભ્યદય મેળવવા માટેના ૩૨૦ જુદા જુદા મનોહર ભાવોનાં ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ કુલ આઠ ભાગમાં કુલ ૪૦૦૦ જેટલા વિષયોની વિચારણા કરવામાં આવી છે. જેમણે વ્યાખ્યાતા બનવું છે, જેમને જૈન ધર્મના અદ્દભૂત જ્ઞાનની પીછાન કરવી છે જેમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. જેમને જુદા જુદા વિષયો જાણવાની રૂચિ છે તે તમામને આ ગ્રંથમાંથી નવું રજૂ જાણવા મળશે. એવા આ અદ્દભૂત ગ્રંથ સંપુટને આપના જ્ઞાનભંડારનું, ઘરનું અને જીવનનું અનેરૂ આભૂષણ બનાવવું રખે ચૂકી જતા સંપુટ ખલાસ થાય તે પહેલા સંપર્ક સૂત્ર પાસેથી મેળવી લેવાં. આ સંપુટની જૂજ નકલો જ છાપવામાં આવી છે માટે જેમને મેળવી હોય તો પ્રાપ્તિ સ્થાન ના સરનામે સંપર્ક કરવો. આવો અદૂભૂત ખજાનો પ્રાપ્ત કરવા આપ વધુ રાહ ન જોશો ! For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા • • • • • • • • • • • • • • • • • • • • • • ..... પેજ નંબર શ્રાવકનું સ્વરૂપ ......... શ્રાવકની નિત્યકરણી . શ્રાવકને અનુકંપાકરણ ............... ભવ્યશ્રાવકનાં ચાર લક્ષણો.......... સ્વામીભાઈ ભક્તિવિશે મેઘનાદનું દૃષ્ટાન્ત .. વર્તમાનકાલીન શ્રાવકનાં ૨૧ ગુણો............... દેવદ્રવ્યનો વહીવટ કરનાર કોણ ............ સાધારણ જ્ઞાન દ્રવ્ય ઉપર કથા.......... કત કરે ઉપધાન કરવા વિષે કથા ............ શુદ્ધદ્રવ્ય ; ન ઉપર ધનદત્તનું દષ્ટાંત ........... વ્યવહારશુદ્ધિ ઉપ સોમરાજાનું દૃષ્ટાંત ............. વ્યવહારશુદ્ધિ ઉપર દેવા અને જસાનું દૃષ્ટાંત...... સામાયિક શબ્દનો અર્થ ... . સામાયિક ફળ સામાયિક ફળ ઉપર દૃષ્ટાંત............. સામાયિક ફળ ઉપર દૃષ્ટાંત બીજું ............ સામાયિક ઉપર દૃષ્ટાંતો કયા આવે ?. આવશ્યકનો અર્થ ................... પ્રતિક્રમણ કરવાનો ટાઇમ ............. પ્રતિક્રમણ ઉપર દષ્ટાંતો અજ્ઞાન ક્રિયા વિષે વણિનું દષ્ટાંત ................. ૪૭ ૧૧ . ૨ . ૧૩. ૧૪. • • • • • • • • • • • • • • • • - • • • • • ૧પ, ૧૬. ૧૭. • • • • • ••• .. . . ૪૧ ૧૮. ૧૯. • • • • • • • ૨૦. ૨૧. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ * 5 ૨૩. ૨૪. . . . . . ૫૩ ર ર ર ૨૭. ૨૮. ર કાઉસગ્નનાં ૧૯ દોષો ....... પૌષધ ઉપર ધનશ્રેષ્ઠીની કથા .................... પૌષધનાં અઢાર દોષ... પૌષધશાળા ઉપર દષ્ટાંતો.......... આભડવસાહની કથા ............ માનવજન્મની સાર્થકતા ............................... માનવજન્મની નિરર્થકતા....... માનવજન્મ દુર્લભ તેનાં ઉપર દશદષ્ટાંતો ........... સદ્ધોધ ઉપર ૨૫૦ સુવાકયો .... ૧૮૫ નૈતિક બોધવચનો........ .......... હિતકારી સૂચના ................. ....... ત્યારે જ બહુ સારું કહેવાય ........ જીવને અંતિમ બોધ વચનો............. ગ્રંથકાર પ્રશસ્તિ ...... ળ • • • • • • • • • • ૩૧. 0 - • • • • •...... ૧ ૩૨ 5 ૩૪. ૩૫. • • • • •••..... ૧૪૯ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ( શ્રાવનું સ્વરૂપ છે શ્રદ્ધાપણાને ધારણ કરે છે, તથા વીતરાગ મહારાજના શાસનને તથા વીતરાગના સિદ્ધાંતને શ્રદ્ધા સહિત પાળે છે, અંગીકાર કરે છે, સાંભળે છે, તથા સુપાત્રને વિષે દાન આપે છે, તથા સદર્શનને વરે છે, અંગીકાર કરે છે, તથા પાપ કર્મો કાપે છે, અને સંયમ તથા ઇંદ્રિયોના રોધને કરે છે, સંયમ મેળવવા ઉદ્યમ પ્રયત્ન કરે છે, એ ઉપરોક્ત કર્તવ્યોને જે માણસ કરે છે, તેને વિચક્ષણ મનુષ્યો શ્રાવક તરીકે કથન કરે છે. શ્રાવકની જ્ઞાતિવર્ગમાં નામધારી શ્રાવકો તો ઘણાજ નીકળી આવે. પણ યથાર્થ શ્રાવકના ગુણો ધારણ કરવાવાળું વિતરાગ કથિત શ્રાવકપણુ ઉદયમાં આવવું અત્યંત દુર્લભ છે. વીતરાગ મહારાજે સત્ય શ્રાવકપણું નીચે પ્રમાણે કહ્યું છે-જે શુદ્ધ દેવગુરૂ ધર્મનો પ્રતિપાલક સમ્યકત્વધારીહોય, દેવદર્શન વંદન પૂજન તથા ગુરૂવર્ગની અંદર નમસ્કાર સત્કાર દઢ દેવગુરૂ ધર્મનો પ્રતિપાલક સમ્યકત્વધારી હોય, દેવદર્શન વંદન પૂજન તથા ગુરૂવર્ગની અંદર નમસ્કાર સત્કાર દઢ ભાવનાને ધારણ કરનારા હોય, સંપૂર્ણ જીવદયામ યધર્મનો ઉપાસક હોય, સામાયિક પ્રતિક્રમણ પૌષધ, દેવપૂજા, ગુરૂભક્તિ, તીર્થસેવા, સંઘ, સ્વામીવાત્સલ્ય કરવામાં એકાંત રીતે આસકત હોય,દાન, શીયળ, તપ, ભાવનાનો પૂર્ણ પ્રેમી હોય, વિષયકષાય, રાગદ્વેષાદિક જેના સ્વલ્પ હોય, સત્ય સદાચાર ન્યાયનીતિ, વિનય વિવેક ઇત્યાદિ શ્રાવક વર્ગના એકવીશ તથા પાંત્રીશ માર્ગાનુસારી ગુણગણનો ધારક હોય, સંપૂર્ણ શ્રદ્ધાથી શ્રાવક સંબંધી વ્રતો, ક્રિયાનુષ્ઠાન તથા જ્ઞાનધ્યાન સ્વાધ્યાયધ્યાનનો કરનાર હોય, જીવવિચાર નવતત્ત્વ કર્મગ્રંથાદિકના જ્ઞાનથી અલંકૃત હોય દીનદુઃસ્થિત પ્રાણીઓ પર અનુકંપા ધારણ કરી For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પરોપકાર કરનારો હોય, મિથ્યાત્વી દેવદેવીની માનતા ઉપાસના અનુમોદનાનો પરિહારી હોય, તેમજ મિથ્યાત્વીના ધર્મકાર્યોની પ્રશંસા તથા તેના સંગનો વર્જક હોય, સરલતા, શાંતતા, મૃદુતાદિક ગુણોથી શોભિત તેમજ દુર્જનના કુંસગનો ત્યાગ હોય, અઢાર પાપસ્થાનોને ધિક્કારનાર વૈરાગી સંવેગના રંગવાળો હોય પરગુણોને ગ્રહણ કરી પરદોષોની ઉપેક્ષા કરનાર તથા પરના ગુણોને બોલી પોતાના આત્માના દોષોને પ્રગટ કરનાર તેમજ આત્મ નિંદા કરનાર હોય, મૂર્ખ, નિંદક દુર્જન દુષ્ટ, છળ, પ્રપંચી, વિશ્વાસઘાતી અનેદેવ ગુરૂધર્મના નિંદકોનો પરિહારી ધર્મધ્વંસનો તિરસ્કાર કરી તેનાથી સર્વથા અલગ રહેનાર હોય, સંસારથી ઉદાસીન ભાવનાનો ધારણ કરી કારાગૃહ સમાન માની દુનીયાના જીવોને પરમ બંધવભૂત થઈ કરૂણાનો સમુદ્ર હોય, દાની માની યશસ્વી થઈ પુન્યના કામો કરતો દિવસોને વ્યતીત કરનારો હોય અને પોતાના જૈન માર્ગના મતથી કદાપિકાળે ડગનાર ન હોય તેજ સાચો શ્રાવક કહેવાય છે. શ્રાવકોની રૂચીમાં શ્રદ્ધામાં જો ફેરફાર હોય તો તે શોચનીય છે. પૂરજોસમાં વહેનારી મિથ્યાત્વની પ્રબળ ચેષ્ટાને વિનાશ કરવાવાળી તથા કુમતિ કદાગ્રહને દૂર કરનારી એવી સન્મતિ શાસનની અધિષ્ઠાયક દેવી શ્રાવકોને આપો કે જેથી કરી તેઓ સાચા શ્રાવકો થઇ સદ્ગતિના ભોક્તા થાય. ઠાણાંગસૂત્રમાં શ્રાવકોનું વર્ણન તથા અનેક પુસ્તકોમાં અનેક પ્રકારનું વર્ણન કરેલું છે તે મનન કરવા ભલામણ છે. Cશ્રાવકોના શૃંગારો તથા નિત્યની રણી) વળી પણ શ્રાવકના શૃંગાર તથા પ્રતિદિનની કરણીનું શાસ્ત્રકાર મહારાજા કથન કરે છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ जिन पूजनं विवेकः, सत्यं शौचं सुपात्रदानं च महिमा क्रीडागारे श्रृंगारः श्रावकत्वस्य ॥१॥ ભાવાર્થ : (૧) શ્રીમાનું જિનેશ્વર મહારાજની પૂજા, (૨) વિવેક, (૩) સત્ય, (૪) શૌચ, (૫) સુપાત્રદાન આ પાંચ મહિમાને ક્રીડા કરવાના ગર સમાન, આ સર્વ શ્રાવકના શૃંગાર કહેલા છે. देवपूजा गुरुपास्तिः, स्वाध्यायः संयमस्स्तप : । दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ॥१॥ ભાવાર્થ : (૧) જિનેશ્વર મહારાજની પૂજા, (૨) ગુરૂ મહારાજની ભક્તિ (૩) સ્વાધ્યાય (સજઝાયધ્યાન), (૪) સંયમ (ઇંદ્રિયાદિકનું દમન કરવું) તેમજ યમ નિયમાદિક કરવા, (૫) શક્તિ અનુસાર વિવિધ પ્રકારની તપસ્યા કરવી, (૬) નિરંતર દાન આપવું. આ વર્કર્મ ગૃહસ્થ (સંસારી માણસો) ને કરવા લાયક કહેલા છે. વળી પણ ભગવતી સૂરને વિષે કહ્યું છે કે – चउदसठ्ठमुदिठ्ठ पुण्णमासिवीसु पडिपुन्नं पोसहं सम्ममणुपालेमाणा बहुहिं सीलवयगुणवेरमण पच्चखाणं पोसहोपवासेहि अप्पाणं भावेमाला विहरइ ॥ - ભાવાર્થ : ચૌદશ, આઠમ, પૂર્ણિમા, અમાવાસ્યા, વિગેરે પર્વોને વિષે વિશેષે કરી પરિપૂર્ણ પૌષધને સમ્યક્ પ્રકારે પાલતા થકા તેમજ ઘણા શિલાદિવ્રત, અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતને ધારણ કરતા તથા બાર અગ્રત થકી વિરામ પામતા, અર્થાતુ બારવ્રતનું પ્રતિપાલન કરતા તથા પ્રત્યાખ્યાન પૌષધ ઉપવાસાદિક વડે આત્માને ભાવના વૃદ્ધિમાં પ્રેરણા કરતા શાંત ચિત્તે કરી વિચરે છે. ભક્ત પ્રકીર્ણકમાં કહ્યું છે કે – अनियाणोद्दाममणो, इरिसवसविसहकंटयकरालो । पूएह गुरुसंघ, साहम्मियमाइ भत्तिए ॥१॥ ( ૩ ) For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભાવાર્થ : નિદાન (નિયાણા) રહિત તેમજ ઉત્તમ રોમ રાજી વિકસ્વરપણાને પામેલી છે. જેની એવો ભવ્ય જીવ ગુરૂની ઉત્તમ પ્રકારે ભક્તિ કરે તથા શ્રી સંઘને સ્વામિવાત્સલ્યાદિક ભક્તિ વડે કરી પૂજે. अह न सक्केइ काउं, एगभुत्त सया पुणो । दिवसस्स अठुमे भागे, तथा भुंजे सुवसावओ॥१॥ ભાવાર્થ : જો નિરંતર એકવાર ભોજન કરવાને શ્રાવક શક્તિવાળો ન હોય, તો દિવસને આઠમે ભાગે સુશ્રાવક ભોજન કરે. महुमखणसंघाडग, गोरसजुअविदलजाणि अणंतं । अन्नायफलं वयंगण, पंचुवरिभवि न भुंजन्ति ॥१॥ ભાવાર્થ : મધ, માખણ, સિઘોડા, દધિયુક્ત કઠોળ (જેની બેદાળ થતી હોય તે), અનંતકાય અજાણ્યા ફળ, વેંગણ, પાંચ ઉંદુબર તેમજ અભક્ષ્ય પદાર્થને શ્રાવકો ભક્ષણ કરે નહિ. વળી પૂજય ધર્મદાસ ગણિ મહારાજે ઉપદેશ માળામાં કહ્યું છે वंदइ पडिपुच्छइ पज्जुवासए साहुणो सययमेव । पढइ सुणेइ गुणेइ य जणस्सधम्म परिकहेइ ॥१॥ ભાવાર્થ : શ્રાવક નિરંતર સાધુઓને વંદન કરે, પૂછે, તેમની પર્યાપાસના કરે, ભણે, સાંભળે, ગણે અને બીજાને ધર્મ સંભળાવે. કિંબહુના! દેવગુરૂ ધર્મની ઉપાસના કરવાનો અભ્યાસી બને, અભ્યાસ પણ પરભવમાં જીવના સાથે જાય છે. કહ્યું છે કે प्रतिजन्म यदभ्यस्तं, जीवैः कर्म शुभाशुभं । तेनौवाम्यासयोगेन, देवाभ्यस्यते सुखं ॥१॥ ભાવાર્થ : પ્રતિ જન્મને વિષે જીવોએ જે પ્રકારનો અભ્યાસ કરેલ હોય, તેજ અભ્યાસના યોગે કરી જીવો તેને જ ઇહાં સુખે કરીને For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ શીખી શકે છે. આવું જાણી સુજ્ઞ ભવ્ય જીવે શુભ કાર્યો કરવાનો અભ્યાસ પાડી સંસારતરવારૂપ ભાવ શ્રાવકપણું અંગીકાર કરવા કહ્યું છે કે कयवयकम्मो तह सीलवं च गुणवं च उच्चुववहारी । गुरुसुस्सूसो पवयकुसलो खलु सावगो भावे ॥१॥ ભાવાર્થ : વ્રતોનું સેવન કરનાર શીયળવાન ગુણવાન સરલ વ્યવહારવાળો, ગુરૂમહારાજની શુશ્રુષા કરનાર, તથા પ્રવચન કુશળ હોય,તેજ નિશ્ચય ભાવ શ્રાવક કહેવાય છે. परचित्तणुवत्तीए, धम्ममधम्मं अधम्ममवि धम्मं । न भणंति भावसदा, भणंति सच्चं च महुरं च ॥१॥ ભાવાર્થ : અન્યમનુષ્યના ચિત્તને અનુસરી ભાવ શ્રાવકો કદાપિ કાળે ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ કહેતા નથી, પરંતુ સત્ય અને મધુર વચન બોલે છે. कयविकयसहीसुवि, उणब्भहियं कहिंति महु अग्धं । सक्खत्ते वि निउत्ता, न अन्नहा वाइणो हुंति ॥२॥ ભાવાર્થ : લેવડ દેવડ વ્યાપારાદિકના કર્મોને વિષે પણ વસ્તુને કોઈ દિવસ ન્યૂનાધિક કહેતા નથી, તથા સાક્ષી પૂરાવાની અંદર જોડાવાથી પણ ઉત્તમ પુરૂષો કદાપિ કાળે અસત્ય વચનને બોલતા નથી. चउव्विहा सावगा पन्नता तं जहा अम्मापिय समाणे १ भाई समाणे २ मित्त समाणे ३ सवत्ति समाणे ४ अहवा चउविहा सावगा पन्नता तं जहा आयंस समाणे १ पडाग समाणे २ थाणु समाणे ३ खरंट समाणे ४ ભાવાર્થ : ઠાણાંગજી સૂત્રને વિષે શ્રીમાનું શાસ્ત્રકાર મહારાજાએ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ચાર પ્રકારના શ્રાવકો કથન કરેલા છે. માતા પિતા સમાન ૧. ભાઈબંધવ સમાન. ૨ મિત્ર સમાન ૩. તથા શોકય સમાન ૪. અથવા બીજા પ્રકાર થી પણ ચાર પ્રકારના શ્રાવકો કહેલા છે. આદર્શ-આરસી સમાન. ૧. પતાકાધ્વજા સમાન. ૨. સ્થાણું-ખીલા સમાન. ૩. તથા ખરી-કાંટા સમાન ૪. એ પ્રકારે શ્રાવકો કહેલા છે. માતા પિતા સમાન શ્રાવકના લક્ષણો. चिंतइअ कज्जाइं, न दिठ्ठखलिओ वि होइ निन्नेहो । एगंत वच्छलो जइ जणस्स, जणणी समो सड्ढो ॥१॥ - ભાવાર્થ : નિરંતર પોતાના બાળ બચ્ચાંની માફક મુનિ મહારાજના દરેક કાર્યોની ચિંતવના કરે, તથા દષ્ટિપથને વિષે સ્કૂલના પામ્યા છતાં પણ, અર્થાત્ પ્રતિ લેખનાદિ કાર્યોને વિષે પ્રમાદથી સ્કૂલના પામ્યા છતા પણ નિસ્નેહી થાય નહિ, મુનિ વર્ગને વિષે એકાંત વાત્સલ્ય ભાવને ધારણ કરે. આવા લક્ષણો વાળા શ્રાવક શ્રાવિકાઓને સાધુઓના માતપિતા સમાન કહેલ છે. हियए सहिणेहोच्चिय, मुणीण मंदायरो विणय कम्मो । धाइसमो साहूणं, पराभवे होइ सुसहाओ ॥२॥ ભાવાર્થ : અંત-કરણને વિષે નિશ્ચલ સ્નેહને ધારણ કરનાર હોય, પરંતુ મુનિ મહારાજાઓનો વિનય કર્મ કરવાને વિષે મંદ આદરવાળો છતાં પણ, પરાભવને વિષે સાધુઓને સહાયભૂત જે માણસ થાય છે, તે શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ બંધવ સમાન કથન કરેલ છે. मित्तसमाणो माणाईसिं, सूसइ अपुच्छिओ कज्जे । मन्नतो अप्पाणं, मुणीण सयणाउ अब्भहियं । ॥३॥ ભાવાર્થ : મુનિયોને દરેક કાર્યમાં સલાહ આપનાર તથા For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-ર માનાદિકની વૃદ્ધિ કરનાર, તેમજ સદા હિતને ચિંતવનાર, અને કાર્ય પ્રસંગ પડવાથી જો સાધુ ન પૂછે, અગર સલાહ ન લે તો કોપાયમાન થનાર, તથા જે મુનિનું કાર્ય હોય તે પોતાનાં માનનાર, અને પોતાના સ્વજન વર્ગ તથા પોતાના આત્મા કરતાં પણ મુનિને વિશેષ માનનાર આવા શ્રાવકને શાસ્ત્રકાર મહારાજએ મુનિના મિત્ર સમાન કહેલ છે. थद्धो छिद्दप्पेही, पमायखलियाणि निच्चमुच्चरई । सढो सवत्तिकप्पो, साहुजणं तणसमं गणइ ॥४॥ ભાવાર્થ : સ્તબ્ધ, નિરંતર છિદ્રને જોનાર, પ્રમાદ આચરણથી સ્કૂલના આવેલ હોય તેને નિરંતર બોલનાર, બકવાદ કરનાર, તથા સાધુ લોકને તૃણ સમ ગણનાર, આવા ખરાબ લક્ષણોને ધારણ કરનાર શ્રાવકને શાસ્ત્રકાર મહારાજે સાધુની શોકય સમાન કથન કરેલ છે. गुरुभणिओ सुत्तत्थो, बिंबिजइ अवितहो मणे जस्स । सो आयंस समाणो, सुसावओ वन्निओ समए ॥५॥ ભાવાર્થ : હવે બીજા ચતુષ્કને વિષે ચાર પ્રકારના શ્રાવકોનાં લક્ષણો દેખાડે છે. ગુરૂ મહારાજે જે જે પ્રકારે સૂત્ર અને અર્થનું વર્ણન કહેલ હોય, તે તે આરિસાની પેઠે જેના મનને વિષે પ્રતિબિંબિત થાય છે, અર્થાત્ ગુરૂ મહારાજે કહેલ તમામ સૂત્ર અર્થને શીઘ્રતાથી ધારણ કરી લેનાર શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ સિદ્ધાંતની અંદર આરિતા સમાન શ્રાવક કથન કરેલ છે. पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेण । अविणिच्छिय गुरुवयणो, सो होइ पडाइया तुल्लो ॥६॥ ભાવાર્થ : ગુરૂ મહારાજે ઉત્તમ પ્રકારે બોધ કર્યા છતાં પણ જેમ પવન ધ્વજાને ભમાવી નાખે છે. તેમજ મૂઢમાણસોએ ભમાવવાથી જે માણસ ભમી જાય છે અને ગુરૂ મહારાજના વચનોને નિશ્ચયતાથી ( ૭ ) ભાગ-ર ફર્મા-૨ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સદ્દતો નથી, તેવા શ્રાવકને શાસ્ત્રકાર મહારાજે ધ્વજા સમાન કથન કરેલ છે. पडिवन्नमसग्गाहं, न मुयइ गीयत्थसमणु सिड्ढो वि । थाणु समाणो एसो अपसोसी मुणिजणे नवरं॥७॥ ભાવાર્થ : ગીતાર્થ મુનિ મહારાજાયે વારંવાર શિક્ષા આપવા છતાં પણ પોતે અંગીકાર કરેલ કદાગ્રહને નહિ ત્યાગ કરનાર શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ સ્થાણુ-ખીલા સમાન કથન કરેલ છે. એટલું વિશેષ છે કે, મુનિ વર્ગ પ્રત્યે તે દ્વેષને ધારણ કરતો નથી. उम्मग्गदेसओ निह्नवोऽसि, मूढोऽसि मंदधम्मोऽसि । इय समं पिकयंतं, खरंटएसो खरंटसमो ॥८॥ ભાવાર્થ : તું ઉન્માર્ગનો ઉપદેશ કરે છે, તું નિન્ટવ છે, તું મંદ ધર્મને ધારણ કરનારો છે એ પ્રકારે યદ્વા તદ્ધા વચનો વડે કરી મુનિને ખરડે, વિંધી નાખે, તેવા શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ કાંટા સમાન કથન કરેલ છે. जह सिढिलमसुइ दव्वं, छुप्पं तं पिहु नरं खरंटेइ । एवमणुसासगं पि, दूसंतो भन्नइ खरंटो ॥९॥ ભાવાર્થ : જેવી રીતે શિથિલ અશુચિ દ્રવ્યને ગુપ્ત કરનાર માણસને એ અશુચિ દ્રવ્ય ખરટે છે, તેવી રીતે ઉપદેશ કરનાર મુનિને દુર્વચનોથી ખરડી નાખનાર શ્રાવકને શાસ્ત્રકાર મહારાજાએ ખરંટ સમાન કથન કહેલ છે. निच्छ्यओ मिच्छति, खरंटतुल्लो सवत्तितुल्लोऽवि । ववहाराओ उ सडा, जयंत जिणगिहाईसु॥१०॥ ભાવાર્થ : એ ઉપરોકત કથન કરેલ આઠ પ્રકારના શ્રાવકો પૈકી ખરંટ સમાન અને શોકય સમાન શ્રાવકોને શાસ્ત્રકાર મહારાજા નિયમો For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મિથ્યાત્વીઓ કહેલા છે હવે તે ઉપરોક્ત બન્ને શ્રાવકો વ્યવહારથી જિનવંદનાદિકને કરે તો પણ ખરંટ અને શોક્ય સમાન તેમના દુર્ગુણો હોવાથી શાસ્ત્રકારે તેમને મિથ્યાત્વીઓ જ કથન કરેલ છે. O( શ્રાવળે અનુક્યાક્રણDO नेव दारं विहावेइ, भुंजमाणो सुसावओ ।। अणुकंपा जिणिदेहिं सदाणं न निवारिया ॥१॥ ભાવાર્થ : શ્રાવક જ્યારે ભોજન કરવા બેસે ત્યારે બારણા બંધ કરીને બેસે નહિ પરંતુ ખુલ્લા રાખે, કારણ કે જિનેશ્વર મહારાજાઓએ શ્રાવકોને અનુકંપા કરવા માટે નિવારણ કરેલ નથી, માટે ભોજન કરવા બેસે ત્યારે દ્વાર ખુલ્લા હોવાથી ગમે તે ભિક્ષુક આવે તેને અનુકંપાથી શ્રાવકોએ કાંઈને કાંઈ આપવું જ જોઇયે અને તેમ કરવાથી શ્રાવકની અનુકંપા દેખાઈ આવે છે. વળી પણ ભગવતી સૂત્રોમાં પણ તુંગિયા નગરીના શ્રાવકોના વર્ણનના અધિકારને વિષે કહેલું છે કે अवगुंठिअदारा-सावआ सट्टा ભાવાર્થ : શ્રદ્ધાવાળા શ્રાવકો નિરંતર પોતાના બારણાને ખુલ્લા રાખનારા હોય છે. C( ભવ્ય શ્રાવક્તા ચાર લક્ષણો ૧. ભદ્રક પ્રકૃતિ-કૂડકપટ રહિત, સરલ સ્વભાવી, આચાર વિચાર વચન સરિખા રાખે તેવી સરલતા યુક્ત ૨ વિશેષ નિપુણમતિ, ગુણદોષ, હિતાહિત,ભક્ષ્યાભઢ્ય પેયાપેય ગમ્યાગમ્ય, કૃત્યાકૃત્ય ને બરાબર સમજવાની ચતુરાઈ યુક્ત ૩. ન્યાગ માર્ગની રૂચી, અન્યાયઅનીતિ ત્યાગ કરવા પૂર્વક નીતિને સેવનાર. ૪ જિનવચનને વિષે સ્થિર દ્રઢતાથી કરેલ પ્રતિજ્ઞાને નિર્વાહનાર ધર્મને વિષેદઢતા ધારણ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરનાર. આ ચારે ઉત્તમ શ્રાવકના લક્ષણો છે. સ્વામિભાઈની ભક્તિ વિષે મેઘનાદનું દૃષ્ટાંત આ પૃથ્વી તલને વિષે ભૂમિના અલંકારભૂત પર્વતોની શ્રેણિના સમાન મહાન જૈન પ્રાસાદો વડે કરી વિભૂષિત, ધન, ધાન્ય મણિ, મૌક્તિક અને વિશિષ્ટ વસ્ત્રો વડે કરી સંપૂર્ણ અને ખાસ વર્ણન કરવા લાયક ક્ષિતિપ્રતિષ્ઠિત નામનુંનગર હતું, તે નગરમાં ગુણ ગ્રામરૂપી મણિયોના નિઘાન સમાન મેઘનાદ નામનો રાજા વાસ કરતો હતો તે ન્યાયનીતિ વડે શાન્તિથી પ્રજાનું પાલન કરતો હતો. આ રાજા ઉપર કોઇ દેવ તુષ્ટમાન થયો અને કામિત સિદ્ધિ આપનાર એક કચોલું આપ્યું, તેકચોલાના પ્રતાપે સુવર્ણ, મણિ, માણિકય,હીરો, મૌકિતક, હીરાગલ વસ્ત્ર, ચંદન, બરાસ, અધર, કસ્તુરી વિગેરે માન રહિત તે પામ્યો, સુદૃઢ સમ્યકત્વ રૂપી કલ્પ વૃક્ષના ફલિતભૂત થવાથી તેમના સુખરૂપી અમૃતના સ્વાદ સમાન દિવ્ય ભોગફળને રાજા પામ્યોદેવતાઇ કચોલાના પ્રભાવથી મનુષ્યને વિષે પણ આ રાજા દેવતાઇ દાન લોકોને આપવા માંડયો તેનું કારણ પૂર્વે ઉપાર્જન કરેલો પુન્યનો જ પ્રભાવ જાણવો. રાજા પોતાના શરીરના તેજના પિંડ સમાન નિરંતર દસ કોટી સુવર્ણના ટુકડાનું દાન દેવા માંડયો હજારો જિનેશ્વર મહારાજના પ્રાસાદો તેણે કરાવ્યા,તે જાણે સાક્ષાત્ મૂર્તિમાન તેની કીર્તિના સ્તંભરૂપ હોયની શું ? તે પ્રાસાદને વિષે શ્રેષ્ઠ વર્ણવાળીમણિમય અને સુવર્ણથી ઘડેલી લાખો પ્રતિમાઓ હતી તે પ્રતિમાનીસદેશ દુનિયામાં બીજી પ્રતિમાજીઓ ન હોતી. એવી સર્વે તીર્થંકરોની સ્વ વર્ષાંકિત અને કાન્તિના પ્રાગ્માર વાળી પ્રતિમાઓને રાજાએ સ્થાપન કરી. તે જિનેમંદિરોને વિષે રાજા જાણે પોતાના પૂર્વ ભવના ૧૦ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પાપ મેલને ધોતો હોયની શું ? એવી રીતે નિરંતર સ્નાત્ર મહોત્સવ કરવા લાગ્યો, જાણે નરરત્ન પ્રવૃત્યાદિકને દેખાડતો હોયની શું? તેમ પ્રતિવર્ષ તીર્થયાત્રા અને રથયાત્રાને પ્રવર્તાવવા લાગ્યો. ઋણ માફ કરીને તથા દ્રવ્યાદિકના દાનને આધાર પૂર્વક કરીને તેમણે પોતાના લાખો સાધર્મી ભાઈઓને કોટયાધિપતિ બનાવી દીધા અને નિરંતર બે વાર પ્રતિક્રમણ ત્રણ વાર ત્રિસંધ્યા પરમાત્માનું પૂજન પર્વતિથિને વિષે પૌષધ તેમજ ઉપવાસ કરવા માંડયો, ત્રણ હજાર રાજાઓને અત્યંત સંપ્રીતિના કારણભૂત તેમજ સંસાર સાગરથી તારનાર પારણું કરાવવા માંડ્યો, પ્રતિદિવસ લક્ષ પ્રમાણવાળા શ્રાવકોને રાજા આનંદથી ભોજન કરાવવા માંડયો તે બુદ્ધિમાન રાજા નિરંતર શ્રી સંઘને શીરોદક સમાન વસ્ત્રો વડે અને સુવર્ણ મણિમય આભૂષણ વડે પહેરામણી કરવા લાગ્યો. ત્રીશ હજાર ઘોડા રથો હજારો હાથીયો તેમજ કોટી પાળા તથા મસ્તકે અભિષેક કરેલા હજાર તેજસ્વી રાજા જેની સેવા કરે છે. એવોરાજા તે તમામનું પ્રભુપણું પાળતો અને ઇંદ્રની સાથે પણ સ્પર્ધા કરતો એક લાખ વર્ષ વ્યતીત કરવા ભાગ્યશાળી થયો. અન્યદા પ્રસ્તાવ પાર્શ્વદેવ નામના જ્ઞાનીને વંદન કરવાને માટે રાજા ગયો. અને તેમના વચનામૃતનું પાન કરવા લાગ્યો. જ્ઞાની મહારાજા કહેવા લાગ્યા કે હે ભવ્યો ! મનુષ્યપણું પામીને નિરમલ રત્નત્રયી ઉપાર્જન કરવાને માટે આળસને ધારણ કરો નહિ. ત્યારબાદ દેશના શાન્ત થયા પછી જ્ઞાનનિધિ ગુરૂ મહારાજને રાજાએ પૂછયું કે હે ભગવન્! પૂર્વભવને વિષે મેં એવું શું પુણ્યકર્મ કર્યું, કે દેવભૂમિના સહોદર સમાન સર્વ કામિતને આપનાર દુર્લભ એવા મણિયાના કચોલાને કયા કારણોથી અને કેવા પુન્યોદયથી હું પામેલો છું ? ૧૧ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તે સાંભળી ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે હે વત્સ ! તું સાંભલ સૂર્યપુર નામના નગરને વિષે એક વણિક રહેતો હતો. તે મૂઢ આત્માનો ધણી હતો, અને ભારને વહન કરનારો તેમજ પોટલાને ઉચકનારો હતો, નિરંતર ખીચડીને એક જ વાર ખાતો હતો, એક જ જાડું લંગડું પાંચ વર્ષ સુધી પહેરી પોતાના નિર્વાહન ચલાવતો હતો, તે ધર્મને જાણતો ન હતો કર્તવ્યો વિસારી દઈ પર્વના દિવસોનું પણ સ્મરણ કરતો ન હોતો, જો હું મારા સ્વજન વર્ગને મળીશ તો મારે પૈસાનો વ્યય કરવો પડશે. એવું જાણી કદાપિ કાળે તેમને મળતો નહોતો, તેમજ જિનેશ્વર મહારાજના મંદિરે પણ જતો નહોતો. આવી રીતે પૈસા મેળવવાના એક જ ધ્યાનથી તેણે એકલાખ દ્રમ્પ ઉપાર્જન કર્યા, ત્યારબાદ તેને પુત્ર થયો, તેને પોતાના સમાન ગુણવાળો દેખીને તે હર્ષ પામ્યો, અને વિચાર કરે છે કે ભવિષ્યમાં આ મારો પુત્ર પૂર્વજોનો ઉદ્ધારક થશે, તેથી મરણ સમયે તેણે પોતાના પુત્રને કહ્યું કે હે વત્સ ! મેં મહામહેનતે ઉપાર્જન કરેલ લાખ દ્રમ્મને બરાબર વિધિપૂર્વક ભૂમિને વિષે સ્થાપન કરવા-દાટવા. આવું સાંભળી તેણે પણ કબુલ કર્યું અને પિતાની હિત શિક્ષાને માની લીધી. ત્યારબાદ તેનો પિતા મરણ પામ્યો. પછી લાખ દ્રમ્પને ભૂમિમાં દાટીને વિશેષઉદ્યમ કરી બે લાખ દ્રમ્પને ઉપાર્જન કર્યા તેણે મરતી વખતે પોતાના પુત્રને તે બે લાખ દ્રમ્મ દાટવાનું કહ્યું અને પુત્ર અંગીકાર કરવાથી તે પણ મરણ પામ્યો, ત્યારબાદ બીજા બે લાખ દ્રમ્મ પણ ભૂમિને વિષેદાટીને તે પણ ભારને વહન કરીને લોભથી પૈસા ઉપાર્જન કરવા લાગ્યો તેને ધર્મકર્મને વિષે તત્પર અને સ્વભાવથી જ ઉદારશીયલ અલંકાર વડે ભૂષિત પતિઆજ્ઞાનુવર્તિની ધન્યાનામની સ્ત્રી હતી. તેણીએ એકદા પ્રસ્તાવ અવસર પામીને કહ્યું ૧૨ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કે હે સ્વામિન્ ! લોભ વડે કરીને પરાભવ પમાય છે અને તેથી જ તું રાત્રિદિવસ ભારને જ વહન કર્યા કરે છે. તારા ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય તો ભૂમિને વિષેદાટેલું છે, છતાં પણ તું તેનો ઉપયોગ નહિ કરતાં, ભોગ્ય ધનને વ્યર્થ ગુમાવી શા માટે કષ્ટ કરે છે? તારા પૂર્વજો તો ત્રણ લાખ દ્રમ્મને મુકીને ગયા.તેણે તેમાંથી શું સાધ્યું? અને તું પણ આ વૈભવને મુકીને જઇશ, માટે તારા જિવિતવ્યને ધિક્કાર છે ! આ પ્રકારના પોતાની સ્ત્રીનાં વચનો સાંભળી ખેદ પામેલાને ફરીથી તેની સ્ત્રીએ કહ્યું કે-તું નિસાસો શાને માટે નાંખે છે? શું નિધાનનું ધન તારું નષ્ટ થઈ ગયું? અગર તે કંઈ લોભ કરીને વ્યાપાર કરવાથી તે તારૂં ધન ખોઈ નાખ્યું છે ? એટલે તેના સ્વામી ધનરાજ બોલ્યો કે – હે મુગ્ધ ! હે ભોળી ! ધનથી લોકોમાં પૂજા પાત્રથવાય છે, ધનથી જગતમાં મિત્રાઇ થાય છે, તો મરણ પામેલાની સદશ નિર્ધન પુરુષ વડે કરીને શું ? આજે તે ઘરમાં ભિક્ષા માગવા આવેલા બ્રાહ્મણને ચણાની મુઠી આપી તેથી હું મારા દિલમાં બહુજ દુભા છું. ત્યારબાદ પતિના ચિત્તને અનુસરનારી તેણીએ કહ્યું કે નહિ આપું. પરંતુપૈસાના વ્યય વિના પણ તું કાંઈ ધર્મ કરણીને કર, તું જગતના બંધવ એવા જિનેશ્વર મહારાજને નમસ્કાર કર, તું સુસાધુને વંદના કર, તારૂં મન નિર્મલ કરી સાધુ પાસે જઈને ધર્મ શ્રવણ કર.હે નાથ ! બન્ને પ્રકારે અનર્થ કરનાર એવા પૈસાના અંદર લોભી થઈ, તું બન્ને લોકને વિષે હિત કરનાર ધર્મને વિષે શા માટે તારી બુદ્ધિને જોડતો નથી ? આવા પ્રકારના પોતાની સ્ત્રીના વચનને સાંભળીને, કાંઈક તેની વાણી પ્રમાણભૂત માનીને તે પોતાની સ્ત્રી પ્રત્યે કહેવા લાગ્યો. મુનિયોને હું નમસ્કાર નહિ કરું, કારણ કે મને આંગળી વડે ૧૩. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સ્વર્ગને દેખાડી, બાળકનાપેઠે તે ઠગી લેશે, અને તેઓ કહેશે કે-કલ્યાણ અને મહાકલ્યાણ કરવામાં કારણભૂત તું પ્રાણીવર્ગને દાન દે, કારણ કે તે દાન સ્વર્ગ અને અપવર્ગ એટલે મુક્ત આપનાર થશે. વળી જિનાલયને વિષે રહેલા જિનેશ્વર મહારાજનું પુજન કર ભાગ્ય વડે કરી સભ્યભાવને પામેલા ગુરુ મહારાજને પણ તું પ્રતિલાભ માનરહિત ધન ખર્ચીને પણ પ્રાણીયોને તું અભયદાન આપ. લોકોને વિષે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે જિનેશ્વર મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ, વિવેક થઈ. તું તીર્થને વિષે જા અને ધન ખર્ચા તારા આત્માને પવિત્ર કર. જિનેશ્વર મહારાજના ગુણગ્રામ કરનાર સાધર્મી ભાઈઓને તું તારું દ્રવ્ય પુન્યાર્થે આપ. આવી રીતે વંદના કરવા ગયેલ મને કહીને મુનિયો મહામહેનતે ઉપાર્જન કરેલી લક્ષ્મી ત્યજાવી દેશે, માટે મારો પ્રાણ જાય તો પણ સાધુ પાસે તો જવાનો જ નથી, પરંતુ આજથી તારા વચનને પ્રમાણ ગણી જિનેશ્વર મહારાજને વંદન કરવાનો નિયમ હું અંગીકાર કરૂ છું. જરૂર રોજજૈન મંદિરે દર્શન કરવા જઇશ. આવા પ્રકારના નિયમની સાથે જ તે પણ માણસે બોલિબીજને પ્રાપ્ત કર્યું અને તે મહાન પુન્યના કારણભૂત થયું ત્યાર થકીજ તેની સ્ત્રી તેના ભવને ધન્ય માનવા લાગી અને વિચારે છે કે હવે મારો સ્વામી કંઈક પુન્ય શાળી થશે નિરંતર પોતાના નિયમ પ્રમાણે જિનેશ્વર ભગવાનને નમસ્કાર કર્યા પછી જ ખાય છે, એકદા સૂર્ય મસ્તકે આવ્યા બાદ એટલે બાર વાગ્યેસ્કંધ થકી પોટલું ઉતારીને પગ ધોયા વિનાજ પોતાના ઘરને વિષે પેઠો, કારણ કે પગ ધોવે તો ફોગટપાણીનો વ્યય થાય એવા હેતુથી પગ ધોયા નહિ. ત્યારબાદ તેની સ્ત્રીએ ખીચડી અને તેલ પીરસ્યું તે તેલને પોતાના હાથથી ઉપર ઉપરથી લુછી નાખીને લેવામાં ખીચડીનો કોળીયો હાથમાં લે છે તેવામાં પોતાનો ૧૪ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નિયમ સ્મરણ માં આવવાથી તેણે સ્ત્રીને કહ્યું કે આજે મેં ભગવાનને વંદન કરેલ નથી, તેમજ ભગવાનને વંદન કરવાનો મારો નિયમ છે, માટે હાથને વિષે ખીચડીનો કોળીયો રહેલ છે તેને લુગડાથી ઢાંકીને અને જિનેશ્વર મહારાજને વંદન કરીને પણ મારો નિયમ સાચવવો જોઈએ આવા પ્રકારના પોતાના સ્વામીના વચન સાંભળીને તે સ્ત્રી બોલી કે હે પ્રિય ! એકજવાર અરિહંત મહારાજને નમસ્કાર કરવાથી લાખો ભવના કરેલા પાપ કર્મનો ઘાત કરનાર થાય છે. અને પોતાના નિયમમાં જે દઢપણું છે તે અનંતા પાપકર્મને ક્ષય કરવાને માટે સમર્થમાન છે. ત્યારબાદ સ્ત્રીએ ચિંતવ્યું કે આજે મને જિનેશ્વર મહારાજના પ્રસાદથી ઉત્તમોત્તમ સ્વપ્ર આવેલ છે, તેના અનુમાનથી હું જાણું છું કે અધિષ્ઠાયક દેવ આજે જરૂર પ્રસન્ન થશે, અને પ્રત્યક્ષ થઈને વર આપશે. આવી ચિંતવના ચિત્તને વિષે કરીને સ્ત્રીએ કહ્યું સ્વામિન્ ! આજે તું દર્શન કરવા જાય છે ત્યાં તેનેકદાપિ દેવ દર્શન આપે અને કંઈ વર માગવાનું કહે તો તું મને પુછીને વર માગને પરંતુ તારી બુદ્ધિ વડે કરીને માગીશ નહિ, આવી રીતે બુદ્ધિનીનિધાન તેની સ્ત્રીએ પોતાની પંડિતાઈ બુદ્ધિ વડે કરીને પોતાના સ્વામીને કહ્યું. તે પણ પોતાની સ્ત્રીનું વચન માન્ય કરીને જૈન મંદિર ગયો, અને જેવો જિનેશ્વર મહારાજને નમસ્કાર કરે છે, તેવો જ અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થઈને કહે છે કે વર માગ. જિનેશ્વર મહારાજની તે ભક્તિ કરી છે, તેથી તારા ઉપર તુષ્ટમાન થયો છું. અધિષ્ઠાયકજીનું આવુ વચન સાંભળી તે બોલ્યો કે હે દેવ ! ક્ષણ માત્ર વિલંબ કરો કે હું ઘરે જઈને આવું. એમ કહી ઘરે ગયો અને બૈરીને દેવ પ્રસન્ન થયાની વાત કરી તેથી તે ઘણા હર્ષ સમૂહને પામી, અને બોલી કે હે કાન્ત ! આજે તારો મનોરથ રૂપી વૃક્ષ નાના પ્રકારના ફળોની પેઠે ફળીભૂત For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ થયો. તે આટલા દિવસ દુઃખ વેઠયું, તે દુ:ખ તારૂં અને મારૂં પણ આજથી ગયું, માટે હે નાથ ! તું જૈન મંદિરે જા, અને વર આપનાર દેવને કહે કે હે દેવ સર્વ ! મારા પાપ રૂપી મહે૨ગીરોને તું સર્વથા પ્રકારે દુર કર. આવી રીતે યાચના કર. ત્યારબાદ સ્ત્રીના વચનથી તેણે જૈનમંદિરે જઇને દેવના પાસે તે જ પ્રકારે યાચના કરવાથી અધિષ્ઠાયકદેવે કહ્યુંકે તારું ઇચ્છિત કાર્ય થશે. આવી રીતે કહી દેવ અંતર્ધ્યાન થયા બાદ ઘરે આવ્યો, અને આવતાંની સાથે જ વિવેક પ્રગટ થવાથી બોલ્યો કે હે પ્રિયા ! પાણી લાવ,કારણ કે હાથ પગ ધોયા વિના ભોજન કરવું તે સારું નહિ, તુરત તેની સ્ત્રીએ પાણી આપવાથી હાથ, પગ ધોઇ તે ભોજન કરવાબેઠો. ત્યારબાદ તેની સ્ત્રીને ચિંતવના કરી કે મારા સ્વામીને આજે વિવેકનો અંકુરો ફુટવાથી હાથપગ ધોઇને ભોજન કરવા બેઠો,તેથી હવે પછી દાનાંતરાય કર્મ અને ભોગાંતરાય કર્મ શરીર થકી પાપરૂપી પહેરીગરોના નષ્ટ થવા થકી નાશથશે,હવે પછી મારો ભર્તાર ત્યાગ ભોગી થશે, આવુ ચિંતવન કરી આનંદ પામી. બીજે દિવસે સ્વયમેવ સ્નાન કરીકેસર,ચંદન, બરાસ, કસ્તુરી,અગર, પ,દીપ નૈવેદ્ય, અક્ષત, પુષ્પો લઇને ભગવાનને પૂજ્યા બાદ પવિત્ર થઇ ભોજન કર્યું. અનુક્રમે શુદ્ધ દેવગુરુ ધર્મને ઓળખી પીછાણી તેનો શુદ્ધ પ્રેમી થઇ,તેણે રત્નત્રયીને વિષે દૃઢ શ્રદ્ધાને ધારણ કરી અત્યંત હર્ષિત થઇ શાન્તિથી ઉપરોક્ત રત્નત્રયીનું આરાધન કરવા માંડયુ ત્યારબાદ પોતાના પૂર્વજોન ભૂમિને વિષે દાટેલ ત્રણ લાખ દ્રવને કાઢીને તેને પુન્યમાર્ગે ખર્ચી દઇનેતે પુન્યાત્માએ દક્ષતાથી પોતાનો પુન્ય ખજાનો પૂરણ કર્યોતેના ઘરને વિષે ઋદ્ધિ અને ધર્મને વિષે બુદ્ધિ તેની વૃદ્ધિ સ્પર્ધાથી વૃદ્ધિ પામવા માંડી, અને ૧૬ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ અભંગુર ભાગ્યોનો અંકુરો તેને પ્રાદુર્ભાવને પામ્યો. લોકોને વિષે કહ્યું છે કે તેની લક્ષ્મી કોણ માત્ર છે? કે જે લક્ષ્મી બીજા પ્રાણીઓના ઉપભોગને વિષે ન આવે, એમ જાણી તામ્રમય અને રૂપામય ભાજનો બનાવી બીજાને આપવા માંડયો. તેના હૃદય ભુવનમાં વિવેક રૂપી દીપકના પ્રકાશયુક્ત સમ્યકત્વરૂપી દીપક પ્રકાશિત તળાથી એવા કોઈપણ ધર્મ ગુણોન હતા કે જે ગુણો આને વિષે પ્રકાશિત નહિ થાય હોય. તેની લક્ષ્મી દાન આપવાથી, મતિ પૈર્યને ધારણ કરવાથી મુખ સત્ય વાણી ઉચ્ચારવાથી શોભા યુક્ત થયું, અગર આને વિષે આશ્ચર્ય શું છે? વિવેક તે આ સર્વનું ભૂષણ છે. તે જિનેશ્વર મહારાજની પૂજા કર્યા પછી જ ભોજન કરવા માંડ્યો, અને અતિથિયોને પણ ભોજન આપવા લાગ્યો. મુનિયોને પણ લાડુ તથા પ્રાસુક અન્નપાન દેવા લાગ્યો. ત્યાં તેણે જે પુન્યકર્મ કર્યું તેની અનુમોદના તેની સ્ત્રીએ પણ કરી તેથી તે પુન્યના પ્રભાવે બન્ની ગતિ તુ સાંભળ. ધનરાજનો જીવ તું થયો અને ધન્યા જે તારી સ્ત્રી હતી તેનો જીવ અહીં પણતારી રાણી મદનમંજરી નામની થઇ,તારા સમ્યગદર્શનના મહાભ્યથી કામિત ફળને આપનાર આ કચોળું હે મેઘનાદ રાજા ! તને દેતતાએ આપેલું છે. આવા પ્રકારના ગુરૂના વાક્યને શ્રવણ કરીને ઘરે જઈને સંપૂર્ણ દિવ્ય ભોગરૂપ સુખસાગરમાં મગ્ન થયેલા તેણે પ્રભુતાયુક્ત થઈ પ્રભુનું ન્યાયથી પ્રતિપાલન કરી એક લાખ વર્ષવ્યતીત કર્યા અનુક્રમે ભુક્ત ભોગી થઇ, પોતાના પુત્રને રાજયરિદ્ધિ આપી વૈરાગ્ય પંગિત થઈ. ગુરુ પાસે જઈ રાણીના સાથે રાજાએ દીક્ષા લીધી અને તપને તપીને કર્મમેલને ત્યાગ કરી કેવળજ્ઞાન મેળવી મુક્તિને વિષે ગયો. આ ઉપરથી વિચારવાનું એ છે કે ચાલુ કાળને વિષે કેટલાએક જીવો લક્ષ્મીની M૧૭ ૧૭ ~ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ લાલસામાંજ રાત્રિ દિવસ રચ્યા પચ્યા રહી ધર્મ કરણીને ધક્કો મારી પાપથી પોતાના પિંડનું પોષણ કરે છે. પોતે લક્ષ્મી વાપરતા નથી. બીજાને વાપરવાની ના કહી કુબુદ્ધિ આપે છે અને જે વાપરે છે અઘર વપરાવે છે. તેના ઉપર ઝેર, વેર, ઈર્ષા, પ્રદેશ ખેદ કરે છે. તેઓ ભારે કર્મી થઈ દીર્ઘકાળ સુધી સંસારને વિષે ભ્રમણ કર્યાકરે છે, માટે જેને સુખી થવાની ઇચ્છા હોય તેણે મેઘનાદની પેઠે દેવ ગુરુ ધર્મની ભક્તિ સાથે સાત ક્ષેત્રમાં પોતાનું દ્રવ્ય વાપરવા ઉજમાળ થવું, અને ધર્મકાર્યમાં અંતરાય કરવો નહિ જુના પાના ઉપરથી ઉતારો (વર્તમાનકાળના શ્રાવકના ૨૧ ગુણો) ૧ ઉદ્ધત વંદણિયા ૨. ફોગટ ફુલણીયા૩. વાત બનાવણિયા ૪. દ્રગ ડોલણીયા ૫. માથા ઉકાળણીયા ૬. સીસ ચડાવણીયા ૭. કાન ફોડણીયા ૮ ડોળા ચડાવણિયા ૯. પ્રશ્ન પૂછણિયા ૧૦. અસત્ય ચાલણિયા ૧૧. અરવલી ફેરણીયા ૧૨. ટીકા કાઢણીયા ૧૩. કાન ફુકણિયા ૧૪. આંખમારણિયા ૧૫. ભૂમિ રૂંધણિયા ૧૬. વિષ ઉડાવણિયા ૧૭. પૂંઠ કણિયા ૧૮. આદેશ માગણિયા ૧૯. નિંદા કરણિયા. ૨૦. છિદ્ર જોવણિયા ૨૧. ખલ્લ ગાલણીયા. દેવદ્રવ્યનો વહીવટ ક્રનાર કોણ ? ) अहिगारीय गिहथ्थो,सुह सयणो वित्तमं जो उ कुलजो । अखुद्दो धिई बलिउ, मइमं तह धम्मरागीय ॥१॥ गुरुपूजा करण रुइ, सुस्सूसाइ गुण संगउ चेव । णायाहिगय विहाणस्स, धणियमाणापहाणो य॥२॥ ભાવાર્થ : ચૈત્ય દ્રવ્ય વૃદ્ધિ કરવાને માટે અર્થાત્ દેવદ્રવ્ય વૃદ્ધિ ૧૮ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરવાને માટે જેમનો કુટુંબ વર્ગ સાનુકૂલ રીતે મદદગાર હોય છે. એટલે અનુકૂલ કુટુંબાદિ યુક્ત (૧) તથા ધનવાન એટલે સન્માર્ગને વિષે પ્રવર્તમાન થઈ સવ્યાપાર વડે કરી, ઉપાર્જન કરેલ ન્યાય દ્રવ્યવાળો (૨) રાજાને પણ સત્કાર કરવા યોગ્ય એટલે જેમના ઉત્તમમાં ઉત્તમ સદ્ધર્તનના આચરણ થકી રાજા પણ રંજીત થઈ અત્યંત સત્કાર-સન્માન કરે છે. તેથી શત્રુઓ થકી પણ પરાબળ નહિ પામનાર (૩) ઉત્તમ કુલને વિષે ઉત્પન્ન થયેલો અર્થાત્ ઉત્તમ કુલને વિષે ઉત્પન્ન થવાથી કુલની પણાની વિશેષે કરી વૃદ્ધિ કરી પોતાની કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરનાર એવો (૪) અક્ષુદ્ર એટલે શુદ્રતા રહિત તેમજ દાન દેવાને વિષે તત્પર એવો (૫) વૈર્યબલયુક્ત એટલે ધીરવીરપણાને ધારણ કરી પોતાના ચિત્તનું સમાધાન કરવાને સમર્થ (૬) પ્રશસ્ત બુદ્ધિવાળો (૭) વીતરાગ મહારાજની આજ્ઞાનું પ્રતિપાલન કરવામાં પ્રધાનપદ અંગીકાર કરનાર એવો (૮) ધર્મને વિષે એકાંત આસકત એવો (૯) ગુરૂ ભક્તિ કરવામાં રુચિવાળો એટલે પૂજનીય જનસમુદાયની સેવા કરવામાં તત્પર એવો (૧૦) શુશ્રષાદિ બુદ્ધિના અષ્ટ ગુણસંપન્ન તેમજ વિવેક સંયુક્ત એવો (૧૧) ઉત્તમ બુદ્ધિવાળો એવો (૧૨) અર્થાત્ ઉપરોક્ત ગુણોએ કરી સંયુક્ત સુશોભિત એવો જે ગૃહસ્થ હોય તેજ ગૃહસ્થને શાસ્ત્રકાર મહારાજાએ દેવદ્રવ્ય સાચવવાનો રક્ષણ કરવાનો અધિકારી રહેલો છે, કારણ કે ઉપરોક્ત ગુણ સંયુક્ત શ્રદ્ધાળુ ગુહસ્થથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ સંબંધીનો વ્યવહાર પુણ્યાનુબંધિ મહાન શુભ ફલને આપનારો થઈ શકે છે. यदुक्तं सिद्धांते जिणपव्वयणवुढिकरं, पभावगं नाणदंसणगुणाणं । वढ्तो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१॥ ૧૯) For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભાવાર્થ : જિન પ્રવચનની વૃદ્ધિ કરનારા તથા જ્ઞાન દર્શન ગુણોનો પ્રભાવક એવો ઉત્તમ ભવ્ય જીવજ જિનેશ્વર મહારાજાના દ્રવ્યની અર્થાત્ દેવદ્રવ્યની વૃદ્ધિને કરે છે તે જીવ તીર્થંકર પદને પામે जिणपव्वयण वुढिकरं पभावगं नाणदंसण गुणाणं । भक्खंतो जिणदव्वं, अणंत संसारिओ होइ ॥३॥ ભાવાર્થ : જિન પ્રવચનની વૃદ્ધિનો કરનાર અને જ્ઞાન દર્શન ગુણોનો પ્રભાવક છતાં પણ જે માણસ દેવ દ્રવ્યના ભક્ષણને કરે છે તે અનંત સંસારી થાય છે. આવી રીતે દેવ દ્રવ્ય રક્ષણ કરવાથી લાભ અને ભક્ષણ કરવાથી અનંત સંસાર ઉપાર્જન થાય છે. એ પ્રકારનો ભય બતાવ્યા છતાં પણ કેટલાએક દેવ દ્રવ્યના વહીવટ કરનારાઓ આધુનિક સમયમાં દેવદ્રવ્યની અનેક પ્રકારે ઉપેક્ષા કરે છે તેથી તે પાપ કર્મોથી લેપાય છે ને ડૂબે છે. भक्खेइ जो उव्वेख्खेइ, जिणदव्वं तु सावउ । पन्नाहीणो भवेज्जीवो, लीप्पइ पावकम्मणा ॥४॥ ભાવાર્થ : જે શ્રાવક દેવ દ્રવ્યનું ભક્ષણ કરે છે તથા દેવદ્રવ્યની સંભાળ નહિ કરતાં ઉવેખી મૂકે છે તે શ્રાવક બુદ્ધિહીન થાય છે તેમ જ પાપ કર્મ વડે લેપાય છે. ૪. शत्रुजयमाहात्म्येऽपि देवद्रव्यं गुरुद्रव्यं ,दहेदा सप्तमं कुलं । अंगालमिव तत् स्पृष्टं, युज्यते न हि धीमतां ॥११. ભાવાર્થ : દેવદ્રવ્ય અને ગુરુ દ્રવ્યને ગ્રહણ કરવાથી આસમતાત (ચારે બાજુથી એકી સાથે) સાત કુળને બાળે છે, તે કારણ માટે (૨૦) For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ બદ્ધિમંત મહાનુભાવોને અંગારાની પેઠેતેમને સ્પર્શ કરવો લાયક નથી. तथा दिग्पट ग्रंथेऽपि वरं हालाहलादीनां, भक्षणं क्षणदुःखदं । निर्माल्य भक्षणं नैव,दुःखदं जन्म जन्मनि ॥१॥ ભાવાર્થ : ક્ષણ માત્ર દુઃખને આપનાર હાલાહલાદિ ઝેરનું ભક્ષણ કરવું સારું, પરંતુ જન્મોજન્મને વિષેદુઃખ આપનાર નિર્માલ્યનું ભક્ષણ કરવું સારું નથી. वरदावानले पातः क्षुधया वा भृतिर्वरं । मूर्ध्नि वा पतितं वजं, न तु देवस्य भक्षणं ॥१॥ ભાવાર્થ દાવાનલને વિષે ઝપાપાત કરવો સારો તથા સુધાવડે કરી મરણ પામવું સારું તેમજ મસ્તકને વિષે વજ પડે તે સારું પરંતુ દેવદ્રવ્યનું ભક્ષણ કરવું સારૂ નથી. उक्तं आगमे मुल्लं विणा जिणाणं, उवगरणं चमरछत्तकलसाइं । जो वावरेइ मूढो, नियकज्जे सो हवइ दुहिओ ॥१॥ ભાવાર્થ : જે મૂઢ માણસ મૂલ્ય આપ્યા સિવાય પોતાના કાર્યને વિષે જિનેશ્વર મહારાજાના ચામર છત્ર કલશાદિક ઉપકરણોને વાપરે છે તે દુઃખી થાય છે. - ૩i ઋગ્રન્થउम्मग्ग देसणा मग्गम नासणा देवदब्वहरणेहिं । दंसणमोहं जिणमुणि चेइय संघाइ पडिणीओ॥१॥ ભાવાર્થ : જે માણસ ઉન્માર્ગનો ઉપદેશ કરે તથા સન્માર્ગનો નાશ કરે તથા દેવદ્રવ્યને હરણકરે,તેમજ જિન, મુનિ, ચૈત્ય અનેસંધાદિક વિગેરેના સાથે શત્રુપણું ધારણ કરે તે માણસ દર્શન M૨૧) For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મોહનીય કર્મને બાંધે છે. तथा निशीथचूर्णी तत्थ ईसणमोहं अरिहंत पडिणीययाए एवं सिद्ध चेइय तवस्सि । सुअ धम्म संघस्स य पडिणीयत्तं करंतो ॥ दंसणमोहं बंधइत्तिભાવાર્થ : અરિહંત મહારાજાનું પ્રત્યનીકપણું શત્રુપણું કરવાથી તથા સિદ્ધ ચૈત્ય મુનિ, શ્રતધર્મ તથા સંઘનું પ્રયત્નીકપણું કરવાથી માણસ દર્શન મોહનીય કર્મને બાંધે છે. तथा उक्तं च वसुदेव हिंडौजेण चेइदव्वं विणासि तेण जिनबिंब पूआ दंसाणणंदित हिययाणं भव सिद्धियाणं सम्मदंसण सुअ ओहि मणपज्जव, केवलनाण निव्वाण लाभा पडिसिद्धा, जाय तप्पभवा सुर माणुस्स ऋद्धि जाय महिमागमस्स साहु जणाओ धम्मोवए सोवि तत्थणु सज्जणा य सावि पडिसिद्धा तओ दीहकाल ठितीयं दंसण मोहणिज्जं कम्मं निबंधइ असाय वेयणिज्जं चेति एवं ऋषिघातादावपि भाव्यम्| ભાવાર્થ : જેણે ચૈત્ય દ્રવ્યનો વિનાશ કરેલ છે તેણે જિન બિંબના પૂજા તથા દર્શનથી આનંદિત હૃદયવાળા ભવસિદ્ધિ જીવોને પ્રાપ્ત થનાર સમ્યગદર્શન, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવલજ્ઞાન તેમ જ નિર્વાણના પ્રાપ્ત થનારા લાભોને રોકી દીધેલા છે. તથા જિન ભક્તિથી પ્રાપ્ત થનારી, દેવ મનુષ્યની ઋદ્ધિનો તથા આગમના મહિમાનો તેમજ સાધુઓથી પ્રાપ્ત થનાર ધર્મોપદેશનો પણ આનુષંગિક પણે નિષેધ કરેલો છે અને તેથી કરીને તે જીવ દીર્ઘકાલ સ્થિતિ યુક્ત દર્શન mmmmmmmmmmmmmmmmm For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મોહનીય કર્મને બાંધે છે તેમ જ અશાતા વેદનીય કર્મને બાંધે છે તેવી જ રીતે મુનિઘાતાદિકને વિષે પણ જાણવું. (સાધારણ તથા જ્ઞાન દ્રવ્ય ઉપર ક્યા ) ભોગપુર નગરને વિષે ચોવીસ કોટી દ્રવ્યનો સ્વામી ધનાવહ નામનો શ્રેષ્ઠી હતો. ધનવતી નામની તેને સ્ત્રી હતી, અને તેણીને એક સાથે જન્મેલા કર્મસાર તથા પુન્યસાર નામના બે પુત્રો હતા. તે બંને પુત્રો બાબત પિતાએ નિમિત્તયાને પૂછયું કે આ બંને ભવિષ્યમાં કેવા થશે? નિમિત્તીયાએ ઉત્તર આપ્યોકે, કર્મસાર નિબુદ્ધિ, અજ્ઞાની વિપરીત બુદ્ધિવાળો, સમગ્ર ધન નાશ કરનારો, પૈસો ઉપાર્જન કરવામાં શક્તિહીન તથા બહુ કાળ દરિદ્રી રહેશે પરંતુ પુન્યસાર પણ પૂર્વે ઉપાર્જન કરેલા દ્રવ્યની હાનિ કરવાવાળો, અને દુઃખી થશે, પણ વ્યાપાર કર્મ કરવામાં કુશળ થશે. પુજયારે વિદ્યા ઉપાર્જન કરી, અને કર્મસારે બહુ ઉપાય પણ કિંચિત્ પણ જ્ઞાન મેળવ્યું નહિ, ફકત સામાન્ય રીતે વાંચવા લખવાની શક્તિ પણ મેળવી નહિ, કિં બહુના, સર્વથા પશુ જેવો રહ્યો, પાઠકેતેને ભણાવવાનું છોડી દીધું. ત્યારબાદ બંને યુવાન અવસ્થાને પામ્યા,માતા પિતાએ બંનેને કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું, ત્યારબાદ બંને ભાઈઓ અરસપરસ લડવા લાગ્યા, માતાપિતાએ બાર કોટી ધન આપી જુદા કર્યા અને માતા પિતાદીક્ષા લઈ સ્વર્ગે ગયા પછી સ્વજન વર્ગે વાર્યા છતાં પણ કર્મસારે એવો વ્યાપાર કર્યો કે સ્વલ્પકાળમાં જ બાર કોટી સુવર્ણ નાશ પામ્યું. અને પુન્યસારને ત્યાં ખાતર પડવાથી બાર કોટી સુવર્ણ નાશ પામ્યું, તેથી બંનેને દરિદ્રપણું પ્રાપ્ત થવાથી સ્વજન વર્ગે બંનેનો ત્યાગ કર્યો, સુધાથી પીડા પામનારીતે બંનેની સ્ત્રીઓ પણ પિયરમાં ચાલી ગઈ લોકોના તિરસ્કારથી લજ્જાવાળા એવા તે બંને જણા દેશાંતરમાં ગયા ૨૩. ભાગ-૨ ફમાં-૩ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ અને ત્યાં પણ પૃથફ પૃથક્ મહેશ્વર ગૃહ, બીજા ઉપાયના અભાવે ચાકરીયે રહ્યા. જેને ઘરે કર્મસાર રહેલો હતો, તે વ્યવહારી કૃપણ જુઠો વ્યવહાર કરનાર થતા પોતે બોલેલું પણ નહિ આપે તેવો હતો, અને માંગવા માંડે ત્યારે અમુક દિવસે આપીશ, એમ બોલી ઠગે, પણ કાંઇપણ આપે નહિ, આવી રીતે ઘણે દિવસે પણ એક પાઇ સરખી પણ કર્મસારને મળી નહિ. અને પુન્યસારે કાંઈક ઉપાર્જન કર્યા છતાં પણ ધૂર્તોયે તે છીનવી લીધું. એવી રીતે અન્ય અન્ય સ્થળે પણ મૃત્યપણાથી, ધાતુવાદથી, ખનિવાદથી સિદ્ધ રસાયણથી રોહણાચલ ગમનથી, મંત્રસાધનથી, રૂદંતીવેલના પ્રયોગથી કુબુદ્ધિથી, વિપરીત કરણથી અગ્યારવાર બહુ જ ઉપાયોથી કર્મસારે, તથા પુન્યસારે કદાચિત કાંઈ ઉપાર્જન કર્યા છતાં પણ તે ધન પ્રમાદથી બન્ને જણાયે ૧૧ વાર નષ્ટ કર્યું, ત્યારબાદ બન્ને ઉદ્વેગી થઈ વહાણે ચડયા પર દ્વિપે ગયા, અને સપ્રત્યયરત્ન દ્વિપની દેવી પાસે મરણનો નિશ્ચય કરી બેઠા. દેવીએ આઠમે ઉપવાસે તમારું ભાગ્ય નથી એમ કહ્યું એવું સાંભળી કર્મસાર ઉઠી ગયો, પણ પુન્યસારે એકવીસ ઉપવાસ કરવાથી દેવીયે ચિંતામણી રત્ન દીધું, તેથી કર્મસાર પશ્ચાતાપ કરે છે. અન્ય સાથે કહ્યું કે ફિકર ન કર, આનાથી તારી પણ સિદ્ધિ થશે, તેથી બન્નેને પ્રીતિ થઈ અને વહાણમાં બેઠાં અન્યદા પૂર્ણિમાના ચંદ્રનો ઉદય થયો, તેથી અભાગ્યના ઉદયે ચંદ્ર અને ચિંતામણીના સન્મુખ વારંવાર જોવાથી રત્ન સમુદ્રમાં પડયું, તેથી મૂછ પામ્યો બહુ દુખ ઉત્પન્ન થયું, અનુક્રમે નગરે ગયા, જ્ઞાની મહારાજ પધાર્યા ત્યારે પ્રશ્ન કર્યો, તેથી જ્ઞાની મહારાજ તેના પૂર્વભવોનેકહે છે – ચંદ્રપુર નગરને વિષે જીનદાસ અને જિનદત્ત નામના બે શ્રેષ્ઠીયો પરમ શ્રાવકો હતા. અન્યદા પ્રસ્તાવે ત્યાંના શ્રાવકોએજ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય બહુ ન ૨૪ ) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જ મેળવ્યું, અને તે બન્નેને રક્ષણ કરવા માટે આપ્યું તેનું બન્ને જણા સારી રીતે રક્ષણ કરે છે. અન્યદા જિનદત્તે પોતાના પુસ્તક માટે જોઇએ, તે લેખકપાસે લખાવ્યું, અને બીજા દ્રવ્યના અભાવથી આ પણ જ્ઞાન દ્રવ્યજ છે, જ્ઞાન સ્થાન છે. એમ ચિંતવી બાર દ્રમ લેખકને તેમાંથી આપ્યા તથા જિનદાસે સાધારણ દ્રવ્યના બાર દ્રમ સપ્તક્ષેત્રની યોગ્યતાથી આ શ્રાવકોને પણ યોગ્ય છે, અને હું પણ શ્રાવકજ છું એવું વિચારી બીજા દ્રવ્યના અભાવથી પોતાના ગાઢ કારણે બાર દ્રમ્પ વાપર્યા, આ દુષ્કર્મથી બન્ને જણા મરીને પહેલી નરકે ગયા. વેદાંતને વિષે કહેલું છે કે – प्रभास्वे मा मतिः कुर्यात्,प्राणेकंठगतैरपि ॥ अग्निदग्धाः प्ररोहन्ति प्रमादग्धा नरोहनत ॥१॥ ભાવાર્થ : કંઠે પ્રાણ આવેલા હોય તો પણ પ્રભાદ્રવ્યને ભક્ષણ કરવાની બુદ્ધિરાખવી નહિ કારણ કે અગ્નિથી બલેલા નવપલ્લવિત થાય છે. પણ પ્રભાસ્વથી બળેલા કદાપિ કાળે નરવલ્લવિતપણાને પામતા નથી પ્રભાસ્વ એટલે સાધારણ દ્રવ્ય તેનું ભ ણ કરવું નહિ. ત્યાંથી નીકળી બે ઇંદ્રિય સરિસૃપાદિક બને થયા ત્યાંથી મરીને બીજી નરકે ગયા ત્યાથી નીકળીને ગંધપક્ષીયો થયા ત્યાંથી મરીને ત્રીજી નરકે ગયા એવી રીતે એક એક ભવતિર્યંચનો અને નરકગતિનો કરી અનુક્રમે સાતમી નરકે ગયા ત્યારબાદ એ કેંદ્રિય બે ઇંદ્રીયતે ઇંદ્રિયચૌરિંદ્રિય પંચેન્દ્રિય વિગેરેમાં દસહજાર ભવોને વિષે જઈને બહુ જ દુઃખ પામ્યા. અનુક્રમે તમે થયા છો આ ભવમાં પણ બાર કોટી દ્રવ્ય ગુમાવ્યું બાર બાર વાર બહુ મહેનતે ઉપાર્જન કરેલુ ધન પણ તમોયે ગુમાવ્યું અને કર્મસાર ને જ્ઞાનદ્રવ્યના ભક્ષણથી અજ્ઞાનપણુ તેમજ દાસ્યાદિકના ૨૫ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ દુઃખોની પ્રાપ્તિ થઈ આવું ગુરૂમુખથી સાંભળવાથી બન્નેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારબાદ બાર બાર દ્રમના પ્રાયશ્ચિતપદે હજાર હજાર ગણું દ્રવ્ય ઉત્પન્ન થાય કે જ્ઞાન ખાતે તથા સાધારણ ખાતે તરત આપવું એવો નિયમ લીધો ત્યારબાદ બન્નેને પૂર્વકર્મનો ક્ષણ થવાથી બહુ ધન મળવા લાગ્યું. તેથી હજાર ગણુ આપ્યું અનુક્રમે બારબાર ક્રોડ સુવર્ણના ધણી થયા મોટા શ્રાવકો થયા. જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું રક્ષણ કરવા માંડયા ત્યારબાદ શ્રાવકપણે પાળી બંનેયે દીક્ષા લીધી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા જ્ઞાન દ્રવ્ય અને સાધારણદ્રવ્યનું રક્ષણ કરવાથી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. ચાલુ કાળમાં દેવદ્રવ્ય અને ધર્મદ્રવ્યને હોઈયાકરવાની જેમની ટેવ છે તેમણે આ દ્રષ્ટાંતને મનન કરી સમજવું જોઇએ. OT શ્રાવક્ષેને ઉપધાન ક્રવા વિષે ક્યાO ચર્માપુરી નગરીને વિષે પરમાહિત્ શ્રેષ્ઠીના બે પુત્રો ઋષભદત્તને જિનદત્ત નામના હતા. પિતાએ બન્નેને નવકાર મંત્ર ભણાવ્યા, જયારે તપ અને પૌષધ કરવા લાયક બને થયા ત્યારે પિતાએ કહ્યું કે હે પુત્રો ? એકાગ્ર ચિત્તથી સમ્યફ પ્રકારે સૂત્રના આરાધનને માટે ઉપધાન તપ કરો કહ્યું છે કે શ્રદ્ધાળુ જીવ વિધિપૂર્વક સદ્ધર્મ શક્તિ અનુસાર કરે અને દ્રવ્યાદિકનું નહિપણું છતાં પણ ધર્મકર્મમાં પક્ષપાત ધારણ કરે એટલે કેલક્ષ્મી રહિત હોય તો પણ ધર્મ કર્મ ચૂકે નહિ. કહ્યું છે કેઃ आसन्नसिद्धिआणं विहिपरिणामो उ होई सयाकालं । विहिचाउ अविहिभत्ती, अभव्वजिअ दुरभव्वाणं ॥१॥ ભાવાર્થ : નજીકમાં સિદ્ધિ વરનાર જીવોને સદાકાળ વિધિ પરિણામ હોય છે અને વિધિત્યાગ અને અવિધિએ ભક્ત અભવ્ય થતા દુર્ભવ્ય જીવોને હોય છે. ૨૬ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તે સાંભળી લઘુ (નાનો) છોકરી, મોટી બુદ્ધિવાળા વૈધે ઉપદેશ કરેલાની પેઠે આજ્ઞા માની આનંદથી મહામહોત્સવ પૂર્વક બહુમાનથી ઉપધાન વહન કરવા ઉજમાળ થયો અને ઉપધાનને યથાકથિત વહન કર્યા. મોટા છોકરાએ સંસારમાં વૃદ્ધ થઇને પૌષધ ઉપવાસાદિદુષ્કર્મ માની, નિર્ધ્વસ પરિણામી થઈ,લજ્જાને ત્યાગી, “પ્રથમથી જ હું અખ્ખલિતપણે ભણેલો છું.' હાલમાં વિધિ અનુષ્ઠાન કરવાથી શું ? દુષ્કરતપથી કાયશોષણ કરવાથી શું ફાયદો છે? એમ માની, ઉપધાન તપનો આદર ન કર્યો ઉપધાન તપ કરવા માટે માતા, પિતા, ભાઈ તેમજ કુટુંબી વર્ગે બહુ પ્રેરણા કર્યા છતા પણ ગળીયા બળદની પેઠે ઉપધાન વહન ન કર્યા.અહો ! અહો ! પ્રમાદ મદિરાથી અત્યંત ઘેરાયેલ એવા ધર્મિષ્ટ માણસોને પણ ધિક્કાર થાઓ કેસમ્યફ પ્રકારે ધર્મ વિધિને વિષે પંડિત પુરૂષો પણ અગ્નિથી બળેલાની પેઠે ઉપધાન તપની આરાધના કરવામાં ઉજમાળ થતા નથી. એવી રીતે શ્રાવક ધર્મનું આરાધન કરતાં છતાં પણ મોટા છોકરાએ ઉપધાન તપની અવહેલના કરવાથી અત્યંત ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. બન્ને જણા ધર્મ પાળી, પ્રથમ દેવલોકે દેવસુખ ભોગવી, ત્યાંથી અવી મહાવિદેહ ક્ષેત્રને વિષે શેઠીયાના કુળમાં યુગલપણે ઉત્પન્ન થયા. તેના દેવદત્ત નેગુરૂદત્ત એવાં નામ પાડયાં, તેમાં મોટો પૂર્વ કર્મના દોષથીત મૂર્ણ થયો. નાનો જ્ઞાની અને બુદ્ધિવાળો થયો. પિતાએ બન્નેને ઉપાધ્યાય પાસે ભણવા મૂક્યા. મોટાને ઉષ્ણ પાત્રમાં જેમ પાણીનું બિંદુ માત્ર પણ ન ટકે તેમ બહુ ઉપાયથી પણ કાષ્ટના પુતળાની પેઠે એક દસ્કત પણ ના આવડ્યો. તેમજ પિત્રાદિકે મંત્ર, તંત્ર જંત્ર ઔષધ,દેવતાનું આરાધન કરી પ્રશ્ન પૃચ્છા વિગેરે કરવા છતાં પણ નવકાર મંત્રનું એક પદ પણ ન આવડયું અને નાનો બુદ્ધિમાં ૨૭ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ બૃહસ્પતિ હોવાથી થોડા જ દિવસમાં સમગ્ર શાસ્ત્રનો પારગામી થઈ સમ્યક પ્રકારે શ્રાવક ધર્મની સમગ્ર વિધિને શિખવા વાળો થઈ જૈન શાસનમાં અત્યંત કુશલ થયો.જ્ઞાન આરાધન અને વિરાધકપણાના વિપાકનો પરિવાક કોઈ જુદો અવાચ્ય હોય છે, તેથી તે બને અનુક્રમે રાહુ ને ચંદ્રમા. ખદ્યોત ને સૂર્ય રાત્રિ ને દિવસ, અમાવાસ્યા ને પૂર્ણિમા અંગારો ને સુવર્ણ ધંતુરોને ચંપો, કેરડો ને કલ્પવૃક્ષ, મશી ને દુધ, કાગડો ને કોયલ, બગલો ને હંસ, કલિયુગ ને સત્યયુગ, દુર્જન ને સજ્જન, ગધેડો ને હાથી આવા પ્રકારની ઉપમા મેળવવા વાળા લોકોને વિષે થયા.અહો બન્ને ભાઈઓમાં વિષ અને અમૃત જેટલું મોટું અંતરદુર્દેવે પંડિત ભેદથી કરેલું છે. એવા શબ્દોને સાંભળતો મહાદુઃખ વડે દેવદત્ત કાળને નિર્ગમન કરે છે. અન્યદા તેના પિતાએ જ્ઞાનીને બન્નેનો પૂર્વભવ પૂછવાથી યથાસ્થિત જ્ઞાનીએ કહેવાથી સ્વદુષ્કર્મ ક્ષયનો ઉપાય પૂછવાથી જ્ઞાનિયે કહ્યું કે ઉપધાન ને વહન કરનારાઓની નમસ્કારાદિ સૂત્ર ભણનારાઓની સરલતાથી વિનય આવર્જન ભોજન ધનાદિકાદિ સર્વપ્રકારે ભક્તિ કરવાથી અને સંલગ્ન ઉપવાસ આયંબીલ આદિ દુસ્તપ તપવાથી પોતાના શરીરનું શોષણ કરવાથી મહાસાધુની પેઠે ધર્મ અનુષ્ઠાનકરીશ તો જ તારૂં દુષ્કર્મ ક્ષય થશે. પરમ ઋષિએ કહેલ છે કે પૂર્વે કરેલા મહા પાપ કર્મો કરેલા હોય, ચિંતવેલા હોય તેને ભોગવ્યા વિના છૂટકો નથી માટે તેને ક્ષય કરવાને માટે તપ કરવા ઉજમાળ થવું. O શુદ્ધ દ્રવ્ય ઉપાર્જન વા ઉપર ધનદત્તનું દૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરી કે જે આદિનાથજીની જન્મભૂમિ હોઈ પરમ પવિત્ર ઇક્વાકુભૂમિ છે તે અયોધ્યા નગરીને વિષે ઉગ્રસેન નામનો રાજા હતો.તેમની ગુણગણ ધારણ કરનારી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પદ્માવતીરાણી, સુબુદ્ધિ મંત્રી, ધનદેવ વ્યવહારીઓ અને તેને ધનદત્ત નામે પુત્ર થયો, પરંતુ પૂર્વકૃત અભાગ્યના વશથી બાલ્યાવસ્થામાં તેને પિતા મરણ પામ્યો તે પોતાના પિતાનું ધન વાપરતાં, આઠ વર્ષનો થયો. નીતિશાસ્ત્રને ભણે છે, તેવામાં અયોધ્યાને વિષે ધર્મઘોષસૂરિ સમવસર્યા, લોકો તેમની પાસે ધર્મને સાંભળે છે. ગુરુજી કહે છે કે જેને વિષેદુષ્ટ કર્મનો પ્રયાસ નથી, કુગતિ, કુસ્વામી, કુપુત્ર તેમજ દુર્વાક્ય શ્રવણ કરવાનું નથી. તેમજ રાજાદિકને પ્રણામ કરવાના નથી, જ્યાં અન્ન, પાન અને વસ્ત્રાદિકની ચિંતા નથી, પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ છે, લોકોથી પૂજવાપણું છે. શાંતિની છાયા છે, સ્વર્ગમોક્ષની પ્રાપ્તિ છે, આવા પ્રકારના ગુણો સાધુપણામાં છે, માટે તમો શા માટે તે સંયમ મેળવવા ઉદ્યમ કરતા નથી, અને જો સાધુ માર્ગ તમોને દુષ્કર લાગે તો શ્રાવક ધર્મનું આલંબન કરો, આ બંને માર્ગમાં પણ વ્યવહારની શુદ્ધિ યુક્ત શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરવું જોઇએ, એવું સાંભળી ધનદત્તે વિચાર કર્યો કે સાધુ માર્ગનું પ્રતિપાલન કરવું દુષ્કર છે, બ્રહ્મચર્ય પાળવું, લોભ કરવો, વિહાર કરવો, ઠંડી સહન કરવી, ઉષ્ણતા સહેવી, નિરસ આહાર કરવો, ઘર ઘર ભિક્ષા માગવી, પરિષદોને જીતવા, આતાપના લેવી તીવ્ર તપસ્યા કરવી ડાભના સંથારે સૂવું, મરણાંત કષ્ટો સહન કરવાં, આ સાધુ ધર્મ મારાથી પાળી શકાય તેમ નથી, માટે હું વ્યવહાર શુદ્ધ કરીશ, એમચિંતવી ગુરુને કહ્યું કે હું વ્યવહાર શુદ્ધિમાં રહીશ, નિયમ આપો, ગુરુએ કહ્યું કે આ કાર્યમાં પ્રમાદ ન કરવો, પોતાના વચનનું પ્રતિપાલન કરવું, તને ધર્મલાભ હો. આવી રીતે કહેવાથી ઘરે આવી માતાને વાત કરી. માતાએ કહ્યું કે - હે પુત્ર ! દુર્લભ દુષ્કર વ્યવહાર શુદ્ધિ સમ્યફ પ્રકારે પાળવી, દ્રઢતા ધારણ કરવી તેણે કહ્યું કે માતા ! અતિ ૨૯ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ આગ્રહથી પણ હું તે મારો નિયમ પાળીશ.અનુક્રમે તેની માતા મરણ પામી. વ્યાપારનું કામ એવું છે કે અવશ્ય અસત્ય બોલે, વસ્તુનો વિપર્ય કરે, કુડા તોલાં માપાં કરે ત્યાં તે આ કલિયુગમાં ફાવે, પણ આ તો જે પ્રકારે બોલે તે પ્રકારે પાળે, તે પ્રકારે પાળે તે પ્રકારે આપે, એટલે લોકો કહે છે કે આ તો કઠોર છે, આની જોડે વ્યાપાર કરવાનું આપણું કામ નથી, તેથી તેની દુકાને ગ્રાહકો નહિ આવવાથી, બાપની મૂડી બેઠાં બેઠાં ખાવાથી પૈસા ખૂટી ગયા, પરંતુ પોતાના નિયમમાં બીલકુલ દોષનો ભાંગો આવવા દીધો નહિ તેની સ્ત્રી પતિવ્રતા છે, તે કહે છે કે સ્વામિન્ ! આપણી આજીવિકા પુરી થવી પણ દુષ્કર છે, કારણ કે ઘરના ધંધાનું જે પ્રતિપાલન કરવાનું છે. તે સાગરની કુક્ષિ સમાન દુષ્કર છે, એમ કહી તેલ નથી, ઘી ગોળ, લોટ, મીઠું, શાક નથી વિગેરે કહ્યું તે સાંભળી ધનદત્તે વિચાર્યું કે સત્ય છે. આ દેશમાં વ્યવહાર શુદ્ધિ થવી મુશ્કેલ છે, માટે મારે પરદેશ જવું જોઈએ ત્યાં મને જરૂર ધનની પ્રાપ્ત થશે, કારણ કે લિન્તરિતન, देशान्तरितानि, पुरुषान्तरितानि, भाग्यानि सन्ति त्या२वा मुटुंब सहित પોતાની સ્ત્રીને પુછીને તેને આશ્વાસન આપીને પરદેશ પ્રત્યે ચાલ્યો. અનુક્રમે સમુદ્ર તટે ગયો. કારણ કે સમુદ્રમાર્ગે લક્ષ્મી ઘણી મળે છે. તે લક્ષ્મી સમુદ્રની પુત્રી છે. તેમજ પરતંત્ર છે, છતાં પણભાગ્યથી જ મેળવી શકાય છે, કોઈક અભાગીને સમુદ્ર જાત્રામાં નિષ્ફળતા થવાથી તે નીચે પ્રમાણે બોલે છે. सायर तुज्ज न दोसो दोसो अम्हाण पुकम्माणं । रयणायरंभि भरिए, हत्थे मेददुरो लग्गो ॥१॥ ભાવાર્થ : હે સાગર ! તારો દોષ નથી, અમારા પૂર્વ કર્મનો જ દોષ છે. રત્નાકર રત્નોથી જ ભરેલો છે, છતાં મેં અંદર હાથ (૩૦) For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નાખવાથી મનેહાથમાં દેડકો મળ્યો. હવે જલગંભીર નગરને વિષે એક ગાથાપલિકા વિધવા બહુ દ્રવ્યવાળી વસે છે. તેને ઘરે આ સાધર્મિક વણિક પુત્ર રહ્યો. તે ઘરે ભોજન કરે છે. પ્રતિ માસે કાંઇક દ્રવ્ય આપે છે. તે પણ સાધર્મિક જાણીને તેની સેવા કરે છે. તે શ્રાવિકા અત્યંત કૃપણ છે. રાત્રિએ પાડોશીના દીવાની જ્યોતિથી સુતરને કાંતે છે. તે સુતર ઘર કામમાં આવે છે, કારણ કે કામ વિના કાળ કેવી રીતે પૂર્ણ થાય ? એકદા શ્રાવકે દેખ્યું કે આ પારકાના દીવાથી સુતર કાંતે છે,માટે વ્યવહાર શુદ્ધિ કેમ રહે ? તેથી તેણે પ્રભાતે કહ્યું કે હે શ્રાવિકા ! પુન્ય પ્રભાવિકા ! તું અદત્તાદાન ગ્રહણ કરે છે, માટે તારી વ્યવહાર શુદ્ધિ નથી. તેણીએ કહ્યું કે અરે મુગ્ધ શ્રાવક ! તું તો દુધમાં પોરાં દેખે છે. અમારે વ્યવહાર શુદ્ધિ ન હોય તો ન હો, તેમાં તારે શું ? તેથી ધનદત્તે જાણ્યું કે આ અશુદ્ધિ છે, માટે પોતાની વસ્તુ લઇને તે ચાલી નીકળ્યો. અને જળદુર્ગે ગયો. લોકોને પુછ્યું કે અહીં કોઈ શ્રાવકો છે. લોકોએ હા પાડી તે શ્રાવકો પાસે ગયો. તેમાં એકને સારો દેખ્યો. તેથી તેને ઘેર જઇને રહ્યો સ્વધર્મના પ્રબળપણાથી ધર્મરહિતની સેવાને ત્યાગ કરતો પોતાના ધર્મનું પ્રતિપાલન કરે છે ચિંતવે છે કે : धर्मेण हन्यते व्याधिः धर्मेण हन्यते भयम् । धर्मेण जायते सौख्यं यतो धर्मस्ततो जय : ॥ १ ॥ , ભાવાર્થ : ધર્મથી વ્યાધિ હણાય છે, ધર્મથી ભયને હણાય છે ધર્મથી સુખ વૃદ્ધિ પામે છે, માટે જ્યાં ધર્મ છે ત્યાં જય છે. એકદા વર્ષાકાળ સમયે પારકાના ક્ષેત્રમાંથી ખાઈને હર્ષ પામતી ભેંસો આવે છે, તેથી તે ક્ષેત્રમાં લોકો શેઠ પાસે ફરિયાદ કરે છે. શ્રેષ્ઠિ કહે છે કે હું તેનું નિવારણ કરીશ પણ ભેંસો ચારનારાને ના કહેતો નથી ૩૧ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તે વાત જાણીને ધનદત્તે તેને કહ્યું કે અહો ! શ્રાવક પણું ? ભેંસના દુધથી કુટુંબનું પોષણ કરે છે, ધર્મને વિષે અતિચારને જાણતો નથી, માટે મારે તેને બોધ કરવો જોઇએ એમ ચિંતવીને કહ્યું એટલે તે બોલ્યો કે ભેંસો અજ્ઞાન છે, તેને નિવારણ કરવું અશક્ય છે, માટે તું જે દુધપાન કરે છે તેનું પાપ મને હો.એમાં કાંઈ પણ દોષ નથી,તેણે નમસ્કાર વડે કહ્યું કે હું તો જઈશ. ત્યારે ઘરધણીએ કહ્યું કે જાઓ, ફરીથી તમારા દર્શન મને થજો. ધનદત્ત જેટલું દ્રવ્ય મેળવ્યું તેટલું ખાધું તેવામાં તો પોતાના સાથે વહાણમાં આવેલા સાર્થવાહોએ બહુ દ્રવ્યમેળવી વિવિધ વસ્તુ લઈને જળમાર્ગેજવાથી ઇચ્છા કરી અને ધનદત્તને કહ્યું કે હે મિત્ર ! અમો અમારા દેશમાં જઇએ છીએ, કારણ કે દેશ વિદેશમાં ગયા પછી તમામ પ્રકારનું કદાચ સુખ થાય તો પણ પોતાનો દેશ જ હૈયામાં રોજ ખટકયાકરે છે, માટે તારે પણ આવવું. તે કહે છે કે હું શું લઈને આવું ? દ્રવ્ય ઉપાર્જન નથી કર્યું. દ્રવ્ય વિનાનો પુરુષ મડદા પ્રાય છે કહ્યું છે કે : पुत्ताइ सीसा य समं विभत्ता, रिसीइ देवाइ समं विभत्ता । मुक्खा तिरिकायसमं विभत्ता, मूवा दरिद्दा य समं विभत्ता ॥१॥ ભાવાર્થ : પુત્રો અને શિષ્યો સમાન કહેલા છે, ઋષિ અને દેવો સમાન કહો છે, મૂર્ખને અને તિર્યંચોને સમાન કહેલા છે, મૃત્યુ પામેલા અને દરિદ્રોને સમાન કહેલા છે, માટે કેમ કરી આવું ? તે લોકોએ કહ્યું કે ત્યારે બાળબચ્ચાને ભક્ષણ કરવા કાંઈક દ્રવ્ય દે.તેણે કહ્યું કે કાંઈ દ્રવ્ય તો નથી પણ અહીં અત્યંત મીઠા, શીતળ અત્યંત લાંબી તૃમિને ગરમીને નાશ કરતાં અને મહા મૂલ્યવાળા બીજોરાં છે, તે લઈ જઈને બાળકોને આપજો અને કહેજો કે દ્રવ્ય મળશે ત્યારે ઘરે આવીશ. મારી સ્ત્રીને પણ કહેજો કે તું તારા ધર્મનું પ્રતિપાલન કરજે, સર્વ સારું થશે. તે ત્યાંથી ગયા. અત્યંત પવનના વેગથી ત્રણ ન ૩ર) For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ માસ ઉપર અર્થે માર્ગે કોઇક નગરને વિષે ગયા.વહાણો નાંગર્યા. સેવકો ચિંતાતુર છે, દાણને લેતા નથી. વ્યાપારીઓએ કહ્યું કે તમો ચિંતાતુર કેમ છો ? તેથી લોકોએ કહ્યું કે રાજાનો પુત્ર દાહજવરથી મરી જાય છે, બહુ ઉપાય કરવાથી વ્યાધિ શાન્ત થતો નથી બીજો ઉપાય નહિ મળવાથી પરદ્વીપનાં બીજોરાં મળે તો જ શાન્ત થાય, નહિ તો પુત્ર મરે તેઅવસરે રાજાનો પડહ આવ્યોતે બોલે છે કે કોઈ પરદ્વીપનાં બીજોરા આપશે, તેને રાજા કુમારના ભારોભાર સુવર્ણ આપશે. માટે બીજોરાં આપો અને સુવર્ણ લ્યો. તે લોકોએ વિચાર્યું કે અહો ! બીજોરાં ધનદત્તના છે, તેને પણ ધન બહુ થાઓ ને અમોને પણ લાભ થશે. દાણ નહિ લે, મૂકી દેશે,તેથી એક બીજોર આપ્યું કુમારેતે ખાધું કે તરતજ છ માસનો દાહજવર શાન્ત થઈ ગયો. રાજાએ કુમારની ભારોભાર સુવર્ણ વ્યાપારીને આપ્યું અને દાણ માફ કર્યું. કાળાંતરે ઘરે આવ્યા સુવર્ણ તેની સ્ત્રીને આપ્યું.તેણીએ જાણ્યું કે ધર્મ પ્રભાવ થકી મળેલુ છે, માટે પોતાનું ઘર નવીન કર્યું.છોકરાં છોકરીઓનો વિવાહ કર્યો. સાધર્મિકોનું વાત્સલ્ય કર્યું.અનુક્રમે પૈસા ઉપાર્જન કર્યા વિના ધનદત્ત કુશળતાથી ઘરે આવ્યો ઘરને વિભૂષિતદેખીને વિચારે છે કે મારી સ્ત્રી ધર્મિષ્ઠ છે પરંતુ કુશીલા છે. અન્યથા નવીન ઘર ક્યાંથી થાય? ત્યારબાદ સ્ત્રીએ તમામ વ્યતિરેક કહ્યો, સંતોષ થયો. ધર્મનું ફળ દેખી ધરમને વિશે ઉદ્યમવાળો થયો. સુખેથી વ્યવહાર શુદ્ધિ કરીને છેવટે દીક્ષાને અંગીકાર કરી મોક્ષે ગયો. વ્યવહાર શુદ્ધિ ઉપર સોમરાજાનું દૃષ્ટાંત TO ચંપાનગરીમાં સોમ નામન રાજા હતો, અને તે દાતાર હોવાથી લોકોને દાન ઘણું જ આપતો હતો. હવે એકદા પ્રસ્તાવે સૂર્ય ગ્રહણ નજીક આવ્યું, તેથી તેણે મંત્રીને બોલાવીને પુછયું કે આ નગરીમાં ખરું ૩૩. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પાત્ર કોણ છે ? તેને હું દાન આપું જેથી પુન્ય કરીને મને સાચું પુન્ય પ્રાપ્તથાય. મંત્રીયે કહ્યું કે એવો સુપાત્ર એક બ્રાહ્મણ છે, પણ તે ન્યાયનું દ્રવ્ય જ લે છે. રાજાનું દ્રવ્ય ન્યાય દ્રવ્ય ગણાતું નથી, કારણ કે રાજ્યદ્રવ્યના પાપનો પાર જ નથી.દાન આપનારો જો વિશુદ્ધ ચિત્તવાળો હોય, અને દાન લેનારો નિર્મલ બુદ્ધિવાળો હોય તો તે દાન ફળીભૂત થાય છે પણ એવો યોગ મળવો બહુ જ દુર્લભ છે. જો એવો યોગ મળી જાય,અને આપવાનું ન્યાય દ્રવ્ય હોય તો ઘણું જ ફળ થાય છે.જુઓ ! સારૂં ક્ષેત્ર હોય તથા સારૂ બીજ હોય તેમજ સારી વૃષ્ટિ હોય તો ધાન્યના ઢગલા થાય છે, પણ જો ધાન્ય કે ક્ષેત્ર સારૂં ન હોય તો સારૂં અન્ન અને ઘણું અન્ન કેવા પ્રકારે પાકી શકે? આ પ્રમાણે મંત્રીનાં વચન સાંભળીને રાજાએ બહુ વિચાર કર્યો પછી શુદ્ધ દ્રવ્ય મેળવવા માટે તેણે બીજે ગામ જઇને મજુરી કરી અને શુદ્ધ દ્રવ્ય મેળવી આવ્યો. પછી સૂર્ય ગ્રહણને દિવસેરાજાએ ઘણા બ્રાહ્મણને એકત્ર કર્યા અને તેઓને ઘણું જ દાન આપ્યું. ત્યારબાદ મંત્રીએ કહેલા નિર્લોભી બ્રાહ્મણને તેડાવ્યો અને હાથ જોડીને રાજાએ તેને દાન લેવાનું કહ્યું ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન્ ! મારે તો રાજ્યપિંડ લેવો કલ્પતો નથી. જે બ્રાહ્મણો લોભી છે તેઓને લેવો હોય તો ભલે, કારણ કે રાજપિંડ મધુ સરિખો મિષ્ટ છે. પરંતુ અંતે ઝેર જેવો છે. તે લઇને ઉત્તમ બ્રાહ્મણ દંડમાં પડવાનું કબૂલ કરતો જ નથી. પુત્રના માંસ કરતાં પણ રાજ્યપિંડ અસાર બહુજ ખરાબ કહેલો છે. હે રાજન્ ! તમે સાંભળો, દસ સોની જેટલો એક બ્રાહ્મણ કહેલ છેકે જેના પાપનો પાર નથી,કેમકે તે બધાયજજમાનોના પાપને લઇને ભારે થાયછે.અને દશબ્રાહ્મણના સમાન એક કુંભાર કહેલ છે, તથા દશકુંભારના સમાન એક શીકારી કહેલ છે,તથાદશ શીકારી સમાન ૩૪ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ એક વેશ્યા કહેલ છે,અને દશ વેશ્યાની સમાન એકરાજાને પાપી જણાવેલ છે, માટે હું તો રાજ્યપિંડ લેવાનો નથી ત્યારે રાજાએ પગે લાગીને કહ્યું કે વ્યવહાર શુદ્ધિથી ખરી મહેનતે મેળવેલા મારી પાસે આઠ દામ છે.તેહું તમોને આપુ.તે લેવાથી તમને તેમજ મને ઘણોજ લાભ થશે. તેવું કહેવાથી રાજાના વચનની પ્રીતિથી તેણે તેદામ લીધા.તે વાત સાંભળીને બીજા બ્રાહ્મણો ખીજાયા એટલે રાજાએ તેમને બોલાવીને પુષ્કળ સોનૈયાનું દાન આપ્યું. આનું પરિણામ એ આવ્યું કે બીજા તમામ બ્રાહ્મણોનું દ્રવ્ય થોડા દિવસમાં ખૂટી ગયું અને આઠ દામ લઈ જનારે એક કોથળીમાં નાખ્યા. પછી તેમાંથી કાઢીને તે વાપરવા લાગ્યો. વાપરે, ખર્ચ, દાન આપે પણ તેમાંથી ખૂટે જ નહિ, અને નિધાનની પેઠે તે દ્રવ્ય અખૂટ થયું. અનુક્રમે તે દ્રવ્યના ભોજનથી જ્ઞાન અને વ્રતમાં પણ વૃદ્ધિ થઈ, અનેરાજાના ભંડારનું દ્રવ્ય તોદિનપ્રતિદિન વધવા લાગ્યું.આ હકીકત સાંભળીને રાજા બહુજ ખુશી થયો અને આનંદ પામ્યો. ન્યાય દ્રવ્યનો આવો અપૂર્વ મહિમા જાણીને ઉત્તમ પુરૂષોએ ન્યાય દ્રવ્ય મેળવવા પ્રયત્ન કરવો. - વ્યવહાર શુદ્ધિ ઉપર દેવા અને જસાનું દૃષ્ટાંત) વ્યવહાર શુદ્ધિ વડેકરી ઉપાર્જન કરેલું દ્રવ્ય થોડુ હોય તો પણ ઘણુ જ થઈ પડે છે. તે ઉપર દ્રષ્ટાંત કોઈએક ગામને વિષે દેવો અને જસો નામના બે મિત્રો વસતા હતા. તે બન્ને નિર્ધન હોવાથી દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પરદેશ ચાલ્યા. માર્ગે ચાલતા રસ્તામાં એક સોનાનું કુંડલ પડેલું હતું તેને દેવાએ દેખ્યું, પરંતુ તે વ્રતધારી હોવાથી તેણે લીધું નહિ. અને આડું જોઇને ત્યાંથી આગળ ચાલ્યો. તેની પાછળ ચાલનારા જસાએ તે કુંડલને દેખ્યું, તેથી અળવું જોઈને તેણે કુંડલ ઉપાડી લીધું, અને તે દેવા ઉપર ખુશી થયોકે તેણેદેખ્યા છતાં પણ લીધું ૩૫. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નહિ. હું દેવાને અડધો ભાગ આપીશ.એવી તેણે ધારણા કરી. પછી તે બન્ને જણા કોઈક મોટા ગામમાં આવ્યા ત્યાં જસાયેતે કુંડલને છાની રીતે વેચ્યું. અને તે દ્રવ્યથી તથા સાથે લાવેલ દ્રવ્યથી બન્ને જણાયકેટલીક વસ્તુ ખરીદી. પછી પોતાને ગામ બન્ને જણા આવ્યા ત્યાં પોતાની વસ્તુ વહેંચી લઈ દેવાએ કહ્યું કે આટલી બધી વસ્તુ તારે શી રીતે આવી ? કારણ કે આપણા પાસે એટલું બધું દ્રવ્ય તો નહોતું એટલે જસાએ કહ્યું કે મે કુંડલ લીધું હતું, તેને વેચી દેવાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી આ વસ્તુ ખરીદી છે. એટલે દેવાયેકહ્યું કે હું તેમાંથી ભાગ લેવાનો નથી. જો ભાગ લઉં તો મારૂ દ્રવ્ય હોય તે પણ ચાલ્યું જાય જસો બોલ્યો કે જો તારો એવો વિચાર હોયતો તારી મરજી પછી દેવાએ પોતાના દ્રવ્યથી લીધેલી વસ્તુઓ જ લીધી, અને બીજી બધી જસાને પાછી આપી દીધી કર્મના યોગે તેજરાત્રિએ ચોર આવ્યા અને જસાની તમામ વસ્તુ ઉપાડી ગયા. સવારે ગામમાં વસ્તુની અછત હોવાથી વસ્તુના ભાવ વધ્યા,એટલેદેવાને પોતાની વસ્તુના સારા પૈસા ઉપજ્યા એટલે તે સુખી થયો અને જસો નિર્ધન થઈને દુઃખી થયો. ત્યારબાદ દેવાએ તેને કેટલીક લક્ષ્મી આપીને સુખી કર્યો. તેથી તે પણ દેવાની જેવો શ્રાવક થયો,અને વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા માંડ્યો તેથી તેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ પછી દિવસે દિવસે લક્ષ્મી વધવા માંડી માટે ઉત્તમ પુરૂષોએ નિરંતર ન્યાયથી જ લક્ષ્મી ઉપાર્જન કરવાઉજમાળથવું. CT સામાયિક શબ્દનો અર્થ છે સમ =રાગદ્વેષના વિરહપણા થકી, સમ =મધ્યસ્થ અને અયો-- અમને અર્થાત્ મધ્યસ્થતાને વિષે મગ્ન થવું. એકાંત પ્રશાંતતાને વિષે રક્ત રહેવું તેજ સામાયિક કહેવાય છે અથવા સમ્યફ પ્રકારે દયાપૂર્વક ૩૬ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જીવોને વિષે પ્રવર્તન કરવું તેજ સામાયિક કહેવાય છે. અથવા રાગદ્વેષના વિરહ કરી જેને વિષે પ્રધાન રીતિ ધારણ કરી સમ્યક પ્રકારે બોલવું કથન કરવું તેજ સામાયિક કહેવાય છે. અથવા રાગદ્વેષનો જેને વિષે સમાસ સંક્ષેપ કરવો તેજ સામાયિક કહેવાય છે. અથવા જેને અંગીકાર કરવાથી લવલેશ માત્ર પાપનો પ્રચાર રહેતો નથી તેજ સામાયિક કહેવાય છે અથવા સમંતાતુ પાપનો પરિહાર કરવાથી શાંતતાદિ જ્ઞાન જેને વિષે ઉત્પન્ન થાય છે, તેજ સામાયિક કહેવાય છે. અથવા ગુરૂમહારાજને સાક્ષી રાખી નિવૃત્તિ માર્ગને અંગીકાર કરવા પ્રત્યાખ્યાન કરવું. આશ્રવદ્રાર થકી વિરામ પામવું તેજ સામાયિક કહેવાય છે. (સામાયિ 7) उत्तराध्यनसूत्रे २९ में अध्ययने सामाइयेण भंते, जीवे किं जणइ गोयमा समाइयेणं सावज्जजोगंविरहं जणइ । ભાવાર્થ : હે ભગવન્! સામાયિક વડે કરીને જીવ શું ઉપાર્જન કરે ! હે ગૌતમ ! સામાયિક વડે કરી જીવ સાવદ્ય યોગની વિરતિ કરે છે. (સામાયિકના ૩૨ દોષ) ૧૦ મનના દોષ : (૧) દુમને દેખી બળવું, (૨) અવિવેકી વાતમાં શોક કરવો, (૩) તત્ત્વનું ચિંતવન કરવું નહિ, (૪) મન વ્યાકુલ રાખવું, (૫) માનની ઇચછા કરવી, (૬) વિનયની બાબતનો શોક કરવો નહિ (૭) ભયનો વિચાર કરવો, (૮) વેપારની ચિંતા કરવી, (૯) રૂપનો સંદેહ કરવો, (૧૦) નિયાણું બાંધવું (ફળનો સંકલ્પ કરી ધર્મક્રિયા કરવી.) - ૩૭ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૦ વચનના દોષ ઃ (૧) દુર્વચન બોલવું, (૨) હુંકારા કર્યા કરવા, (૩) પાપનો આદેશ કરવો, (૪) વિના કામે બોલવું, (૫) કલશ કરવો, (૬) આવો જાઓ કહેવું, (૭) મમ્મા ચચ્ચાની ગાળો દેવી, () બાળકો રમાડવા, (૯) વિકથા કરવી, (૧૦) હાંસી મજા કરવી. ૧૨ કાયાના દોષ ઃ (૧) આસનને સ્થિર ન રાખવું, (૨) ચારે બાજુ જોયા કરવું, (૩) પાપ વાળાં કામ કરવા, (૪) શરીર મરડવું, (ટચાકા ફોડવા), (૫) અવિનય કરવો, (૬) ભીંતને ઓઠીંગણે બેસવું, (૭) મેલ ઉતારવો, (૮) શરીર ખણવું, (૯) પગ ઉપર પગ ચડાવવા, (૧૦) વિષય વાસનાથી અંગ ખુલ્લું રાખવું, (૧૧) ઉપદ્રવના ડરથી શરીર વધારે ઢાંકવું, (૧૨) નિદ્રા કરવી એ બત્રીશ દોષ બરાબર ટાળવાજોઇએ. CT સામાચિન્ફળ-તે ઉપર દષ્ટાંત O पंथे वा वच्चंतो, नइ संत रणे पडिक्कमणं ॥१॥ રાગદ્વેષને ત્યાગ કરી મન, વચન, કાયાના, યોગોને એકાંત રીતે સંવરી સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરી બે ઘડી સમતા ધારણ કરી સદનુષ્ઠાન કરવું તેનું નામ સામાયિક કહેવાય જુઓ दिवसे दिवसे लहकं, देइ सुवन्नस्स खंडियं एगो । इयरोपुणसामाइयं, करेईन पहूप्पएतस्स ॥१॥ | ભાવાર્થ : એક વ્યક્તિ દિવસે લાખ ખાંડી સોનાનું દાન કરે અને એક વ્યક્તિ બે ઘડીનું સામાયિક કરે તો પણ લાખ ખાંડી સોનાનું દાન એક સામાયિકને તોલે આવે નહિ. (૧ ખાંડી = ૨૦ મણ) આ સામાયિક નિંદા, વિકથા, ઈર્ષા, કષાય, સંસારની વાર્તા ૩૮. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ છોડીને કરવું જોઇએ જો ઉપરોક્ત દોષો ન છોડે તો સામાયિકનું ફળ વ્યર્થ જાય. કોઈક નગરને વિષે કોઈક ધનાઢય મિથ્યાદષ્ટિ શ્રેષ્ઠિ પાત્રાપાત્રનો વિચાર કર્યા સિવાય દાનના દક્ષપણાથી લાખ ખાંડી સોનું દાન આપ્યા પછી ખાટલાથી નીચે ઉતરતો હતો. તેની પાડોશણ એક વૃદ્ધ ડોશી શ્રાવિકા નિરંતર સામાયિક કરતી હતી એકદા કોઈપણ પ્રકારનાં અંતરાયના ઉદયથી બંનેને દાન અને સામાયિક બની શકતા નહિ. બંને શોક કરે છે વૃદ્ધ ડોશીને ખેદ થયો જાણી શેઠ તેને કહે છે કે અહો ! વસ્ત્રના ટુકડાને લઇને હાથને પંજયા નહિ તેમાં તારું પુજ્ય શું ગયું ? તેથી તું ખેદ કેમ કરે છે ? કારણ કે તેમાં કોઈ લક્ષ્મીનો વ્યય તો જણાતો નથી. જો એવી રીતે કરવાથી ધર્મ પ્રાપ્ત થાય તો સર્વે લોકો એમજ કરત. લાખ ખાંડી સોનું દાન કોઈ નિરંતર કરતું નથી. ડોશીએ કહ્યું કે એવું ન બોલ મારી સામાયિકને તોલે તારૂં લાખ માંડી સોનું દાન કદાપિ કાળે આવે નહિ. ત્યારબાદ શેઠ આર્તધ્યાનથી મરીને વગડામાં હસ્તિ થયો. અને રાજાયે તેને પકડાવી પોતાનો પટ હસ્તિ કરી શાળામાં બાંધ્યો ડોશી સામાયિકના ધ્યાનથી મરીને તેજ રાજાની પુત્રી થઈ. રાજમાર્ગે જતાં તે હસ્તિને પોતાનું ઘર દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે ભૂમિ ઉપર પડયોકોઈ રીતે ઉઠે નહિ. સર્વે જાવાને માટે આવ્યા, રાજકુમારી પણ જોવા આવી. તે પણ પોતાનું ઘર દેખી જાતિસ્મરણ જ્ઞાન પામી. પછી રાજકુમારીએ કહ્યું કે હે શેઠ ! ઊઠ, ભ્રાંતિ ન કર. તું લાખ ખાંડી સોનાનું દાન આપવા છતાં પણ હસ્તિ થયો. અનેહું સામાયિકકરવાથી રાજાની પુત્રી થઈ તેથી જ સામાયિક દાન કરતાં બહુ ગુણવાળું છે.એ વચન સાંભળી હસ્તિ જલ્દી ઉઠયો રાજાદિકને મહાઆશ્ચર્ય થયું.રાજકુમારીને ભાગ-ર ફર્મા-૪ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પુછવાથી પોતાના પૂર્વભવનું તમામ વૃત્તાંત કહ્યું, તેથી તમામ લોકો સામાયિક કરવા લાગ્યા હસ્તિ પણ તેના વચનથી બધું પાણી બંને કાળ ભૂમિ પ્રમાજી, ચક્ષુથી જોઈ ને તે રાજકુમારી પાસે નિરંતર ભાવ સામાયિકપણાથી રહેવા લાગ્યો. અને પૂર્ણ થાય ત્યારે પોતાની ગુરૂ રાજકુમારીને નમસ્કાર કરીને ઉઠવા લાગ્યો. ત્યારબાદ ભક્ષ્યાભઢ્ય, પૈયાપેયનો વિચાર કરી, નિર્દોષ આહારને ગ્રહણ કરી છેવટે સમાધિ મરણ પૂર્વક મરી આઠમા સહસ્ત્રાર દેવલોકને વિષેદેવપણે ઉત્પન્ન થયો.માટે જ સામાયિકને તોલે ગમે તેટલું સુવર્ણ દાન આપે તો પણ આવે નહિ. CT સામાયિક ફળ ઉપર દૃષ્ટાંત બીજું ) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો વસનાર કોઈ શ્રાવક લાભને માટે ભિલ્લની પલ્લીને વિષે જઇ દુકાન કરી વ્યાપાર કરવા માંડયો. અને પુન્યોદયથી કોટયાધિપતિ થયો. ત્યાં વસનારા ચાર ભિલ્લો આની સમૃદ્ધિ દેખી એકદા વિચાર કરવા લાગ્યા કે અહો ! આ વાણિયાએ આપણને છેતરીને આપણું ઘણુ દ્રવ્ય હરણ કર્યું માટે રાત્રિએ ખાતરી પાડી આજે આપણે તે તમામ ધનલઇએ નહિ તો આ કપટિ છે તેથી પોતાને નગરે લઇ જશે એવી વિચારણા કરી. - હવે શેઠ નિરંતર સ્ત્રીની સાથે સાત આઠ સામાયિકને કરે છે. મધ્યરાત્રિ પછી તેણે પોતાની સ્ત્રી સહિત સામાયિક લીધું. ચારે ચોરો ખાતર પાડવા આવ્યા.તેને જાગતો દેખી વિચારે છે કે ધન કેવી રીતે લેવું ? તેને આવેલોદેખી શેઠ પણ વિચાર કરે છે કે ધન તો બહુ ભવને વિષે મળશે. આ ભવને વિષે પણ આવેલુ ધન ગયું છે પરંતુ જ્ઞાનાદિ ભાવ ધન ક્રોધ અને ચિંતાદિ તસ્કરો હરણ કરશે તો મારે શું કરવું ? કારણ કે જ્ઞાનરૂપી ધનનું રક્ષણ કરવાથી સર્વ બાબતની ન ૪૦ ) ૪૦. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સુલભતા થાય તેથી ઉંચે સ્વરે નમસ્કાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો તેચારોયે સાંભળવાથી ઉહાપોહ કરવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યાઅને પૂર્વભવથીઅસંખ્યાત ભવોમાં કરેલુ સામાયિક તેઓને યાદ આવ્યું તેથી વિચાર કરે છે કે પરદ્રવ્યના અભિલાષી એવા અમોને ધિક્કાર થાઓ ! ચોરી કરવાથી બાહ્ય ધન પ્રાપ્ત થાય છે પરંતુ ભાવથી જ્ઞાનાદિક આત્મધન નષ્ટ થાય છે. તેને આ આત્મા દેખતો નથી અહો ? આ શ્રાવકને ધન્ય છે કે અમોનેદેખે છે છતાં પણ પોતાના ધ્યાનથી ચૂકતો નથી. એવીરીતે તેની પ્રશંસાથી તે ચારે સમ્યગ્ દર્શન પામ્યા ચોરીના પચ્ચખાણ કર્યા. તેથી દેશવિરતિ થયા. વૈરાગ્ય પૂર્ણ ભાવથી તરવાદિકને મૂકીને લોચ કરવાના પરિણામ થયા. તેથી સર્વવિરત સામાયિકપ્રાપ્ત કરી અનુક્રમે શુકલ ધ્યાનથી ક્ષપક શ્રેણી પામીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સૂર્યોદયે પંચમુષ્ટિ લોચ કર્યો નજીકના દેવોએ સાધુ વેષ આપ્યો. શ્રાવકે તેને દેખીને વારંવાર નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી.પછી ચારે મહાત્મા અન્ય જગ્યાએ વિચરી મુક્તિ સુખ પામ્યા. તે માટેકહ્યું છે કે : વહુસો સામાä હ્રષ્ના વારંવાર સામાયિક કરવું,કારણ કે સામાયિક કરનાર સામાયિક લીધા પછી સાધુના જેવો થાય છે, ગણાય છે. સામાયિક ઉપર દૃષ્ટાંત ક્યા આવે ? दमदंते मेयज्जेकालगपुच्छा चिलाय अत्तेय, धम्मरुइ इला तेयल, समाइए अट्ठ उदाहरणा ॥२७९०॥ ભાવાર્થ : સામાયિકના અર્થ અનુષ્ઠાનને વિષે (૧) દમદંતરાજર્ષિનું દૃષ્ટાંત : તથા (૨) મેતાર્ય મુનિનું દૃષ્ટાંત, ૪૧ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સમ્યગવાદને વિષે (૩) કાલકાચાર્ય પૃચ્છા દૃષ્ટાન્ત, સમાસને વિષે (૪) ચિલાતિ પુત્રનું દૃષ્ટાન્ત, સંક્ષેપને વિષે (૫) આત્રેય દૃષ્ટાન્ત, અનવદ્યને વિષે (૬) ધર્મ રૂચિનું દૃષ્ટાન્ત, પરિજ્ઞાનને વિષે (૭) ઇલાપુત્રનું દૃષ્ટાન્ત, પ્રત્યાખ્યાનને વિષે (૮) તેતલી પુત્રનું દૃષ્ટાન્ત એમ સામાયિકને વિષે એ આઠ ઉદાહરણો કહેલાં છે. આવશ્યક સામાયિકના પેઠે આવશ્યક (પ્રતિક્રમણ) પણ બે વખત ભવ્ય જીવોને કરવાનું શાસ્ત્રકાર મહારાજ ફરમાન કરે છે.કહ્યું છે કે : कम्माणं मुसुमूरणं, तवसिरीभंडारसंपूरणं तं धन्ना । भवनासणं अणुदिणंसेवंति आवस्सयं 118 11 ભાવાર્થ : અષ્ટ પ્રકારના કર્મોને પૂર્ણ કરનાર તપરૂપી લક્ષ્મીના સંપૂર્ણ ભંડાર સમાન તથા ભવને નાશ કરનાર એવા આવશ્યક (પ્રતિક્રમણ)ને ધન્ય પ્રાણીયો નિરંતર કરે છે. વિવેચન : પ્રતિક્રમણ એટલે પાછા ફરવુ, કોનાથી ? તો કરેલા કર્મોથી, ક્યારે કરેલા કર્મોથી ? તો દિવસના કરેલા કર્મો દિવસને અંતે પ્રતિક્રમણ કરવાથી નાશથાયછે. તથા રાત્રિના કરેલા કર્મો રાત્રિને અંતે પ્રતિક્રમણ કરવાથી નાશ થાય છે. તેજ કારણ માટે ઉત્તમ જીવોને સદાને માટે ઉભય ટંક પ્રતિક્રમણ કરવાનુ શાસ્ત્રકાર મહારાજે ફરમાન કરેલ છે. પ્રતિક્રમણ કરવાથી વિના પૈસા વિના તપસ્યા અને વિના મહેનતે ઘણા કર્મો વિનાશ થાય છે. આવો મહા લાભ જાણી પ્રતિક્રમણ કરવા ભવભીરૂ જીવોએ ચુકવુ નહિ. અવશ્ય કરવા લાયક હોવાથી પ્રતિક્રમણનું નામ આવશ્યક પડેલું છે. ૪૨ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ C આવશ્યક્તો અર્થ O समणेण सावएण य, अवस्स कायव्वं हवइ जम्मा । अंता अहो निसस्स य, तम्हा आवस्सयं नाम ॥१॥ ભાવાર્થ : સાધુને તથા શ્રાવકને જે કારણ માટે પ્રતિદિન પ્રાતઃકાલે તથા સાયંકાલે અવશ્ય કરવાનું હોય છે તે કારણ માટે પ્રતિક્રમણનું નામ આવશ્યક કહેલ છે. C પ્રતિક્રમણ ક્રવાનો ટાઈમ) अद्धनिबुड्डे सूरे, सुत्तं कढुति गीयत्था । इहवयणपमाणेणं, देवसिआवस्सए कालो ॥१॥ ભાવાર્થ : અર્ધ સૂર્ય અસ્ત થાય અને અર્ધ બહાર દેખાય તે વખતેગીતાર્થ મહારાજાઓ સૂત્રને બોલે છે. એટલે તે વખતે સાધુઓને પગમ સજઝાય અને શ્રાવકોને વંદિતુ સૂત્ર બોલવું જોઈએ. આ વચન પ્રમાણે દેવસિ પ્રતિકમણનો કાળ કહેલ છે. આ ઉપરોક્ત ગાથાથી સિદ્ધ થાય છે કે સાધુ અને શ્રાવક વર્ગ તમામ અર્ધ સૂર્ય બૂડે (અસ્ત થાય) ત્યારે વંદિતુ સૂત્ર બોલે હાલમાં મોડી રાત્રીએ પ્રતિક્રમણ કરવાની જે પ્રથા સાધુઓએ અને શ્રાવકોએ પાડી છે તે યોગ્ય નથી.તેમાં પણ કેટલાક તો જાણી બુઝીને જ કાળક્ષેપ કરી પ્રતિક્રમણના ટાઇમને અતિક્રમણ કરીને જ પ્રતિક્રમણ કરે છે તે ઠીક નથી. માટે આ બાબત તમામને સુધારો કરવાની ખાસ આવશ્યકતા છે. તે સુધારો કરવો જ જોઇએ, તો જ પરમાત્માની આજ્ઞાનું પ્રતિપાલન કર્યું કહેવાય. ૪૩ ૪૩. ~ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ C પ્રતિક્રમણ ઉપર દૃષ્ટાંતો O પ્રતિક્રમણ એટલે પાછું ફરવું. કોનાથી પાછું ફરવું? તે બતાવે છે. દિવસમાં કરેલાં પાપકર્મથી પાછું ફરવું તે દેવસી પ્રતિક્રમણ કહેવાય ૧, રાત્રિયે કરેલાં પાપથી પાછું હઠવું એટલે આલોચના લેવી તે રાઈ પ્રતિક્રમણ કહેવાય ૨, પંદર દિવસમાંકેરલા પાપકર્મનું પ્રાયશ્ચિત લઇ, આલોચના કરવી તે પાક્ષિક પ્રતિક્રમણ કહેવાય ૩, ચાર માસમાં લાગેલા દૂષણોને આલોવી પ્રાયશ્ચિત લેવું તે ચૌમાસી પ્રતિક્રમણ કેહાવય ૪, અને બાર માસના સંચય કરેલા પાપકર્મોથી પાછા ફરી આત્મનિંદા કરવી પ્રાયશ્ચિત લઈ આત્માની શુદ્ધિ કરવી, તે સંવત્સરી પ્રતિક્રમણ કેહવાય ૫, માટે જિનેશ્વરની આજ્ઞા છે છતાં પણ ઉપર પ્રમાણે નહિ કરનાર પરમાત્માની આજ્ઞાનો લોપ કરી, બહુલ સંસારી થાય છે. પડિક્કમણાનું નામ લેવાથી પણ મહા કલ્યાણ કરનાર થાય છે તો પછી નિરંતર પ્રતિક્રમણ કરે તેને તો કહેવું જ શું ? જુઓ : - દષ્ટાંત પહેલું એક વૃદ્ધ ડોશીને હંસ નામનો એકનો એક યુવાન છોકરો હતો. તેને સર્પ કરડવાથી મૂછ આવી ગઈ તેથી ડોશી તેનું નામ લઇને હંસ, હંસ, હંસ એ પ્રકારે વિલાપ કરવા લાગી અને એ શબ્દો વારંવાર બોલવાથી, મંત્રાક્ષર થઈ જવાથી આપોઆપ સર્પનું વિષ ઉતરી ગયું. તેવી રીતે પ્રતિક્રમણનું નામ માત્ર લેવાથી લાભ થાય છે, તો પછી સાક્ષાત્ પ્રતિક્રમણ કરી, કર્મથી મુક્ત થવાય તેમાં આશ્ચર્ય શું હતું ! અન્યદર્શનીઓમાં નારાયણનું નામ લેવાથી પણ તે પ્રસન્ન થયો છે. જુઓ : For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ CT દષ્ટાંત બીજુO આમ્રવૃક્ષના ફળોએ આંબા કહેવાય છે.અને કેરીઓ કહેવાય છે. રાયણના ફલોવેરાયણ કહેવાય છે બજારમાં તેઓ બંને જણા ફળો વેચવાને માટે બેસે છે. આવનારા માણસોને કહે છે કે ભાઈ આંબા લેશો કે રાયણ ! એટલે લોકો બોલે છે. ના, રાયણ, એટલે આંબા નહિ લઇએ તેને ના કહી અને રાયણ લેશું, આ ચાર અક્ષરને એકત્ર કરવાથી નારાયણ-કૃષ્ણનું નામ થાય છે. તેથી તે પુરૂષના ઉપરકૃષ્ણ મહારાજ તુષ્ટમાન થઈ રાજ્યાદિક તેને આપે છે, એવી રીતે નારાયણના નામ માત્રથી જયારે રાજ્યાદિકની પ્રાપ્તિ થાય છે, તો પ્રતિક્રમણથી ચૌદ રાજલોકનું સ્વામી પણું અર્થાત્ મોક્ષ મળે તેમાં શું આશ્ચર્ય હતું ? 1 દષ્ટાંત ત્રીજુંDO પાટણમાં ભીમ રાજાને સજ્જન નામનો બાર વ્રત ધારી શ્રાવક શિરોમણી મંત્રી હતો. તે બુદ્ધિનો નિધાન તથા સાંજ સવાર ઉભય ટંક સદાકાળ પ્રતિક્રમણ કરનારો હતો. તે ગામમાં રૂપની નિધાન બુદ્ધિનો ખજાનો સૌભાગ્યના સમુદ્ર સમાન સહસ્ત્રકલા નામની વેશ્યા હતી. તે કોઈ પુરૂષ સામાન્ય હોય તેને ઇચ્છતી ન હોતી.રાજા તેના ઉપર મોહ પામી પોતાની પટરાણી થવાનું તેને કહે છે તેણીયે કહ્યું કે હું રાજય કાયદા ચૂકાવું રાજ્યવ્યવહાર ચલાવું. એવો પરવાનો આપ તો તારી રાણી થાઉં.રાજા એ પણ તેના દિવ્યરૂપથી મોહ પામી તે પ્રમાણે કર્યું. નિરંતર તે સભામાં કાયદા ચૂકાવે છે. એકદા અરિકેસરી રાજાને મારવા માટે રાજા જવા તૈયાર થયો. તે દેખીને તે બોલી કે રાજય હું કરૂ છું, કાયદા હું ચૂકાવું છું. ને રણસંગ્રામ કરવા તું ૪૫ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કેમ જાય ? માટે હું જઇશ. એટલે રાજાએ તેને આજ્ઞા કરવાથી ચાર પ્રકારનું સૈન્ય લઇ સહસ્ત્રકલા રાણીએ નગર બહાર જઇ પડાવ નાખી, રાત્રિ નિર્ગમન કરી. પ્રાતઃકાલે લશ્કરને લઇને ચાલી સજ્જન મંત્રીને સૈન્યનો નાયક કર્યો પછી શત્રુના સ્થાને ગયા. બંનેપક્ષોએ સામસામા પડાવ નાખી લડવાની ભૂમિ શુદ્ધ કરી પ્રાતઃકાળે રણ સંગ્રામની શરૂઆત કરી ત્યારે સજ્જન મંત્રી હાથી ઉપર બેઠો બેઠો જ પ્રતિક્રમણ કરવા માંડયો. તેથી સૈન્યના માણસો હાંસી કરવા લાગ્યા કે આ વાણિયો ‘અગિદિયા બેઇંદિયા' કરે છે, જીવદયા પાળે છે તે શું લીલું કરવાનો હતો ? દુશ્મનોને કેવીરીતે મારનારો હતો. ૧ આવી રીતે બોલીને રાણીને કહ્યું.ત્યારબાદ સજ્જને એવું પરાક્રમ બતાવ્યું કે રાજા મરાણો અને તેનું સૈન્ય નાઠું પરંતુ રણસંગ્રામ કરતાં પોતાને પણ ઘણા ઘા પડવાથી મૂર્છા આવી, તેથી રાણીએ ઉપડાવીને તેને પોતાનાં પાસે મંગાવ્યો અને વસ્ત્રના છેડાથી પવન નાખી પાણી છાંટી સ્વસ્થ કરી સંરોહિણી ઔષધિથી સજજ કર્યો પછી રાણી બોલી કે તું એગિદિયા બેઇંદિયા' બોલી દયા કરતો હતો અને આવી રીતે દુશ્મનનો ઘાણ વાળવા નિર્દય કેમ બન્યો ? સજ્જન મંત્રીયે કહ્યું કે હે સ્વામિન્ ! દિવસે હું તમારો પગાર ખાઉં છું. તેથી તમારી નોકરી મારે બજાવવી જોઇએ. અને રાત્રિ માહરે કબજે હોવાથી માહરે માહરા આત્માનું કલ્યાણ કરવા માટે પરલોકનું પણ કામ સાધવું જોઇએ, કારણ કે હે માતાજી ! હું જૈન છું અને મને સવાર સાંજ પ્રતિક્રમણ કરવાનો નિયમ છે, તેથી અવસરે હું મારૂં કામ સાધી લઉં છું.તેસાંભળીને રાણી બહુ જ ખુશી થઇ. સારૂં ઇનામ આપ્યું બાદ સર્વે પાટણ ગયા. મંત્રી પોતાનો નિયમ પાળી સદગતિમાં ગયો. એશ આરામમાં મસ્ત થયેલ જૈનોને આ ઉપરથી બોધ લઇ નિરંતર પ્રતિક્રમણ કરવું જોઇએ. ૪૬ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ દેષ્ટાંત ચોથું ફીરોજશાહે મહણસિંહ શ્રાવકની પ્રતિક્રમણની વાત જાણીકાંઈક ગુન્હો તેના ઉપર લાવી એકદમ કેદમાં નાખ્યો અને એક માસ સુધી રાખ્યો. પછી બાહર કાઢી પહેરામણી કરીને કહ્યું કે તારું પડિક્કમણું કયાં ગયું? કારણ કે કેદમાં પડેલો એવા તને હાથ પગમાં બેડયો હતી ને તે કેવી રીતે પડિકમણું કર્યું ? મહણસિંહે કહ્યું કે અભયદાન આપ તો કહું. રાજાએ અભયદાન આપવાથી કહ્યું કે સાંજે સવાર બે વખત કેદના રક્ષણ કરનારાને બળે સોનામહોરો આપવાથી તેણે બેડીયો કાઢવાથી સુખેથી પ્રતિક્રમણ કરી મેં મારો નિયમ સાચવ્યો છે. તેથી પિરોજશાહે આશ્ચર્ય ચક્તિ થઇ શેઠની ધર્મદ્રઢતા વખાણી વિશેષ દાન માન આપ્યું. શેઠ ગયા પછી કેદખાનાના ઉપરીને ખબર પડવાથી કેદનો રક્ષણ કરનારો ભયપામી સાઠ સોના મહોરો પાછી આપવા આવ્યા સેઠે કહ્યું કે તારી કૃપાથી મારો નિયમ સચવાણો છે માટે ભય ન રાખ. એમ કહી બીજી લક્ષ્મી આપી. તેને વિદાય કર્યો. હાલના લોકોને વિના સોનામહોરો આયે પ્રતિક્રમણ કરવાનું છે છતાં નથી કરતા. તે તેઓને ઓછું લજ્જાસ્પદ નથી. C અજ્ઞાન ક્રિયા વિષે વણિક્ત દષ્ટાંત TO મધ્યમપુરે ખીમસી તથા દેવસી નામના બે શ્રાવક મિત્રો વસતા હતા. દેવસી સાધુ શ્રાવકના સમાગમ વિના ક્રિયા કુશળ નહિ હોવાથી કોઈ દિવસ પ્રતિક્રમણ કરતો નથી. એકદા પ્રતિક્રમણ કરવા જનારાએ હઠથી દેવસીને બોલાવ્યો તે બોલ્યો કે મને કાંઈ પણ આવડતું નથી. ખીમસીએ કહ્યું કે હું કરુ તેમ તું કરજે. હું જેમ બોલું ઉઠું બેસું તેમ તારે કરવું તેથી તેની સાથે ઉપાશ્રયે આવી તેના કહ્યા પ્રમાણે કરવા ૪૭ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ લાગ્યો. હવે દેવસી પ્રતિક્રમણ વખતે ટુવસીય પડીકમ તાર' ખીમસીએ કહેવાથી દેવસીએ વિચાર કર્યો કે આ અવસરે આણે સંભાર્યો અને પુછ્યું એથી હું પણ તેને પુછું એમ કરી બોલ્યો કે – વીસી પડી અને સારું આવી રીતનાં દેવસીનાં વચન સાંભળી ત્યાં રહેલા તમામ શ્રાવકો હસી પડયા. CT કાઉસ્સગ્નના ૧૯ દોષો OTO ૧. ઘોટક દોષ ઘોડાની પેઠે એક પગે ઉભો રહે. ૨. લતા દોષ, બળદની પેઠે શરીર ફેરવે. ૩. સ્થંભ દોષ કાઉસ્સગ્નમાં થાંભલા તથા ભીંતને ટેકો દે. ૪. માલદોષ, ભીંતને માથું લગાવી ઉભો રહે. ૫. ઉદ્વીદોષ, અંગુઠા ઉપરબીજો પગ રાખે. ૬. નીગડદોષ, પગ પહોળારાખે. ૭. શબરી દોષ સ્ત્રીના પેઠે ગુહ્યસ્થાન ઉપર હાથ રાખે. ૮. ખલીણદોષ ઘોડાની લગામની વેઠે ચરવળો રાખે. ૯. વધુદોષ નવી વહુની પેઠે નીચે મોટું રાખે. ૧૦. લધુત્તરદોષ નાભિ ઉપર અને ઢીંચણની નીચે વસ્ત્ર રાખે. ૧૧. સ્તનદોષ, સ્ત્રીની માફક શરીર ઢાંકીને બેસે. ૧૨. સંયતિદોષ, સાધ્વીના પેઠે ખંભો ઢાંકીને બેસે. ૧૩. ભ્રમિતદોષ, ગણવા માટે આંગલી ઉપર ગણે (ફેરવે.) ૧૪. વાસદોષ કાગડાની પેઠે ચક્ષુ ફેરવે. ૧૫. કપિત્થદોષ, વસ્ત્ર સંકોચી બેસે. ૧૬. શીરકંપદોષ, ભૂતની પેઠે માથું હલાવે. ૧૭. મુકદોષ, મુંગાની પેઠે હું હું કર્યા કરે. ૧૮. મદિરાદોષ દારૂડીયાની પેઠે બડબડાટ કરે. ( ૪૮ ) For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૯. શ્રેષ્યદોષ વાંદરાની પેઠે મોઢું હલાવી જયાં ત્યાં દેખ્યા કરે. પૌષધ ઉપર ધનશ્રેષ્ઠીની ક્યા ) ધર્મની જેને વિષે પુષ્ટિ થાય છે. પૌષધ કહેવાય છે. તેથી ઉત્તમ જીવોએ આઠમ ચૌદશ પાંચમ વિગેરે પર્વતિથિને વિષે ઘરના તમામ વ્યાપારનો ત્યાગ કરી પૌષધ ધારણ કરવાથી મહાન ફળ તેમજ ઘણા કર્મની નિર્જરા થાય છે. અને ઈહલોક પરલોક સુખ સંપત્તિને સંપૂર્ણતાથી મેળવે છે જુઓ : ધનપુર નગરને વિષે ધનેશ્વર શ્રેષ્ઠી હતા તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. અને ધનસાર નામનો પુત્ર હતો. શ્રેષ્ઠી પરમહંત હતો. કુટુંબસહિત પાંચમ, આઠમ ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાદિક છપર્વોને વિષે નિરંતર પૌષધાદિક કરતો. પંચમાંગમાં ઉક્ત તુંગીયાનગરીના શ્રાવકોની પેઠે વીતરાગ મહારાજના શાસનમાં રક્ત હતો. અન્યદા અષ્ટમીનો પૌષધ કરી રાત્રિએ શૂન્યગૃહે કાઉસ્સગ્ન ધ્યાનમાં રહેલો છે તેથી ઇંદ્રમહારાજાએ ધર્મની દૃઢતા વિષે સભા સમક્ષ તેની પ્રશંસા કરવાથી કોઈક મિથ્યાત્વી દેવને શ્રદ્ધા થઈ નહિ, તેથી પરીક્ષા કરવા નિમિત્તે પ્રથમ મિત્ર રૂપે કોટી સુવર્ણ નિધિ ગ્રહણ કરવા માટે પ્રશ્ન કર્યો, પછી સ્ત્રી રૂપે આલિંગન કરી અત્યંત કદર્થના કરી, પછી પ્રભાતની વિદુર્વણા કરી પુત્રાદિકના રૂપે પૌષધ પારવાને અત્યંત આગ્રહ કર્યો, અને સૂર્યનો ઉદય કર્યો. પરંતુ સ્વાધ્યાય ધ્યાનને વિષે મગ્ન થઈ રાત્રિ જાગે છે. પછી પિશાચનું રૂપ કરી ઘાત, પાત, ઉચાલનાદિ, શિલાને વિષે આસ્કુલનાદિ, સમુદ્રને વિષે ક્ષે પાદિક, વિગેરે પ્રાણાંત ઉપસર્ગે પણચલાયમાન થયો નહિ. તેથી દેવતા તુષ્ટમાન થઈ કહે છે કે વર માગ ! તો પણ ધ્યાનારૂઢ થઈ મૌન For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરી રહેલ છે તેથી દેવતા બહુ કોટી દ્રવ્યની વૃષ્ટિ તેના ઘરમાં કરીને દેવલોકે ગયો. તેથી શ્રેષ્ઠીનો મહિમા લોકોને વિષે બહુ જ વૃદ્ધિ પામ્યો. અને ઘણા લોકો પૌષધનું આરાધન કરવા તત્પર થયા. વિશેષથી રાજાના અધિકારી ૧. ધોબી, ૨. ઘાંચી, અને ૩. ખેડૂત આ ત્રણે જણા છ પર્વ વિશેષ પ્રકારે આરંભને વર્જવાવાળા થયા. આ ત્રણે નવીન સાધર્મિકભાઈઓને પૌષધને પારણે બહુમાનથી ઘણા દ્રવ્યના વ્યયથી વિવિધ પ્રકારના આહારાદિક પીરસવા વડે કરી શ્રેષ્ઠી તેની ભક્તિ કરવા લાગ્યો, જે માટે કહ્યું છે કે : न यतं करेइ माया, नेव पिया ने व बंधुवग्गो । जं वच्चलं साहम्मीआण, सुसावगो कुणइ ॥१॥ ભાવાર્થ : જે સુશ્રાવક સ્વામી ભાઈનું વાત્સલ્ય કરે છે, તે માતા તથા પિતા તથા બંધુવર્ણાદિક પણકરી શકતા નથી, તેના પરિચયથી તે ત્રણે જણા પણ સમ્યગ દૃષ્ટિ થયા, જેમ મેરૂપર્વતને વિષે રહેલું તૃણ પણ સુવર્ણ ભાવને પામે છે તેમ જ સુંદર માણસોનો સંગ તે શીથિલતા રહિત માણસોને શુશીલ અને પવિત્ર બનાવે છે. હવે એકદા પ્રસ્તાવે કૌમુદી મહોત્સવ આવવાથી આજે રાજારાણીના વસ્ત્રો ધોબીને જ ધોવા આપો એવો હુકમ થવાથી તાકીદ ધોબીને ધોવા આપ્યાં, પરંતુ આજે ચૌદશ હોવાથી અને ધોબીને કુટુંબ સહિત પૌષધ હોવાથી અને લુગડાં ધોવાનો નિયમ હોવાથી ધોબીયે લુગડાં ધોવાની ના પાડી. તેથી રાજાના પુરૂષો કહે છે કે રાજાનાં લુગડાં તેમની આજ્ઞાથી ધોવાથી નિયમ ભંગ ન થાય. વળી આજ્ઞા ભંગ કરશે તો રાજાનો દંડ થશે અને જૈન ધર્મની નિંદા થશે આવી રીતે રાજપુરૂષોએ કહ્યા છતાં પણ અને રાજાભિયોગેણએ પ્રકારનો આગાર બતાવતાં છતાં પણ ધોબીએ માન્યું નહિ. અને વિચાર કરે છે કે દઢતા ૫૦ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વિનાનો ધર્મ કરવાથી પણ શું? તેથી આવી શંકાને વિષે પણ ધોવાનું કબૂલ ન કર્યું, તેથી રાજા લોકોના ભરમાવવાથી રૂષ્ટમાન થયો. અને વિચાર કરવા લાગ્યો કે પ્રાત:કાળે ધોબીને કુટુંબ સહિત મારીશ આવો વિચાર કરનારા રાજાને શૂળ એવી રીતે ઉપડી કે આખા ગામમાં હાહાકાર થઈ ગયો. અને ત્રણ દિવસ વીતી ગયા અને ધર્મના પ્રભાવે ધોબીએ નિયમ સાચવ્યો પડવાને દિવસે લુગડાં ધોઈ રાખ્યાં અને બીજને દિવસે માગવાથીતુરત આપ્યાં. એ પ્રમાણે ધોબીએ નિયમ સાચવ્યો એવીરીતે કોઈ પ્રસંગે તેલ બહુ જોવાથી અને બહુ તેલનો ખપ હોવાથી ચૌદશે વધુ તેલ પીલવાનો હુકમકરવાથી અને નિયમ હોવાથી ઘાંચી ન માનવાથી રાજારૂષ્ટમાન થયો, ને ઘાંચીને કુટુંબ સહિત મારવાની ઇચ્છા કરી તેવામાં પ્રાત:કાળે અપરરાજા ગામના રાજા તથા ભંડાર ઉપર ચડી આવવાથી તેની સાથે યુદ્ધ કરવું પડયું.વિગેરેથી નિયમ સચવાણો, ને ઘાંચીની દઢતા એ પ્રમાણે જળવાઈ રહી. હવે જે કૌટુંબિક હાલિક (ખેડૂતો હતો તેને આઠમનો પૌષધ હતો, અને રાજાયે અકસ્માત ખેતર ખેડવાનો હુકમ કર્યો. પણ હાલિકે તે હુકમ માન્યો નહિ, તેથી ક્રોધ કરી મારવાને ઈરાદો કર્યો, તેવામાં પુષ્કળ વરસાદ પડવાથી નિયમ સચવાણો. એ ત્રણે જણા પોતાના નિયમને દઢતાથી પાળી કાળધર્મને પામી છઠ્ઠાદેવલોકે ચૌદ સાગરોપમના આયુષ્યવાળા દેવો થયા, અને શ્રેષ્ઠી ૧૨ મે દેવલોકે દેવતા થયો, અને પૂર્વના પ્રેમથી અરસપરસ ચારે જણાને મિત્રતાથઈ તેથી ત્રણદેવોએ શ્રેષ્ઠીસુરને કહ્યું કે પૂર્વના પેઠે આગળ ઉપર અમોને બોધ કરજો. એવી રીતે કહેવાથી શ્રેષ્ઠી સુરે તે કબૂલ કર્યું. ત્યારબાદ તે ત્રણે જણનું આયુષ્ય પુરૂ થવાથી ત્રણે જણા દેવલોકથી ચ્યવીને પૃથક પૃથક્ વીર ધીર હીર નામના મોટા રાજાઓ ૫૧ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ થયા ત્યાં ધીર રાજાના નગરને વિષે એક શ્રેષ્ઠીને પર્વને વિષે સદા સર્વાગી લાભ થાય છે, અન્યથા હાનિ પણ થાય છે, તેથી તેમણે જ્ઞાનીને પુછવાથી જ્ઞાનીએ કહ્યું કે તે પૂર્વભવે દુઃખદ અવસ્થાને વિષે પણ નિયમથી યથાશક્તિ પર્વ દિવસોને પાળ્યાછે, અન્યદા વ્યાખ્યાનાદિ વિગેરે પ્રમાદ પણ કર્યો છે તેથી પુચકાર્યને વિષે હાનિ પણ થાય છે, તેથી કુટુંબ સહિત પર્વ દિવસને વિષે અપ્રમત્તપણે સર્વ શક્તિ વડે પર્વારાધન કરે છે. અને વ્યવહાર શુદ્ધિથી વાણિજયાદિકને વિષે પણ દ્વિતીયાદિ તિથિયોને વિષે થોડો થોડો આરંભ કરે છે, અને તમામ ગ્રાહકો પણ વિશ્વાસ પામીને તેની દુકાનેથી જ લે છે. તે પણ તેવા ગ્રાહકોના જોડે વિશ્વાસથી જ વ્યાપાર કરે છે, બીજા જોડે નહિ, તેથી થોડા દિવસમાં કનક કોટીશ્વર થયો. આવી રીતે દેખીને ઇર્ષ્યાખોર બીજા વાણિયાઓએ આ વાણિયાને કનકકોટિ ઉપાર્જન કરેલી છે, એવો રાજા પાસે જઈને ચાડી ખાધી. ત્યારબાદ રાજાએ બોલાવી પુછવાથી મેં સ્થૂલ મૃષાવાદ અને અદત્તાદાનનો નિયમ ગુરૂ પાસ કરેલો છે. આવી રીતે કહ્યાં છતાં પણ આ ધર્મ ધૂર્ત છે,એમ વાણિયાઓએ રાજાને ભંભેરવાથી રાજાએ તમામ દ્રવ્ય લઈ લીધું, તેથી તે વિચાર કરે છે કે આજે પાંચમ છે. માટે મને અવશ્ય કોઈ પણ પ્રકારનો લાભ થશેજ આવું જાણી પૌષધ કર્યો પ્રાતઃકાળે રાજાયે પોતાના ઘર તથા ભંડારહીરા, મણિ, સુવર્ણથી ખાલી દેખી અને શ્રેષ્ઠીનું ઘરતેજ વસ્તુઓથી ભરેલું દેખી વિસ્મય અને ખેદ પામી રાજા શ્રેષ્ઠીપાસે, જઈ તેને ખમાવે છે તથા પુછે છે કે આમ કેમ થયું ? ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે હું કાંઈ જાણતો નથી,પણ પર્વના દિવસે પુન્યોદયથી મને લાભ જ થાય છે. તે સાંભળી રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું અને છપર્વી પૌષધ કરવાનો નિયમજાવજીવ ૫ર For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સુધીનો લીધો કે તત્કાલ કોશાધ્યક્ષ ભંડારિએ આવીને કહ્યું કે – સ્વામિન્ ! ભંડાર ભરાઈ ગયો છે. રાજાને અત્યંત આશ્ચર્ય થયું, એટલામાં તો દશે દિશાને ઉજ્જવળ કરતા દેવે આવીને કહ્યું કે મને ઓળખે છે ? હું પૂર્વભવનો તારો મિત્ર પૂર્વે પ્રતિજ્ઞાથી બંધાયેલા હોવાથી શ્રેષ્ઠી સુરપૂતને બોધ કરવાને માટે આવેલ છું, માટે ધર્મમાં પ્રમાદ ન કર. હવે હું કાલિક તથા તેલિકના જીવોને બોધ કરવા જાઉં છું. એમકહી દેવ ગયો, અને બન્નેને સાથે જ સ્વપ્નમાં પૂર્વભવો દેખાડયા, બન્નેને જાતિ સ્મરણ જ્ઞાન થવાથી બન્ને જણા પૂર્વની પેઠે સમ્યફ પ્રકારે પર્વી પૌષધ કરવા લાગ્યા. આવી રીતે ત્રણે રાજાઓએ શ્રેષ્ઠી સુરના વચનથી ઠેકાણેઠેકાણે અમારિનું પ્રવર્તન કરાવ્યું નવીન જૈન મંદિરો બંધાવ્યા સાધર્મિક વાત્સલ્યો કરવા માંડ્યાં. અને પર્વ દિવસના આગલા દિવસે પડહ વગડાવવા માંડ્યો, અને સર્વ પર્વને વિષે વિશિષ્ટ ધર્મ માર્ગને વિષે શ્રેષ્ઠસૂરે કરેલી સાનિધ્યતાથી તેના દેશને વિષે ઇતિ, અનીતિ, દુર્ભિક્ષ, ડમર, સ્વચક્ર પરચક્રાદિક દુષ્ટ ભયો અને વ્યાધિયો સ્વપ્ન વિષે પણ રહ્યા નહિ. અને શ્રેષ્ઠસૂરે મહિમા વધારવાથી ત્રણે રાજાઓ રાજ્યલક્ષ્મી ભોગવી દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. શ્રેષ્ઠસૂર પણ બારમા દેવલોકથી ચ્યવી, પ્રૌઢરાજા થઈ દીક્ષા લઇ કેવળી થઈ સિદ્ધ થયો. 1 પૌષધના અઢાર દોષO (૧) પૌષધમાં વ્રત વિનાના બીજા શ્રાવકનું પાણી પીવું નહિ. (૨) પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો નહિ. (૩) અત્તરવારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી નહિ. ૫૩. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ (૫) વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ (૪) પૌષધમાં અગર આગલે દિવસે પૌષધ નિમિત્તે દેહ વિભૂષા કરવી નહિ. પૌષધ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવાં નહિ. પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવવા નહિ, અને પૌષધમાં આભૂષણો પહેરવાં નહિ. (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવવા નહિ. (૮) પૌષધમાં શરીર ઉપરથી મેલ ઉતારવો નહિ. (૯) પૌષધમાં અકાલે શયન કરવું નહિ, નિદ્રા લેવી નહિ, રાત્રિને વિષે બીજે પહોરે સંથારા પોરસિ ભણાવવીને નિદ્રા કરવી. (૧૦) પૌષધમાં સ્ત્રી સંબંધી સારી ખોટી કથા કરવી નહિ. (૧૧) પૌષધમાં આહારને સારો ખોટો કહેવો નહિ. (૧૨) પૌષધમાં સારી ખોટી રાજકથા યુદ્ધકથા કરવી નહિ. (૧૩) પૌષધમાં દેશકથા કરવી નહિ. (૧૪) પૌષધમાં પંજયા પ્રમાયા વિના વડીનીતિ લઘુનીતિ પરઠવવી નહિ. (૧૫) પૌષધમાં કોઈની નિંદા કરવી નહિ. (૧૬) પૌષધમાં (વગર પોસાવાળા સાથે) માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી વિગેરે સાથે વાર્તાલાપ કરવો નહિ. (૧૭) પૌષધમાં ચોર સંબંધી વાર્તા કરવી નહિ. (૧૮) પૌષધમાં સ્ત્રીના અંગોપાંગ નીરખીને જોવા નહિ. ( પૌષધશાળા ઉપર દષ્ટાંતો ) પેથડદેના પિતા કનક જલધર બીરુદ ધારક દેદાશા કોઈ કાર્ય પ્રસંગે દેવગિરિમાં ગયા. ત્યાં ગુરુને નમવા ઉપાશ્રયે ગયા ગુરુને વંદન કરી એક જગ્યાએ બેઠા ત્યાં પૌષધશાળા બનાવવાનો વિચાર કરવા ૫૪ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સંઘ એકત્ર થયેલ છે તેને પણ વંદન કર્યું. તે વિચાર સાંભળી મને આજ્ઞા આપો, હું પૌષધશાળા કરાવીશ. આવી રીતે સંઘ પાસે ખોળો પાથર્યો. મુખ્ય શેઠીયાએ કહ્યું, તમો ન બોલોતેજ યુક્ત છે,કારણકે પૌષધશાળા સકળ સંઘની કરાવેલી જોઈએ, એકની નહિ, કારણ કે તેમ કરવાથી તેં ઘર શય્યાતર થાય, સાધુથી કાંઈપણ લેવાય નહીં. ઘણાની શાળા કરાવવાથી નિરંતર એક એક ઘર શય્યાતર થાય. એમ બોધ, કર્યો છતાં પણ કદાગ્રહ ન છોડયો ત્યારે કોઈ એ ક્રોધ કરીને કહ્યું કે ભાઈ ? કોઈ ન કરાવનાર હોય તો કદાગ્રહ કરવો સારો, ઇંટોની શાળા કરાવનાર તો ઘણા છે, તું સોનાના ઇંટોની કરાવી શકીશ નહિ સંઘપતિને પગે લાગીને કહ્યું કે સોનાના ઇંટોની કરાવીશ, સંઘે અનુમતિ આપી વળી એટલું દ્રવ્ય કયાં છે ? રાજાનું અનુકુલ પણું કયાં? શ્રેયાંસ વદુ વિજ્ઞાંસિ ઇત્યાદિ, યુક્તિથી ગુરૂએ પ્રતિબોધ કરવા છતાં બોલ્યો ભગવાન્ ! ઇંટની કરાવીને સોનાને પતરે મઢીશ ગુરુએ કહ્યું કે આગ્રહ છોડી દે કલિકાલે તે પણ બહુ દુ:ખ દાયક છે, આવી રીતે વારણ કરેલ દેદાશાએ ચુના મધ્યે ૧ સો (૧૦૦) મણ કેસર નાખીને પીળા વર્ણવાળી કરી બાવન હજાર ટંકનો ખર્ચ થયો. તે કુંકુમશાલા એ પ્રકારે પ્રસિદ્ધિને પામી. સિદ્ધરાજના પ્રધાન શાંતુએ પોતાને રહેવાને માટે પ્રાસાદ બંધાવેલ, તેમાં મોટા મોટા હીરાઓ જડેલા હોવાથી રાત્રિએ પણ તેનો બહુ જ પ્રકાશ પડતો હતો પ્રાસાદવાદીએ તે સૂરીજીને દેખાડવાથી માણિકય નામના તેમનાં શિષ્ય કહ્યું કે આવી તો પૌષધશાળા જોઈએ. તેવું સાંભળીને શાંતનુ મંત્રીએ તે પ્રાસાદ અર્પણ કરી તેમનું નામ પૌષધશાળા પાડયું. શ્રી વસ્તુપાળ-૯૮૪ પૌષધશાળાઓ કરાવી હતી. ગોપગીરીને ૫૫ ભાગ-૨ ફર્મા-૫ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વિષે બપ્પભટ્ટસૂરિપ્રતિબોધિતશ્રી આમ રાજાએ હજાર સ્તંભવાળી, સાધુ સંધ્વી શ્રાવક શ્રાવિકાને સુગમ પ્રવેશ નિગમ ત્રણ ધારવાળી, દુર દુર રહેલા સાધુને પડિલેહણ, સ્વાધ્યાય, સાત માંડલી વેળા જણાવનારી, સ્તંભ મળે બાંધેલ મહા ઘટના રણકાર શબ્દને કરવાવાળી પૌષધશાળા કરાવી. તેને વિષે વ્યાખ્યાન મંડપ ત્રણ લાખ દ્રવ્ય વડે કરી, જયોતિરૂપ મણિની શિલા ચંદ્રકાંતની કુદિમભૂમિ બંધાવી, રાત્રિને વિષે અંધકારને હણનારી બાર સૂર્યના પેઠે તેજસ્વી પુસ્તકના અક્ષર વાંચી શકાય, તથા સુક્ષ્મ ત્રસ બાદર જીવની વિરાધના રહિત બહુ નિર્વઘકરાવી જે ધન્ય માણસો પૌષધશાળાકરાવે છે તે સંસાર સાગરને તરીને મુક્તિમાં જાય છે. ) આભડવસાહની ક્યા પત્તને આભડવિસા નિર્ધન કાંસાવાળાની દુકાને નિરંતર ઘુઘરા ઘસીને પ્રતિદિન પાંચદ્રમ ઉપાર્જન કરીને કુટુંબ નિર્વાહ કરે છે.એક દિવસ તે પરિગ્રહનું પ્રમાણ ગ્રહણ કરતો, સાતસો દ્રમ્મ છુટા રાખતો હતો તે વખતે સામુદ્રિક શાસ્ત્રથી શ્રી હેમચંદ્ર મહારાજાએ જાણીને ત્રણ લક્ષનો નિયમ કરાવ્યો, ત્યારબાદ તેને પુત્ર થયો. દૂધને માટે એક સારી બકરી લેવા ગ્રામાન્તરે ગયો. ત્યાં વાડામાં ઘણી બકરીઓ હતી. તેમાં એક બકરીને ડોકે ઘુઘરીની સાથે ઇંદ્રનીલ મણી દેખીને તેને લઈને ઘેર આવ્યોમણિને ઉત્તેજિત કર્યો, મણિયાર પાસે જઈને સિદ્ધરાજે શૃંગાર કોટી હારમાં સ્થાપન કરવા માટે સવાલક્ષ મુલ્ય આપી તેને ગ્રહણ કર્યો. તેણે એક દિવસ મણિની ઇંટો ગ્રહણ કરી,તેમાંથી વેચવા જતાં સોનાનીકાંખી નીકળી કોટીશ્વર થયો. પરિગ્રહના પ્રમાણને સંભારીને ૮૪ પૌષધશાળા કરાવી. નવા થએલા ૫૬ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ શ્રાવકોના ગામોને વિષે આદિનાથજીથી વીર સુધીમાં ૨૪ નવીન જૈન પ્રાસાદો (જિનાલયો) કરાવ્યા. પ્રતિદિન ઉત્તમ સાધુઓને ઘી આદિક પ્રાસુક વસ્તુઓનું દાન દેવા માંડયું. છેડે નેવુ લાખ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપર્યું. શ્રી સ્વૈભણતીર્થે ભીમશેઠે નગર મધ્યે સ્થાપના અભાવથી નગર બહાર બહુ દ્રવ્યના વ્યયથી શ્રીખંડના કાષ્ટમય, દંતમય, થંભોથી યુક્ત પૌષધશાળા કરાવી ત્યારે બીજા લોકોએ કહ્યું કે વનમાં ભીલડા જ વાસ કરશે, ફોગટ બહુ દ્રવ્યનો વ્યય કર્યો. તેણે કહ્યું કે નહિ નહિ, કોઈ ખેદ પામેલ પોટલા ઉચકનાર વિશ્રાન્તિ કરશે, તથા કોઈ સામાયિક લઈ નમસ્કાર ગણશે તો પણ સર્વ વળી જશે, તે હાલમાં નગરની વૃદ્ધિથી નગર મળે આવી ગયેલ છે. CT માનવ જન્મની સાર્થક્તા ) पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारश्च, मर्त्यजन्मफलाष्टकम् ॥१॥ ભાવાર્થ : પુજયની પુજા કરવી ૧, સર્વ પ્રાણિયો ઉપર કારૂણ્ય ભાવરાખવો ૨, સુપાત્રને વિષે દાન દેવું ૩, તીર્થયાત્રા કરવી ૪, જિનેશ્વર મહારાજ તથા પંચપરમેષ્ઠી મહારાજનો જાપ જપવો પ, શક્તિ અનુસાર તપ કરવો ૬, શ્રુતને ભણવું તેમજ ગુરૂ મુખથી શ્રવણ કરવું ૭, તથા પરોપકાર કરવો ૮, માનવ જન્મના આ આઠ મહા કિંમતી ફળો જે શાસ્ત્રકાર મહારાજે કહેલા છે. C મનુષ્ય જન્મની નિરર્થક્તા યત: न कयं दीणुद्धरणं न कयं साहमीआण वच्छलं । हिययंमि वीयरागो, न धारीओ हारीयो जम्मो ॥१॥ ૫૭. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભાવાર્થ : મનુષ્ય જન્મને પામી દીન દુઃખિત પ્રાણિઓનો ઉદ્ધાર કર્યો નહિ તથા સાધર્મિક બંધુઓને વિષે પ્રીતિ ભાવ ધારણ કરી વાત્સલ્ય કર્યું નહિ તથા અંતઃકરણને વિષે વીતરાગને ધારણ કર્યા નહિ. હા ! હા ! ઇતિ ખેદે ઉપરોક્ત કાંઈ પણ નહિ કરી શકનાર એવો તે પોતાના માનવ જન્મને હારી ગયો છે. વળી પણ શાસ્ત્રકાર મહારાજે દશ દષ્ટાંતે માનવ જન્મની પ્રાપ્તિ દુર્લભ કહી છે તે દશ દૃષ્ટાંત દેખાડે છે : (માનવજન્મ દુર્લભ તેનાં ઉપર ૧૦ દૃષ્ટાંતો ) ( ભોજનનું દૃષ્ટાંત ૧. TO પ્રસન્ન થયેલ બ્રહ્મદત્ત ચક્રીએ કોઈ બ્રાહ્મણને પોતાના ઉપકારના બદલામાં વચન માગવાનું કહ્યું તારે બ્રાહ્મણે સમગ્ર ભરતખંડમાં ઘર દીઠ ભોજન અને એક એક સોનામહોર દક્ષિણા માગવાથી રાજાએ તેનું વચન કબુલ કર્યું અને પ્રથમ પોતાને જ ઘેરથી ભોજન કરાવી સોના મહોરોની દક્ષિણા આપી. આવી રીતે કરવાથી ફરીથી ઇચ્છવા યોગ્ય ચક્રના ઘરે ભોજન કરવાનો વારો બીજી વાર આવતો નથી છતાં કદાચ ધારો કે તે પણ આવે પરન્તુ માનવભવ થકી ભ્રષ્ટ થયેલ ધર્મ રહિત જીવ ફરીથી માનવ જન્મ પામી શકતો નથી. CT પાસાનું દષ્ટાંત ૨.CO એક રાજાની સભામાં એક હજારને આઠ સ્થંભો છે અને થંભે અંભે એકસો આઠ ખૂણા અગર હાંશો છે. તેને જીતવા માટે તે રાજાને કુળપરંપરાનો એવો રીવાજ છે કે જેને રાજ્ય લેવું હોય તે રાજા સાથે પાસાથી ઘૂત રમવા બેસે અને એકસો ને આઠ વાર જીતે ત્યારે એક સ્થંભ જીતે, એવી રીતે એક હજાર અને આઠ સ્તંભો જીતે ત્યારે તે For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ રાજા પોતાના પુત્રને રાજગાદી આપે, અન્યથા નહિ. આ કામ સિદ્ધિ થવું દુર્ઘટ છે છતાં કોઈ દેવાદિકની સહાયતાથી પાસાથી જીતી શકે પણ માનવ જન્મથી ભ્રષ્ટ થયેલા પુન્ય રહિત માણસ ફરીથી માનવજન્મ પામી શકતો નથી. ધાન્યનું દષ્ટાંત ૩. ) કોઈક અત્યંત ઘરડી ડોશી સમગ્ર ભરત ખંડના ધાન્યોને એકત્ર કરે અને તેમાં એક મૂઠી સરસવના દાણા નાખી એકમેક કરી દે પછી તે ડોશી કદાપણ સર્વ ધાન્યને પૃથફ કરી શકતી નથી અને અંદરથી સઘળા સરસવને જુદા પાડી શકતી નથી છતાં ધારો કે કોઈ દેવાદિકની સહાયથી જુદા પાડે છે પણ માનવ જન્મ થકી ભ્રષ્ટ થયેલ નિષ્પન્ય જીવ ફરીથી મનુષ્ય જન્મને પામી શકતો નથી. ધૂતનું દ્રષ્ટાંત ૪.TO ચંદ્રગુપ્ત રાજાના ચાણકય નામના મંત્રીએ રાજાનો ભંડાર ખાલી થવાથી જુગાર વિદ્યાને સિદ્ધ કરી અને તેના બળથી તમામ ધનાઢય લોકોને જીતી ચંદ્રગુપ્તનો ભંડાર સોના રૂપા રત્ન અને માણિકયથી હેલા માત્રથી પૂર્ણ ભરી દીધો હતો પણ ચાણકયને કોઈએ જીત્યો નહોતો છતાં પણ ધારો કે દેવાદિકની સહાયથી કોઈ જીતે તો પણ મનુષ્ય જન્મ થકી ભ્રષ્ટ થયેલ પુન્ય રહિત માણસ કદાપિ કાળે ફરીથી માનવ જન્મ પામી શકતો નથી. CT રત્નોનું દૃષ્ટાંત પ. TO એક વાણિયાને ત્યાં ઘણાં ઘણાં અમૂલ્ય રત્નો હતાં તેને તે વેચતો નહિ તે રાખી મૂકતો હતો. એક દિવસ તે ગ્રામાન્તર ગયો અને પોતાના પુત્રોને કહેતો ગયો કે તમે એક પણ રત્ન વેચશો નહિ. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તેના પુત્રોએ લોભવશથી તે રત્નો વેચી દીધાં બહાર ગામથી આવેલા તેના પિતાને ખબર પડવાથી મહા ખેદ થયો અને છોકરાઓને માર મારી ઘરમાંથી હાંકી કાઢી કહ્યું કે – “જાઓ તે મારાં રત્નો મેળવ્યા વિના મારા ઘરમાં પાછા આવશો નહિ ! હવે આ રત્નો ફરીથી મળવાં મુશ્કેલ છે છતાં પણ ધારો કે કોઈ દેવાદિકની સહાયથી તે રત્નો મળે પણ માનવ જન્મ થકી ભ્રષ્ટ થયેલ નિષ્પન્ય જીવ ફરીથી માનવ જન્મ પામી શકતો નથી. CT સ્વપ્નનું દૃષ્ટાંત ૬. TO એકદા મુળદેવ રાજકુમારે તથા પોતાના મઠમાં એક કાર્પટિકે મુખમાં પેસતા ચંદ્રમાનું સ્વપ્ર સમકાળે જોયું. તેમાં મૂળદેવે વિધિ વિધાનથી સ્વપ્રનું ફળ પૂછવાથી રાજ્યની પ્રાપ્તિ થઈ અને કાર્પટિકે મન કલ્પનાથી ખોટી કલ્પના કરવાથી સ્વલ્પ ફળ આપનારું સ્વપ્ર થયું. મુળદેવને રાજય મળ્યું સાંભળીને કાપેટિક ફરીથી પોતાની મઢીમાં સ્વપ્ર મેળવવા સૂતો પણ સ્વમ આવે ક્યાંથી છતાં પણ ધારો કે કોઈપણ પ્રકારે ફરીથી એવું સ્વપ્ર દેખે પણ માનવ ભવ થકી ભ્રષ્ટ થયેલ સુકૃત રહિત જીવ ફરીથી માનવ જન્મ પામી શકતો નથી. ( ચક્રનું દ્રષ્ટાંત ૭. TO કોઈ એક રાજકુમારીએ રાધાવેધ સાધનારને પરણવાનો નિશ્ચય કરવાથી તેના પિતાએ મંડપ રચી એક સ્થંભ સ્થાપન કર્યો. તેના મસ્તકે રાધા નામની એક પૂતળી સ્થાપન કરી તેના મુખ નીચે આઠ અવળાં અને આઠ સવળાં ચક્ર ફર્યા કરે છે. ને સ્તંભની નીચે તેલની કડાઇઓ ભરેલી છે અને તેમાં તે રાધા નામની પૂતળીનું પ્રતિબિંબ પડે છે હવે કોઈ ધનુર્ધારી નીચું મુખ કરી, ઉંચું બાણ કરી, તેલની For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કડાઈમાં રાનીના પ્રતિબિંબમાં દ્રષ્ટિ રાખી, બાણ મૂકી રાધાની ડાબી આંખની કીકીને વીંધી નાખે તે રાધાવેધી કહેવાય છે અને તેજ રાજપુત્રીને પરણે છે, સિવાય બીજો નહિ. આ કામ થવું દુર્લભ છે છતાં પણ ધારો કે કોઈ દેવાદિકની સહાય અગર બુદ્ધિબળથી રાધાવેધ સાધી શકે પણ માનવ જન્મથકી ભ્રષ્ટ થયેલ નિષ્પન્ય જીવ ફરીથી માનવજન્મ પામી શકતો નથી. CT ાચબાનું દષ્ટાંત ૮ ) O કોઈ એક મહાન સરોવરમાં કાચબો રહેતો હતો. એક દિવસ શરદ પૂર્ણિમાના રાત્રિએ પાણી ઉપરથી સેવાળ દૂર ખસી જવાથી કાચબાએ પોતાનું મુખ બહાર કાઢયું તો ગગનમાં તારામંડળ સહિત પૂર્ણિમાના ચંદ્રને દેખી અત્યંત આનંદ પામ્યો પછી અંદર જઈને પોતાના કુટુંબને દેખાડવા માટે જેવો તેડીને આવે છે તેવામાં પવનના સપાટાથી સેવાળ પાછી પાણી ઉપર સર્વત્ર પથરાઈ ગઈ તેથી પોતાના કુટુંબને કાચબો ચંદ્રમા દેખાડી શકયો નહિ. કદાચકોઈ પ્રકારથી ધારો કે દેખે, પણ માનવ જન્મથી ભ્રષ્ટ થયેલ સુકૃત રહિત જીવ કદાપિકાળે ફરીથી માનવજન્મ પામી શકતો નથી. ( શમી-યુગનું દ્રષ્ટાંત ૯TO કોઈ પૂર્વ સમુદ્રમાં શમી નાખે અને પશ્ચિમ સમુદ્રમાં યુગ નાખે. હવે આ ગમે તેટલા સમુદ્રના પાણીના મોજાથી કદાપિ કાળે એકઠા થઈ જોડાઈ શકે તેમ નથી. ધારો કે કદાચ તે શમી યુગના છિદ્રમાં પ્રવેશ કરે પણ માનવજન્મ થકી ભ્રષ્ટ થયેલ નિષ્પન્ય પ્રાણી કદાપિકાળે ફરીથી માનવજન્મને પામી શકતો નથી. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ CYપરમાણુનું દૃષ્ટાન્ત ૧૦. O કોઈ દેવ એક સ્તંભને પોતાના પરાક્રમથી લીલા માત્રમાં મેંદો કરતાં પણ બારીક ચૂર્ણ કરી તેને એક નળીમાં ભરી મેરૂ પર્વતના શિખર ઉપર ચડી તે નળીને દેવતા સંબંધી સમગ્ર પરાક્રમથી બધી દિશાઓમાં ફેંકે છે હવે તેરજકણોને ભેગા કરી ફરીથી સ્થંભ બનાવવો મુશ્કેલ છે છતાં પણ કોઈ દેવની સહાય થકી ધારો કે તેમ બને પણ માનવ જન્મથી ભ્રષ્ટ થયેલ પુન્યરહિત માણસ કદાપિ કાળે ફરીથી માનવ જન્મને પામી શકતો નથી. આ દશે દષ્ટાંતે દુર્લભ માનવ જન્મને પામી ધર્મનું આરાધન કરવું તેજ શ્રેયસ્કર છે. સમ્બોધ ઉપર ૨૫૦ સુવાક્ય ) ૧ પરસ્ત્રી પ્રત્યે ગમન કરવામાં તથાપર દ્રવ્યને હરણ કરવામાં તથા પરના ઉપર દ્રોહ કરવામાં જે માણસ પરામુખ હોય છે તેની ચાહના ગંગા નદી કરે છે ને કહે છે કે આવો પવિત્ર માણસ આવી મહારામાં સ્નાન કરી મને કયારે પવિત્ર કરશે આ ઉપરથી સિદ્ધ થાય છે કે પરસ્ત્રી સેવન કરનારા પર દ્રવ્ય હરણકરનાર અને પરના ઉપર દ્રોહ કરનારા માણસ ગંગામાં જઈને સ્નાન કરે છે તો પણ પવિત્ર થતો નથી પણ પરસ્ત્રી પરદ્રવ્ય અને પરદ્રોહ ત્યાગ કરનાર માણસના સ્પર્શથી જ હું પવિત્ર કયારે થઇશ તેમ ગંગા નદી કહે છે. ૨. બ્રાહ્મણની હત્યા કરવી ૧મદિરાનું પાન કરવુ ર ગુરૂની સ્ત્રી પ્રત્યે નમન કરવું. ૩ ચોરી કરવી. ૪ અને આ ઉપરોક્તચોરનો સંગ કરનાર ૫ આ પાંચે મહાપાતકી કહેવાય છે. ૩. સ્ત્રીનો ઘાતક ૧ બાળકનો ઘાતક ર સ્વામિનો ઘાતક ૩ ૬૨ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મિત્રનો ઘાતક ૪ ગાયનો ઘાતક ૫ વિશ્વાસુનો ઘાતક ૬ બ્રાહ્મણનો ઘાતક ૭ મદિરા પાન કરનાર ૮ અને ચોર ૯ આ સર્વ મરીને નરકમાં જાય છે. ૪. મિત્રના દ્રોહ કરનારની ૧ તથા કૃતઘ્ન માણસનીર તથા સ્ત્રીની હત્યા કરનારાની ૩ તથા ચાડી ચુગલી કરનારાની આ ચારેના વિસ્તારની વાર્તા સાંભળવામાં આવી નથી. ૫. જે માણસોમિત્રના દ્રોહીયો હોય તથા કૃતઘ્ન હોયતથા વિશ્વાસઘાતી હોય તે માણસોસુર્ય ચંદ્ર જયાં સુધી તપે છે ત્યાં સુધી નરકને વિષે વાસ કરે છે. ૬. જે માણસ પોતાના ગુરૂની પત્ની તથા પુત્રી પ્રત્યે તથા મિત્રની પત્ની પ્રત્યે તથા સ્વામિની સ્ત્રી પ્રત્યે તથા સેવકની ભાર્યા પ્રત્યે ગમન કરે છે તે માણસ આ લોકને વિષે બ્રહ્મહત્યા કરનાર કહેવાય છે. ૭. મુર્ખ માણસો પંડિતો ઉપર દ્વેષ કરે છે અને અસતી સ્ત્રીયો કુલીન સતી સ્ત્રીઓ ઉપર દ્વેષ કરે છે. ૮. સર્પોના તથાદુર્જન પુરૂષોનાથા પર દ્રવ્યને હરણ કરનારાઓના અભિપ્રાયો સિદ્ધ થતા નથી અને તેથી કરીને જ આ જગત ટકી રહે છે. ૯. સજ્જન પુરૂષો વારંવાર બોધ કરે છે ને તે પાપી પુરૂષ સાંભળે છે છતાં પણ તે પોતાના દુરાત્મપણાને ત્યાગ કરતો નથી જેમ કોલસાને ઘસે તો પણ નિર્મલ થતો નથી તેમ સજ્જનના ઉપદેશથી પણ દુર્જન દુર્જનપણું છોડતો નથી સજ્જન થતો નથી. ૧૦. જીવહિંસા ચોરી અને પરસ્ત્રી ગમન આ ત્રણ પાપોને ઉત્તમ પ્રાણી પોતાની કાયાથી કાયમને માટે ત્યાગ કરે. ૬૩) For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૧. માતા, બેન અને પુત્રીની સાથે એક આસન શય્યા ઉપર ડાહ્યો માણસ બેસે નહિ કારણ કે ઇંદ્રિયોનો સમુહ બલવાન હોવાથી વિદ્વાનના મનને પણ ડોલાવે છે તો બીજાનું શું કહેવું. ૧૨. પરસ્ત્રીની ઈચ્છા ન કરવી સ્ત્રીયોનો વિશ્વાસ ન કરવો સીતાનો અર્થી રાવણ મરાયો અને સ્ત્રીના વિશ્વાસથી વિદુરથ મરાણો. ૧૩. નદીયોનો, હિંસક પ્રાણિયોનો શિગડાવાળા જનાવરોનો, તથા હાથમાં શસ્ત્રોને ધારણ કરનારાઓનો તથા સ્ત્રીઓનો તેમ જ રાજકુળનો વિશ્વાસ કરવો નહિ. ૧૪. મુર્ખ શિષ્યને ઉપદેશ દેવાથી તથા દુષ્ટ સ્ત્રીનું ઉદર પોષણ કરવાથી તથા શ્વેષી માણસના સંયોગથી પંડિત હોય તો પણ પીડા પામે છે માટે તેનો ત્યાગ કરવો. ૧૫. પાંચ માણસના સાથે ગમન કરવાથી તથા પાંચ માણસના સાથે બેસવાથી તથા પાંચ માણસ સાથે બોલવાથી માણસને કોઈ પણ દુઃખ થતું નથી. ૧૬. જીભના અગ્ર ભાગને વિશે લક્ષ્મી વસે છે જીભના અગ્ર ભાગને વિશમિત્રોનાં બાંધવો વસે છે તથા બંધન પણ જીભના અગ્ર ભાગને વિશેજ રહેલું છે અને નિશ્ચય મરણ પણ જીભના અગ્ર ભાગને વિષેજ રહેલું છે માટે જ ઊત્તમ જીવોયે પોતાની જીભ ઉપર બોલવાનો કાબુરાખવો. ૧૭. પોતાના આત્માની બુદ્ધિ ઉપર ચાલવાથી સુખ થાય છે ગુરૂની બુદ્ધિ ઉપર ચાલવાથી વિશેષ લાભ થાય છે પારકાની બુદ્ધિ ઉપર ચાલવાથી વિનાશ થાય છે અને સ્ત્રીની બુદ્ધિ ઉપર ચાલવાથી પ્રલય થાય છે માટે વિચાર કરીને ચાલવું. ૧૮. રણ સંગ્રામ થાય ત્યારે સેવકો જણાય છે દુઃખ આવે ત્યારે ભાઈયોની ખબર પડે છે આપત્તિ પડે ત્યારે મિત્રની ખબર પડે છે For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પૈસાનો નાશ થાય ત્યારે સ્ત્રીની ખબર પડે છે. ૧૯. ગધેડાને કુતરાને મદોન્મત્ત હસ્તિને બહુ બોલનારી સ્ત્રી રાજપુત્રને તથા કુમિત્રને ઉત્તમ માણસે દુરથી જ ત્યાગ કરવા. ૨૦. દુર રહેલાને, પાણીને વિશે રહેલાને, પૈસાથી અભિમાની થયેલાને, ક્રોધીને તથા મદોન્મત્તને તેમજ દોડનારને નમસ્કાર પણ કરવો નહિ. ૨૧. કીડીયોએ સંચય કરેલું ધાન્ય તથા માખીયો સંચય કરેલુ મધ તથા કૃપણોએએકત્ર કરેલું ધન મૂળથી જ વિનાશ પામે છે. ૨૨. ઘરમાં દુષ્ટ સ્ત્રી હોય તથા મિત્ર શઠ હોય તથા નોકર સામો ઉત્તર આપનાર હોય ઘરમાં સર્પો વાસ કરતા હોય તો માણસોએ પોતાનું મરણ જ જાણવુંતેનોસંશય કરવો નહિ. ૨૩. જ્યાં નાયક ન હોય ત્યાં વસવું નહિ તથા જયાં બહુ નાયક હોય ત્યાં પણ વસવું નહિ તથા જ્યાં સ્ત્રી નાયક હોય ત્યાં વસવું નહિ અને બાલક નાયક હોય ત્યાં પણ વસવું નહિ. ૨૪. ઘડો ફોડી નાખે, લુગડું છેદી નાખે, તથા ગધેડાની ઉપર બેસે આજકાલના લોકોને જે તે પ્રકારે પ્રસિદ્ધિ પામવાની જ વાર્તા છે. ૨૫. ઉત્તમમાણસો પોતાના નામથી પ્રસિદ્ધિ થાય છે મધ્યમ માણસો પિતાના નામથી પ્રસિદ્ધિમાં આવે છે અધમ માણસોમામાના નામથી પ્રસિદ્ધ થાય છે અને અધમમાં અધમ માણસો સાસરાના નામથી પ્રસિદ્ધિમાં આવે છે. ૨૬. પાણીને દુધના પૃથક્કરવાના મર્મને તો માછલાદિકો પણ જાણે છે છતાં પ્રસિદ્ધિમાં તો હંસજ છે એટલે કે પાણી અને દુધને હંસ જુદા પાડે છે માટે યશની પ્રાપ્તિ તો પુણ્યથી જ મળે છે. ૬૫ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૨૭. ખાનપાનના ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ અને તેને ભક્ષણ કર્યા પછી પચાવવાની શક્તિ તથા ઉત્તમ પ્રકારની સ્ત્રીની પ્રાપ્તિ તેમજ તેને સેવન કરવાની શક્તિ આ વિગેરેનું પ્રાપ્ત થવું તે ભવાન્તરમાં કરેલ મહાન્ તપશ્ચર્યાનું ફળ જાણવું. ૨૮. દરિદ્ર, નિરંતર રોગી, મુર્ખ, નિરંતર દુનિયામાં પ્રવાસ કરનારા, અને નિરંતર નોકરી કરનારા આ પાંચ જણાને વ્યાસે જીવતા પણ મરણ પામેલા કથનકરેલા છે. ૨૯. બ્રાહ્મણો, ગણકો, વેશ્યાઓ, કુતરાઓ અને કુકડાઓ અરસપરસ એક બીજાને દેખીને ક્રોધ કરે છે શું કારણ છે તે સમજવામાં આવતું નથી. ૩૦. માખી, મત્સર, વેશ્યા, ઉંદર, યાચક, ગામનો નાયક ને જ્યોતિષિ આ સાતે પરના દ્રવ્યને ભક્ષણ કરનાર હોય છે. ૩૧. બ્રાહ્મણ, અગ્નિ, યમરાજા, રાજા, સમુદ્ર, પેટ અને ઘર આ સાતને અનેક પ્રકારે પુરવા માંડયા છતાં પણ પુરાતા નથી. ૩૨. રાજા વેશ્યા યમ અગ્નિ પરોણો બાલક યાચક અને ગામડાનો રક્ષક આ આઠે જણા પારકાના દુઃખને જાણી શકતા નથી. ૩૩. પુર્વભવમાં ફક્ત નથી નથી આ બે જ દસ્કૃતનો અભ્યાસ કરવાથી આ ભવમાં આપોઆપ એના એજ બે દસ્તક વિપરીત પણે આવીને પાસે ખડા થાય છે. ૩૪. નવીન વયમાં જે શાંત હોય તે શાંત કહેવાય છે તેવા પ્રકારની માહરી મતિને હું માનું છું. કારણ કે ધાતુની ક્ષીણતા થયા પછી તો સર્વને આપોઆપ શાંતિ જ થઈ જાય છે. ૩૫. દુષ્ટ મંત્રી રાજ્યનો નાશકરવાવાળો થાય છે. તથા દુષ્ટ હસ્તિ ગામનો નાશ કરવાવાળો થાય છે સાળો ઘરમાં રહેલો હોય ૬૬ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તો ઘરનો નાશ કરવાવાળો થાય છે અને જે મામો તે સર્વને નાશ કરનારો થાય છે. ૩૬. પાણીને વિષે તેલ તથાદુર્જનને વિષે કથન કરેલી ગુહ્ય વાત તથા સુપાત્રને વિષે આપેલું દાનતથા પંડિતોનું વિષે શાસ્ત્રથોડું હોય છે તોપણ વસ્તુની શક્તિથી વિસ્તારપામે છે. ૩૭. ઉદ્યમ, કલેશ, પામી, ખુજલીનોરોગ, જુગાર, દારૂ પરસ્ત્રી, આહાર, મૈથુન, અનેનિદ્રા આટલાને સેવન કરવાથી વૃદ્ધિ પામે છે. - ૩૮. લોભી માણસોને યાચના કરનાર શત્રુ સમાન લાગે છે આકાશમાં રહેલ ચંદ્રમા ચારે લોકને શત્રુ સમાન લાગે છે. વ્યભિચારિણી સ્ત્રીને પોતાનો પતિ શત્રુ સમાન લાગે છે. અને મુર્ખને બોધ કરનાર પંડિત શત્રુ સમાન જણાય છે. - ૩૯. પારકાને ઉપદેશકરવા સમયે તમામ જીવો સાગર થાય છે. પરંતુ પોતાને ઉપદેશ દેવાનો સમય આવે ત્યારે પોતે બધું ભુલી જાય છે કારણ કે દુનિયાના જીવો માત્રનું પરોપદેશ પાંડિત્યપણું હોય છે. ૪૦. શૂરવીર પુરૂષો પંડિત પુરૂષો યા રૂપાળી સ્ત્રીયો જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં તેઓને આદરમાન સારી રીતે મળશે. ૪૧. દુનિયાના જીવો પીડા પામે ત્યારે પરમેશ્વરને નમે છે સિવાય નહિ. રોગીયા થાય ત્યારે તપ કરે છે પણ નિરોગી પણામાં નહિ નિર્ધન માણસોને દાન આપવાની ઇચ્છા થાય છે પૈસા હોય ત્યારે નહિ અને સ્ત્રી વૃદ્ધ થાય એટલે પતિવ્રતા થાય છે યુવાન અવસ્થાને વિષે નહિ આ પણ દુનીયાના જીવોનો એક વિચિત્ર કર્મ આ ૬૭ ~ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૪૨. પર પુરૂષોનો મુખ્તને વિષે વિકસ્વર દષ્ટિ ફેંકનારી સ્ત્રીને તથા વ્યવહાર માર્ગને નહિ જાણનાર કવિને તથા કુપચ્યા સેવન કરનારા રોગીને કોણ કોણ માણસ હસતા નથી અપિ તુ સર્વે હસે છે. ૪૩. તમામ પર્વતોને વિષે માણિકય હોતા નથી તમામ હસ્તીયોને વિષે મોતીયો હોતા નથી તેમ જ સર્વે જગ્યાએ સજ્જન પુરૂષો હોતા નથી અને વન વન પ્રત્યે ચંદન વૃક્ષો હોતા નથી આ ચારે કવચિત ઠેકાણે જ હોય છે. ૪૪. જેવા પ્રકારનું સત્ય બોલવાપણું હોય છે તેવા પ્રકારની જ લક્ષ્મી મળે છે જેવા પ્રકારનાં દાન આપે છે તેવા જ પ્રકારની કીર્તિ હોયછે તથા વિદ્યા પણ અભ્યાસ કરવામાં અમુક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અને બુદ્ધિ પણ પોતાના કરમના અનુસારેજ પ્રાપ્ત થાય છે. ૪૫. જે માણસનું હૃદય દયા યુક્ત છે તથા જેનું ભાષણ પણ સત્યતારૂપી આભુષણ વાળુ છે તથા જેનું શરીર પારકા માણસનું હિત કરવામાં જોડાયેલું છે તેવા માણસને કલિકાળ શું કરી શકવાનો હતો અર્થાત્ કાંઈ જ નહિ. ૪૬. આયુષ્ય, પૈસો, ઘરનું છિદ્ર, ગુહ્ય વાર્તા, ઔષધ, મૈથુન, દાન, માન અને અપમાન આ નવ વસ્તુને બુદ્ધિમાન પુરૂષે ગોપવી રાખવી. ૪૭. સંભ્રમ સ્નેહને જણાવે છે શરીર ભોજનને જણાવે છે. વિનયવંશને દેખાડી દે છે અને વાણી દેશને જણાવી દે છે. ૪૮. જે માણસનું મન સ્ત્રીએ હરણ કરેલ છે તે માણસ વિદ્યાવડે કરીને પણ શું? તપ વડે કરીને પણ શું? યોગ અને શ્રુત વડે કરીને પણ શું ? એકાંત વાસથી તેમજ મૌન કરવાથી પણ શું ? અર્થાત્ કાંઇજ નહિ. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૪૯. તપસ્યા કરવામાં એક માણસ, ભણવામાં બે માણસ, ગાવામાં ત્રણ માણસ, રસ્તામાં ચાલવવામાંચાર માણસ, ખેતી કરવામાં પાંચ સાત માણસ અને સંગ્રામમાં બહુ માણસ જોઈએ તો તે ઠીક ગણાય. ૫૦. પાપોનુ મુળ લોભ છે તથા વ્યાધિનું મૂળ પણ છે દુઃખોનું મૂળ સ્નેહ છે માટે હે માનવ ? આ ત્રણેનો ત્યાગ કરી સુખી થા. ૫૧. રાત્રિનો દીપક ચંદ્રમાં ગણાય છે. પ્રાત:કાળનો દીપક સૂર્ય ગણાય છે. કુળનો દીપક સુપુત્ર ગણાય છે અને ત્રણ લોકનો દીપક તો ધર્મ જ ગણાય છે. પર. સુખનો અર્થી વિદ્યાનો ત્યાગ કરે છે ને વિદ્યાનો અર્થી સુખનો ત્યાગ કરે છે કારણ કે સુખના અર્થીને વિદ્યા અને વિદ્યાના અર્થીને સુખ ક્યાંથી હોય અર્થાત્ ન જ હોય. ૫૩. ડુંગરા દુરથી જ રળીયામણા હોયછે વેશ્યા મુખની શોભાથી જ મનોહર હોય છે તથા વૃદ્ધની વાતો આ ત્રણે દુરથીજ મનોહર હોય છે. ૫૪. પરના હાથમાં ગયેલ નકલ, પુસ્તક, અને સ્ત્રી કદાચિત્ પાછા આવતાજ નથી ને કદાચ આવે છે તો પણ ભ્રષ્ટ થઈને ખંડિત થઈને અને ચુંબિત થઈને આવે છે માટે ઉત્તમ મનુષ્યોએ ત્રણ કોઈને આપવા નહિ. ૫૫. સાંભળવાથી જ ધર્મને જાણી શકાય છે તથા સાંભળીને જ હું બુદ્ધિનો ત્યાગ કરી શકાય છે તથા સાંભળીને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મોક્ષે પણ સાંભળીને જ જાય છે. ૫૬. પંડિતોને વિષે તેમજ મુર્ખને વિષે સજ્જનને વિષે અને For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ દુર્જનને વિષે બલીઝને વિશે તેમજ નિર્બલને વિષે મરણને તુલ્યપણું રહેલું છે. - પ૭. દીવો અંધકારનું ભક્ષણ કરે છે ને મેશને ઉત્પન્ન કરે છે કહેવત છે કે જેવો આહાર કરેલ હોય તેવો જ ઓડકાર આવે છે. અગર જેવા અન્નને ભક્ષણ કરેલ હોય તેવી પ્રજા ઉત્પન્ન થાય છે. ૫૮. ઈહલોકને વિષે નિર્ધન માણસદુઃખી કહેવાય છે તેના થકી દેવાદાર માણસ વધારે દુઃખી ગણાય તે બન્ને થકી પણ રોગી માણસ વધારે દુઃખી ગણાય છે. ૫૯. જે માણસને ધર્મ અર્થ અને કામ આ ત્રણમાંથી એકપણ ન હોય તે માણસનો જન્મ બકરીના ગળાને વિષે રહેલ ત્રીજા આંચળના સંગની જેમ નિરર્થક જાણવો. ૬૦. ઘુવડ દિવસે દેખતું નથી કાગડો રાત્રીએ દેખતો નથી પણ કામાંધ માણસ તો કોઈ અપુર્વ હોય છે કે રાત્રિ અને દિવસ એમ બન્ને વખત દેખતો નથી. ૬૧. વિષ અને વિષય આ બન્નેમાં મહાન અંતર હોય છે કારણ કે વિષ ભક્ષણ કરવાથી મારે છે તે વિષયો તો સ્મરણ કરવાથી જ મારે છે. ૬૨. જ્યાં નાખવાથી સફળ થાય તેવેજ ઠેકાણે વચન કાઢવું કારણ કે ધોળા વસ્ત્રને વિષેજ જે રંગ તેજ અત્યંત સ્થિરતાને પામે છે. ૬૩. કપાળે કપાળે જુદી બુદ્ધિ હોય છે તથા કુવા કુવાને વિષે નવીન પાણી હોય છે જાતિ જાતિને વિષે નવા નવા આચારો હોય છે અને મુખ મુખને વિષે નવીન વાણી હોય છે. ૬૪. વિદ્યા સહિત મરવું સારું પણ કુશિષ્યને વિદ્યા કદાપિ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ આપવી નહિ છતાં પણ જો કુશિષ્યને વિદ્યા આપવામાં આવે છે તો તે પાછળથી શત્રુ થાય છે માટે કુશિષ્યને વિદ્યા આપવી નહિ. ૬૫. બ્રાહ્મણ ને ભોજન મળવાથી ખુશી થાય છે. મેઘના ગર્જરવથી મોર રાજી થાય છે સજજન પુરૂષો પરને સંતોષ થવાથીરાજી થાય છે દુર્જન પુરૂષો પરને વિપત્તિ પડવાથી રાજી થાય છે. ૬૬. ગુરૂ મહારાજની સ્તુતિ તેમના પ્રત્યક્ષ કરવી અને મિત્રો તથા બાંધવોની સ્તુતિ પરોક્ષપણે કરવી તથા કાર્યની સિદ્ધિ કર્યા પછી દાસ, નોકર ચાકરોની સ્તુતિ કરવી તથા પુત્રની પ્રશંસા કરવી જ નહિ અને સ્ત્રીની પ્રશંસા તેના મરણ પછી કરવી પણ જીવતાં સુધી કરવી નહિ. ૬૭. ગીતાનું વચન એ છે કે રાજપુત્ર પાસેથી વિનય શિખવો તથા પંડિત પુરૂષો પાસેથી સારાસારા કાવ્યો તેમજ મધુર ભાષા બોલતાં શીખવી. જુગારી પાસેથી જુઠ શીખવું અને સ્ત્રીયો પાસેથી કપટ શીખવું એટલું યાદ રાખવું કે માણસ તમામકળામાં પ્રવીણ હોવો જોઇએ તેને લઈને જ જુગાર અને કપટ જાણવા જોઈએ પરંતુ ડાહ્યા માણસો કદાપિ કાલે તેનો અમલ કરવો નહિ. ૬૮. ધનને વિષે ધાન્યને વિષે તથા વિદ્યાનો સંગ્રહ કરવાને વિષેતથા આહાર તેમજ વ્યવહારને વિષે લજજાને ત્યાગ કરવાનેવિષે માણસ સુખી થાયછે. ૬૯. જેમ સર્પથી ભય પામે છે તેમ માણસના સમુહથી ભય રાખનાર,તથા જેમ વિષથી તેમ પારકાના અન્નથી ભય રાખનાર,તથા જેમ રાક્ષસીથી તેમ સ્ત્રીયો થકી ભય રાખનાર માણસ વિદ્યાને અંગીકાર કરે છે. બીજો નહિ એ ત્રણથી ભય રાખનાર માણસ ભાગ-૨ ફર્મા-૬ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ શાન્તિથી વિદ્યા ગ્રહણ કરી શકશે. ૭૦. જન્મ થકી અંધ માણસ દેખતો નથી કામાંધ માણસ પણ દેખતો નથી તથા મદોન્મત્ત માણસ પણ દેખતો નથી અને અર્થી (સ્વાર્થી માણસ) દોષને જોતો નથી. ૭૧. આત્મા પોતે જ કર્મને કરે છે અને કરેલા કર્મનું ફળ પોતે જ ભોગવે છે સંસારમાં પરિભ્રમણ પણ પોતે જ કરે છે અને કર્મ થકી મુક્ત પોતે જ થાય છે. ૭૨. દેવુ કરનાર પિતા પુત્રનો શત્રુ ગણાય છે અને વ્યભિચારી માતા પણ શત્રુ ગણાય છે અવિનયી સ્ત્રી પણ શત્રુ કહેવાય છે અને નહિ ભણેલો પુત્ર પણ શત્રુ ગણાય છે. ૭૩. પૃથ્વી સત્યના બળથી ટકી રહે છે તથા સત્યના પ્રભાવથી જ સુર્ય તપે છે પવન પણ સત્યના પ્રભાવે જ થાય છે કિં બહુના સર્વ સત્યને વિશે જ રહેલ છે. ૭૪. ઈર્ષાળુ હિંસા કરનાર, અસંતોષી ક્રોધી નિરતર શંકાશીલ તથા પારકાના ભાગ્યના ઉપર જીવનાર આ છ સદા દુખના જ ભાગીદાર હોયછે. ૭૫. જે ક્રોધ તે અનર્થનું મુળ છે તથા ક્રોધ સંસારની વૃદ્ધિ કરવા વાળો છેક્રોધ ધર્મનો જય કરનાર છે માટે ઉત્તમ જીવોયે ક્રોધનોત્યાગ કરવો જોઈએ. ૭૬. પ્રાણ કંઠે આવે તો પણ કરવા લાયકકાર્યો જરૂર કરવાં અને પ્રાણ કંઠે આવેતો પણ નહિ કરવા લાયક કાર્યો કરવાં નહિ. ૭૭. પોતાનું ઉપાર્જન કરેલું ધન ભોગવવું ઉત્તમ છે પિતાએ ઉપાર્જન કરેલું ધન ભોગવવું તે મધ્યમ છે તથાભાઈએ ઉપાર્જન કરેલું ધન ભોગવવું એ અધમ છે અને સ્ત્રીનો પૈસો ભોગવવો તે અધમાધમ ર For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ગણાય છે. ૭૮. રાજાની સ્ત્રી ગુરૂની સ્ત્રી તથા ભાઈની સ્ત્રી પોતાની સ્ત્રીની માતા તથા પોતાની માતા આ પાંચે ત્રીયો માતા સમાન છે. ૭૯. જે પરાધીન હોય તેનો જન્મ વૃથા જાણવો તથા પર સ્ત્રીનું સુખ પણ વૃથા જાણવું તથા પારકાના ઘરને વિષે રહેલી લક્ષ્મી પણ વૃથા જાણવી અને પુસ્તકને વિષે વિદ્યા હોય તે પણ વૃથા જાણવી. ૮૦. પોતાની સ્ત્રીને વિષે તથા ધનનેવિષે તથા ભોજનને વિષે આ ત્રણને વિષે સંતોષ કરવો પણ દાન આપવામાં તથા તપ કરવામાં તથા ભણતા ભણાવવામાં સંતોષ કરવો નહિ. ૮૧. નક્ષત્રોનું ભુષણ ચંદ્રમાં છે તથા સ્ત્રીયોનું ભુષણ પતિ છે તથાપૃથ્વીનું ભુષણ રાજા છે તથા જે વિદ્યા તે સર્વસ્વનું ભુષણ છે. ૮૨. લાડ કરવાથી ઘણા દોષો ઉત્પન્ન થાય છે અને તાડનાકરવાથી ઘણા ગુણો પ્રાપ્ત થાય છે માટેગુરુએ શિષ્યને અને પિતાએ પુત્રને તાડના કરવી પરંતુ લાડ કરવા નહિ ૮૩. પુત્ર થકી બીજો ઉત્કૃષ્ટ કોઈ લાભ નથી તથા સ્ત્રી થકી અધિક કોઈ સુખ નથી તથા ધર્મ થકી કોઈ ઉત્તમ મિત્ર નથી અને જુઠું બોલવા થકી બીજું એક પણ પાપ નથી. ૮૪. જાયા થકી પાંચ હાથ દુર રહેવું તથા શીંગડા વાળા જનાવરોથી દસ હાથ દુર રહેલું તથા ઘોડા થકી સો હાથદુર રહેવું તથાહસ્તિ થકી હજાર હાથ દુર રહેવું અને દુર્જન રહેતો હોય તે દેશ ત્યાગ કરી તેનાથી દુર રહેવું. ૮૫. બુદ્ધિમાન મનુષ્યોએ થોડાને માટે ઘણાનો નાશ કરવો M૭૩) 93 For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નહિ. દુનિયામાં તેજ પાંડિત્યપણું કહેવાય છે કે થોડાને માટે વિશેષનો નાશ ન કરે. ૮૬. જ્યાં સુધી પોતાનો દેહ સ્વસ્થ હોય તથા મરણ પણ જયાં સુધી પોતાનો દેહ સ્વસ્થ હોય તથા મરણ પણ જ્યાં સુધી દુર હોય ત્યાં સુધીમાં આત્માનું હિત કરવું કારણ કે મરણ સમય નજીક આવ્યો આ જીવ શું કરી શકવાનો હતો અર્થાત્ કાંઈ જ નહિ ૮૭. મનમાં ચિંતવન કરેલું કાર્ય સિદ્ધ થયા પહેલાં બીજાની પાસે વચનથી પ્રકાશ કરવું નહિ કારણ કે બીજાએ લક્ષમાં રાખેલ કાર્યની સિદ્ધિ પ્રાયે કરીને થઈ શકતી નથી. ૮૮. ખરાબ દેશ, ખરાબ વૃત્તિ, ખરાબ ભાર્યા, ખરાબ નદી, ખરાબ દ્રવ્ય અને ખરાબ ભોજન આ સર્વેને વિચક્ષણ મનુષ્ય ત્યાગ કરવાં જોઇએ. . કોયલ કાળી છે તો પણ તેનો મધુર સ્વર તે જ રૂપ છે. અને પતિવ્રતાપણું તેજ સ્ત્રીયોનું રૂપ છે. કુરૂપીયોનું રૂપ વિદ્યા છે. અને તપસ્વીયોનું રૂપ ક્ષમા છે. ૯૦. અતિ અભિમાનથી રાવણનું મરણ થયું.અને લંકા નગરી પણ વિનાશ પ્રાય બની તથા અત્યંત માનથી કૌરવોનો પણ નાશ થયો તથા અત્યંત રૂપથી સીતાનું હરણ થયું તથા અત્યંત દાન કરવાથી બલીનું મરણ થયું, માટે જે અતિ તે સર્વ જગ્યાએ વર્જવાનું કહેલ છે. ૯૧. સંસ્કૃત વચનો બોલવા તે દુર્લભ છે, અને કલ્યાણ કરવાવાળો થાયતે યુગ પણ દુર્લભ છે. તથા પોતાના ચિત્તનેસમાધિ થાય તેવા પ્રકારની સ્ત્રી પ્રાપ્ત થવી પણ દુર્લભ છે અને પ્રિય એવા સ્વજન સજજનની પ્રાપ્તિ થવી પણ દુર્લભ છે. ૭૪ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૯૨. નિર્ધન હોવા છતાં પણ જો તે બુદ્ધિમાન હોય તો શોક કરવા લાયક નથી અને પંડિત ભાઈ હોય તે પણ શોક કરવા લાયક નથી અને વિધવા સ્ત્રી પુત્ર આદિ પોતાના પરિવાર વાળી હોયતો તે પણ શોક કરવા લાયક નથી. - ૯૩. વિદ્યારહિત પુરુષ શોક કરવા લાયક છે તથા પ્રજા વિનાનું મૈથુન કર્મ પણ શોક કરવા લાયક છે, આધાર તેમજ આહાર વિનાની પ્રજા પણ શોક કરવા લાયક છે અને રાજા વિનાનું રાજ્ય પણ શોકકરવા લાયક છે. ૯૪. ચૌરલોકનું ધર્મ કયાંથીજ હોય તથા દુર્જન માણસને ક્ષમા ક્યાંથી જ હોય,તથા વેશ્યાને સ્નેહ ક્યાંથી હોય,અને કામી મનુષ્યોને સત્ય ક્યાંથી હોય. ૯૫. દાસ ચાકર હોય તેને માન ક્યાંથી હોય તથા ક્રોધી માણસને સુખક્યાંથી હોય, સ્ત્રીયોને સતીપણું ક્યાંથી હોય અને દુર્જન માણસને મિત્રોઈ શાની હોય, અર્થાત્ ન જ હોય. ૯૬. દુર્બળ મનુષ્યોનું બળ રાજા કહેવાય છે તથા બાળકોનું બળ રૂદન કહેવાય છે તથા મુર્ખ માણસ બળ મૌન વૃત્તિ કહેવાય છે અને ચોર લોકનું બળ અસત્ય જુઠું કહેવાય છે. ૯૭. સિંહ થકી એક શીખવું બગલા થકી એક શીખવું કુતરા થકી છ શીખવાં, ગધેડા થકી ત્રણ શીખવાં તથા કાગડા થકી પાંચ શીખવાં અનેકુકડા થકી ચાર શીખવા. ૯૮. જે માણસને નાનું અગર મોટું કાર્ય કરવાની ઇચ્છા હોય છે તે માણસ સર્વ આરંભથી એક ફાળે કાર્યને સાધે તે સિંહના જેવો કહેવાય છે. ૯૯. પોતાની સર્વ ઇંદ્રિયોને સંવરીને બગલાની પેઠે રહેલો g૫ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ માણસ દેશકાળ પ્રમાણે ઉત્પન્ન થયેલો સર્વ કાર્યોને સાધે છે તે માણસ બગલાના જેવી એક જ વૃત્તિ વાળો કહેવાય છે. ૧00. ઘણું ખાનારો તેમજ સ્વલ્પને વિષે સંતોષ ધારણ કરનારો તેમજ સ્વલ્પ નિદ્રાવાળો તથા શીઘ્રતાથી ચેતી જનારો પોતાના સ્વામીનો રોટલો ખવરાવવાનો ભક્ત અને સૂરવીર આ છ ગુણો જેમ કુતરામાં હોય છે. તેવા ગુણો માણસોંમાં હોવા જોઇએ આવા ગુણવાળા માણસો દુનિયામાં લાયકાતવાળા ગણાય છે. ૧૦૧. નિરંતર વિશ્રાન્તિ વિના ભારતને વહન કરનારૂ તેમ ટાઢ તાપને નહિ જાણનાર નહિ ગણનાર તથા સંતોષી આ ત્રણ ગુણ ગધેડામાં હોય છે તે મનુષ્યમાં પણ હોવા જોઇએ. ૧૦૨. એકાંતે ગુપ્ત મૈથુન તથા ધૃષ્ટતા કરનાર તથા સમયે પોતાને રહેવાનું સ્થાન કરનાર તથા પ્રમાદ રહિત તેમજ આળસ રહિત આ પાંચ ગુણ કાગડામાં છે. તે પણ મનુષ્યોમાં હોવા જોઇએ. યુદ્ધ કરનાર તથા પ્રાતઃકાલમાં વહેલો ઉઠનાર તથા પોતાના બંધુઓના સાથે ભોજન કરનાર અને આપત્તિમાં પડેલી પોતાની સ્ત્રીનું રક્ષણ કરનાર આ ગુણો જેમ કુકડામાં હોય છે તેમ મનુષ્યોમાં પણ હોવા જોઇએ. ૧૦૩. પુરુષ ઘીના ઘડા સમાન અને સ્ત્રી અગ્નિના કુંડ સમાન કહેવાય છે. માટે ઘી અને અગ્નિને એક જગ્યાએ પંડિત પુરુષોએ રાખવાં નહિ. કારણ કે રાખવામાં આવે તો પ્રજવલિત થાય છે. ૧૦૪. રાત્રિની અંદર ચાલવું તે વિષ છે. તથા રાજાને અનુકુળ રહેવું તે પણ વિષ છે તથા પરને આધીન સ્ત્રી હોય તે પણ વિષ છે અને શરીરમાં નહિ જાણી શકાય તેવો વ્યાધિ રહેલ હોય તો તે પણ વિષ છે. M૭૬) For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૦૫. નદીના કાંઠાને વિષે જે વૃક્ષો હોય છે તે તથા પારકાના હાથને વિષે રહેલું ધન હોય છે તે તથા સ્ત્રીને જણાવેલું કાર્ય હોય છે તે સર્વ શીપ્રતાથી નાશ પામી જાય છે નિષ્ફળ થાય છે. ૧૦૬. સ્ત્રીઓને આહાર બમણો તથા લજ્જા ચાર ગણી તથા વ્યવસાય છ ગણો તેમજ વિષય કામ આઠ ગણો હોય છે. ૧૦૭. જે ઠેકાણે શ્રોતા જ નથી ત્યાં વકતા શું કરી શકનાર હતો કારણ કે નાગા લોકોના ગામમાં ધોબી શું ધોઈ શકવાનો હતો. ૧૦૮. આયુષ્ય મરણ ભાગ્ય વિદ્યા અને પૈસો આ પાંચ લઇને જ મનુષ્ય ગર્ભાવાસમાં પરભવથી પ્રવેશ કરે છે. ૧૦૯. પ્રાતઃકાળમાં દરેક મનુષ્ય ઉઠીને રોજે ચિંતવના કરવી કે મરણ, વ્યાધિ, શોક મહાભય અને દુઃખ વિગેરે માંથી આજે મને શું પ્રાપ્ત થશે. ૧૧૦. સેંકડો ભયનાં સ્થાનો અને હજારો શોકનાં કારણો દિવસે દિવસે મુઢ માણસોના હૃદયમાં પ્રવેશ કરે છે પણ પંડિતમાં નહિ. ૧૧૧. સ્તબ્ધપણુ, નિદ્રા, આળસ, ભય, ક્રોધ અને દીર્ઘ વ્યાપાર આ છ દોષોને પોતાનું ભલુ ઇચ્છનાર મનુષ્ય ઈહાં ત્યાગ કરવા. ૧૧૨. પાડો, બોકડો, બિલાડો, કાગડોને કાયર પુરુષ અગર દુર્જન. આ સર્વે વિશ્વાસ કરવાથી પરાભવ કરે છે માટે એટલાનો વિશ્વાસ કરવો નહિ. ૧૧૩. જયાં લોકયાત્રા, ભય, લજ્જા,દાક્ષિણ્યતા, અને દાન આ પાંચ ન હોયત્યાં ઉત્તમ પુરુષોએ વાસ કરવો નહિ ૧૧૪. અગ્નિ પાણી વિષ, વ્યાધિ, શસ્ત્ર છીંક, અને પર્વત થકી પડવું વિગેરેમાંથી કોઈ પણ નિમિત્ત પામી પ્રાણીઓ પ્રાણ થકી મુક્ત For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ થાય છે. ૧૧૫. બુદ્ધિમાન પુરુષો નહિ પ્રાપ્ત થઈ શકે તેવી વસ્તુની વાંચ્છા કરતા નથી તથા નષ્ટ થયેલ વસ્તુનો શોક કરતા નથી, તથા આપત્તિની અંદર પણ મુંજાઈ જતા નથી, પણ સમભાવમાં જ રહે છે. ૧૧૬. દરેક મનુષ્યોએ પોતાને પ્રાપ્ત થયેલ સુખને પણ સહન કરવું તથા દુઃખ ને પણ સહન કરવું કારણ કે ચક્રની પેઠે સુખ દુઃખો ફર્યા કરે છે. ૧૧૭. ઘોડા ઘોડાને વિષે તથા હસ્તિ હસ્તિને વિષે લોખંડ લોખંડને વિષે તથા કાષ્ટ કાષ્ટને વિષે તથા પત્થર પથ્થરને વિષે વસ્ત્ર વસ્ત્રને વિષે સ્ત્રીયો સ્ત્રીયોને વિષે અને પુરુષો પુરુષોને વિષે થોડું અને વિશેષ અંતર હોય છે ૧૧૮. દુનિયામાં આ પણ એક વિચિત્રતા છે કે કોઈ માણસ ખરાબ કરે તો પણ તે સામાને પ્રિયલાગે છે પણ અપ્રિય લાગતો નથી. અનેક દોષોથી દુષ્ટ ભાવને પામેલ છતાં પણ આ દેહ કોને વલ્લભ નથી કિન્તુ સર્વને છે. ૧૧૯. જેનાથી અપયશની પ્રાપ્તિ થાય તથાજેનાથી દુર્ગતિ મિલે તથા જેનાથી સ્વર્ગ ગતિ ભ્રષ્ટ થાય તેવા કાર્યને બુદ્ધિમાન મનુષ્ય આચરવું નહિ. ૧૨૦. નદીયોની તથા નદીયોના કાંઠાની તથા કુલીન મનુષ્યોની તથા મુનિયોની તેમજ મહાત્મા પુરુષોની તથા સ્ત્રીયોના દુષ્ટ કર્તવ્યોની પરીક્ષા ન કરવી અને જો કરે છે તો વિપરીત પરિણામ આવે છે. ૧૨૧. જુગારીને વિષે સત્યપણું ન હોય અને લંપટ પુરુષોમાં M૭૮ - For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પવિત્રપણું ન હોય તથા મદિરા પાન કરનારને વિષે પ્રેમ ન હોય અને ધૂર્ત માણસને વિષે એ ત્રણે ગુણો હોતા નથી. ૧૨૨. લક્ષ્મી કોના પાસે સ્થિર ભાવને પામી છે. તથારાજા કોનો મિત્ર થયો છે, તથા શરીર કોનુ અમર રહેલું છે, સ્ત્રીઓ કોને આધીન રહેલી છે, આ ચારે કોઈના પણ સ્થિર રહેલા નથી. ૧૨૩. સ્વજન હોય કે દુર્જન હોય પરંતુ તેવા ઘણા મનુષ્યો સાથે વિરોધ કરવો નહિ. કારણ કે જબરજસ્ત એવા નાગૅદ્રને પણ ઘણી કીડીયો મારે છે. ૧૨૪. મદિરાનું પાન, દુર્જન માણસની સોબત, સ્વામીનો વિરહે ઘેર ઘેર ફરવું, ખરાબ સ્વમ તેમજ પરપુરુષને ઘરે વાસ કરવો આ છ સ્ત્રીયોનાં મહાન દુષણો છે. ૧૨૫. મનુષ્યોને ધનની તથા જીવિતવ્યની આશા મોટી છે. તેમાં પણ વૃદ્ધ માણસને યુવાન અવસ્થાવાળી સ્ત્રી પોતાના પ્રાણ થકી અધીક વહાલી હોય છે, આ પણ એક મહામોહની મહાન વિડંબના છે. ૧૨૬. કાષ્ટને વિષે પાષાણને વિષે તેમજ માટીને વિષે દેવ નથી પણ કેવળભાવને વિષેજ દેવ રહેલ છે માટે સર્વમાં જે ભાવ તે મુખ્ય કારણ છે. ૧૨૭. અન્યાય થકી ઉપાર્જન કરેલું દ્રવ્ય દસ વર્ષ સુધી ઘરમાં રહે છે, અગ્યારમું વર્ષ થાય છે કે મૂળ થકી જ વિનાશને જ પામે ૧૨૮. લક્ષ્મીવંત મનુષ્યોએ ક્રોધ કરવો નહિ. તથા તપસ્વી મહાત્માએ મત્સર કરવો નહિ. તથા વિદ્યાયુક્ત મનુષ્યોએ માન અપમાન ગણવાં નહિ તથા સુજ્ઞ જીવોયે આત્માનું પ્રમાદ થકી રક્ષણ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરવું. ૧૨૯. ક્ષમાના સમાન બીજો એક પણ તપ નથી. તથા સંતોષ થકી બીજુ એક પણ સુખ નથી તથાણ્ણા થકી બીજો એક પણ ઉત્કૃષ્ટ વ્યાધિ નથી અને દયા થકી બીજો એક પણ ઉત્કૃષ્ટ ધર્મ નથી. ૧૩૦. દાન આપનાર માણસ ભોગી થાય છે. તથા વૃદ્ધ પુરુષોની સેવા કરવા થકી બુદ્ધિમાન થાય છે. તથા અહિંસા કરનાર માણસદીર્ધાયુષી થાય છે આવું પંડિતો કથન કરે છે. ૧૩૧. વિદ્યાના સમાન બીજી એકપણ ચક્ષુ નથી તથા સત્યના સમાન બીજુ એક પણ તપ નથી તથા રાજાના સમાન બીજુ એક પણ દુઃખ નથી. અને ત્યાગના સમાન બીજુ એક પણ સુખ નથી. ૧૩૨. મક્ષિકા વ્રત ફોડલા વિગેરેને ઇચ્છે છે રાજાઓ પૈસાની ઇચ્છા કરે છે, નીચા માણસો નિરંતર કલેશની ઇચ્છા કરે છે. અને સજ્જન (સાધુ) પુરુષો નિરંતર શાંતિની ઇચ્છા કરે છે. ૧૩૩. નદીના કાંઠાને વિષે રહેલાં વૃક્ષો નાશ પામે છે તથા જેની સ્ત્રી નિરંકુશ હોય તે નારી પણ વિનાશ પામે છે. તથા તંત્રી વિનાનો રાજા પણ વિનાશને પામે છે. માટે સુજ્ઞ જીવોયે તે થકી બચવા પ્રયત્નો કરવા. ૧૩૪. ગુણોની પ્રશ્ન પૃચ્છા કરો પણ રૂપની નહિ કારણ કે ગુણ વિનાનુંરૂપ શોભી શકતું નથી. તથા શીયલનું પૂછો પણ કુળનું નહિ કારણ કે કુળ સારું હોય પણ શીયલ ન હોય તો કામનું નથી અને રૂપ રહિત હોય છતાં શીયલનું પ્રતિપાલન કરનાર હોય તો તેથી તે મહાન રૂપવાળો ગણાય છે. શીયલ છેતેજ મનુષ્યોનું સાચું રૂપ છે સિદ્ધિનું પૂછો પણ વિદ્યાનું નહિ કારણ કે સિદ્ધિ વિનાની વિદ્યા કાંઈ કામની નથી અને ભોગની પૃચ્છા કરો પણ ધનની નહિ કારણ કે ભોગ વિનાની લક્ષ્મી શું કામની છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૩૫. જે ગુણો તે રૂપને શોભાવે છે તથા જે શીયલ તે કુલને શોભાવે છે તથા જે સિદ્ધિ તે વિદ્યાને શોભાવે છે અને જે ભોગ તે ધનને શોભાવે છે. ૧૩૬. ધીર પુરુષોનું ભૂષણ વિદ્યા છે તથા મંત્રીયોનું ભૂષણ રાજા છે. તથા સ્ત્રીયોનું ભૂષણ પતિ છે અને સર્વેનું ભૂષણ શીયલ છે. ૧૩૭. મોટી નદીને વિષે પડી તરવાપણું તથા મહાપુરુષોની સાથે વિગ્રહ કરવો, તથા ઘણા માણસોના સાથે વિરોધ કરવો આ ત્રણને બુદ્ધિમાન માણસોએ દુરથી ત્યાગ કરવાં. ૧૩૮. ડાહ્યા માણસે વિષમ-ખરાબ વૃક્ષ ઉપર ચડવું નહિ તથા જીર્ણ થઈ ગયેલ નાવને વિષે બેસવું નહિ. તથા કુવાને વિષે પાણી જોવું નહિ. આવી રીતે વર્તન કરી આત્માનું રક્ષણ કરવું પણ વિપરીત કરી આત્માનો વિનાશ કરવો નહિ. આ વાત વિશેષલક્ષમાં રાખવા જેવી છે. ૧૩૯. સિદ્ધમંત્ર ઔષધ, ધર્મ, ઘરનું છિદ્ર, મૈથુન, ખરાબ વસ્તુનું ભક્ષણ તથા સાંભળેલું ખરાબ વચન આટલા પ્રકાશ કરવાં નહિ. ૧૪૦. આકારના, વિષયના, ધનના અને જીવિતવ્યના લોભી મનુષ્યો આ ઉપરોક્ત ચારેની તૃષ્ણામાં મુગ્ધ થયેલા ભૂતકાળમાં ગયા છે વર્તમાનમાં જાય છે. અને ભવિષ્યમાં જશે પણતેઓની તૃષ્ણા શાન્ત થતી નથી. ૧૪૧. શાસ્ત્રકાર કહે છે કે પરોપકારમાં રહેલા જીવોએ કદાપિ કાળે દુર્જનની સાથે સોબત કરવી નહિ, તેજ મોટું તત્ત્વ છે. ૧૪૨. પ્રથમ તો મનુષ્ય જન્મની પ્રાપ્તિ દુર્લભ છે.તેમાં પણ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વિદ્યા મળવી દુર્લભ છે તેમાં પણ કવિત્વ પણું પ્રાપ્ત થવું દુર્લભ છે. તેમાં પણ શક્તિ ઉત્પન્ન થવી દુર્લભ છે. ૧૪૩. પ્રાય : કરીને સજ્જનોનેજ ઉપદેશ દેવાલાયક છે પરંતુ જડાશયવાળા જીવોને નહિ. સુગંધને વહન કરવાવાળા છોડને કુસુમો હોય છે. પરંતુ જળોને હોતા નથી. ૧૪૪. રોગ, શોક, પરિતાપ, વ્યસન, વધબંધન, અને દુઃખ આ સર્વે પોતાના કરેલ અપરાધોનાં ફળો મનુષ્યોને મળે છે. ૧૪૫. પક્ષિયોને વિષેકાગડો ચંડાલ છે. પશુઓને વિષે ગધેડો ચંડાલ છે. મનુષ્યોને વિષે ક્રોધી ચંડાલ છે. અને સર્વેને વિષે નિંદક ચંડાલ ગણાય છે. ૧૪૬. પક્ષિઓમાંકાગડો ચંડાલ છે પશુઓની અંદર કુતરો ચંડાલ છે. મુનિયોમાં ક્રોધી ચંડાલ છે અને સર્વેમાં નિંદક ચંડાલ છે. ૧૪૭. સજ્જન પુરુષોની જે નિંદા કરે છે તે પોતાના આત્માનેજદોષિત કરે છે. કારણ કે આકાશમાં ધુળ ઉડાડનારની ધુળ પોતાની જ આંખમાં તેમજ પોતાના જ મસ્તક ઉપર પડે છે. ૧૪૮. અસન્માનથી તપની વૃદ્ધિ થાય છે અને સન્માનથી તપનો ક્ષય છે. કોઈ આપણી પૂજા કરે છે તો તેથી પૂર્વ ભવના આપણા પુન્યની હાનિ થાય છે અને કોઈ નિંદા કરે છે તો તેથી આપણી સદ્ગતિ થાય છે માટે પુન્યશાળી મનુષ્યોએ માન અપમાન તથા પોતાની પૂજા તથા નિંદાને વિષે હર્ષ શોક કાંઈપણ કરવો નહિ. ૧૪૯. નિરંતર અભ્યાસ કરે તો મુર્ણપણું રહેતું નથી તથા પરમાત્માનો જાપ કરે તો પાપકર્મ લાગતું નથી. તથા મૌન ધારણ કરે તો કલેશ થવાનો સમય આવતો નથી.તેમજ નિદ્રાનો ત્યાગ કરી જાગૃત રહેનારને ભય ઉત્પન્ન થતો નથી આ વચનો સજ્જને બરાબર ( ૮૨ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સ્મૃતિમાં રાખવાં જોઇએ. ૧૫૦. પૈસાનો નાશ થયો હોય તે. તથા મનનો સંતાપ, તથા ઘરનાં ચરિત્રો, બીજાને ઠગવાપણું તથા અપમાન, આટલી વાત બુદ્ધિમાન મનુષ્ય ઘરની પાસે પ્રકાશિત કરવી નહિ. ૧૫૧. જીભના અગ્રભાગને વિષે લક્ષ્મી વસે છે તથા જીભના અગ્રભાગને વિષે મિત્ર ને બાંધવો રહે છે. તથા જીભના અગ્રભાગને વિષે બંધન પણું રહેલું છે. તેમજ મરણ પણ જીભના અગ્રભાગને વિષેજ રહેલું છે. માટે ઉત્તમ જીવોએ પોતાની જીભને કબજે રાખવી. જેથી કરીને લાભ થાય ને બંધન અને મરણ થવાનો સમય ન આવે. ૧૫ર. મુર્ખ શિષ્યને બોધ કરવાથી તથા દુષ્ટ સ્ત્રીનું ભરણ પોષણ કરવાથી તથા શત્રુઓના સંયોગથી પંડિત પુરુષ પણ સદાય ૧૫૩. કોઈ માણસ સંસારિક સુખમાં આસકત હોય અને પાછો લોકોને મોઢે એમ બોલે કે હું બ્રહ્મજ્ઞ છું. આવા સંસાર કર્મ અને બ્રહ્મ બને થકી ઠગાયેલ માણસને ચંડાલની પેઠે ત્યાગ કરવો. ૧૫૪. જે માણસને પોતાનેજ બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું ઉપકાર કરે અર્થાત્ કાંઈજ નહિ કારણ કે જેમ નેત્ર રહિતને દીપક ઉપકાર કરી શકતો નથી તેમ બુદ્ધિહીનને શાસ્ત્ર ઉપકારકરી શકતું નથી. ૧૫૫. અભિમાન, મુખને વિષે ખરાબ વચન, વિરોધીપણું, વિખવાદપણું,કાર્યને તથા અકાર્યને નહિજાણવાપણુ આ છે મુર્ખતાના ચિન્હો છે. ૧૫૬. મુર્ખ માણસને ઉપદેશ આપવો તે ક્રોધને માટે થાય છે પણ શાંતિ માટે નહિ જેમ દુધનું પાન સર્પોને કેવલવિષને માટે જ થાય છે. તેમ મુખને ઉપદેશ આપવો તેપણ કેવળ ક્રોધને માટે જ થાય છે. ૮3. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૫૭. અટવી તથા પર્વત તથા ગુફાને વિષે વનચર જીવોની સાથે વસવું સારૂ પરન્તુ દેવલોકને વિષે પણ મૂર્ખની સાથે વાસ કરવો સાર નહિ. ૧૫૮. પંડિત પુરુષને વિષે સર્વે ગુણો હોય છે. અને મૂર્ખને વિષે કેવલ દોષો હોય છે માટે હજાર મુખઓ કરતાં એક પંડિત સારો ગણાય. ૧૫૯. જે ઠેકાણે વિદ્વાન પુરુષ ન હોય તે ઠેકાણે થોડી બુદ્ધિવાળો પણ પ્રશંસાપાત્ર થઈ શકે છે. કારણ કે જે દેશમાં બીસ્કુલ વૃક્ષો ન હોય તે દેશમાં એરંડો પણ કલ્પદ્રુમની ગણત્રીમાં ગણી શકાય ૧૬૦. વિદ્વાનનો પરિશ્રમ વિદ્વાન જ જાણે છે કારણ પ્રસૂતિની મહાન વેદનાને વંધ્યા સ્ત્રી જાણી શકતી નથી. ૧૬૧. સુભાષિત વડે કરીને તથા ગીતવડે કરીને તથા સ્ત્રીયોની લીલા રૂપ હાવભાવકટાક્ષાદિક વડે કરીને જેનુ મન ભેદાતું નથી તે યોગી અગર પશુ કહેવાય છે. ૧૬૨. આ સંસાર રૂપી કડવા વૃક્ષનાં ફકત બે ફલો જ અમૃત રૂપકહેવાય છે. એક સુભાષિ રસનો આસ્વાદ કરવો અને બીજુ સજ્જન મનુષ્યની સંગતિ કરવી.સુજ્ઞ જીવોને આ બે અત્યંત આદરવા લાયક છે. ૧૬૩. આ પૃથ્વીમાં પાણી અન્ન અને સુભાષિત આ ત્રણ જ ફક્ત રત્નો કહેવાય છે. બાકી મૂઢ પુરૂષો તો પાષાણના ટુકડાને પણ રત્ન ગણે છે. ૧૬૪. સરસ્વતી દેવીનો ભંડાર કોઇ અપૂર્વ રહેલો છે કે વ્યય કરે તો વૃદ્ધિ પામે છે અને સંચય કરે તો ક્ષણ થાય છે. વિદ્યા બીજાને ૮૪ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ આપવાથી વધે છે ને નહિ આપવાથી નાશ થાય છે. ૧૬૫. જે સમગ્ર રસના પારગામી તથા સાર કાવ્યોને કરનાર કવીશ્વરો છે. તે જગતમાં જયવંતા વર્તે છે કારણ કે તેમના યશરૂપી શરીરની અંદર જરા અને રણનો કાંઈ પણ ભયનથી. ૧૬૬. દુર્મુખી અને દુર્જન માણસો પોતાના ગળાને અને ગાલને કુલાની જેમ તેમ સુખે કરી બોલે છે. પણકવીનો પરિશ્રમ તો સારી રીતે કવિ જ જાણી શકે છે. ૧૬૭. કવીશ્વરો કાવ્યોને બનાવે છે. અને તેની લાલના પાલના ઉત્તમ મનુષ્યો કરે છે. ફુલોને વૃક્ષો ઉત્પન્ન કરે છે અને તેની સુગંધને પવન વહન કરે છે. ૧૬૯. ગંગા પાપને હણે છે તથા ચંદ્રમા તાપને હણે છે તથા કલ્પતરૂ દીનતાને હણે છે. પણ જે સજ્જન મહાશયો છે તે પાપ તાપ અને દૈન્યતાને હણે છે. ૧૭૦. દુનિયામાં નિર્ગુણી જીવો ગુણીને જાણી શકતા નથી તથા ગુણી હોય છે તેગુણીને વિષે ઇર્ષા ધારણ કરનારા હોય છે પણ ગુણી અને ગુણના રાગી એવા સરળ પુરૂષો વિરલા જ દુનિયામાં હોય છે. ૧૭૧. જ્યાં સજ્જન પુરૂષો રહે છે ત્યાં જે શ્લોક તે કીર્તિપણાને પામે છે. અને જ્યાં દુર્જન પુરૂષો રહે છે ત્યાં શ્લોકમાંથી લકારનો લોપ કરવાથી શોક પ્રાપ્ત થાય છે. મતલબ કે સજ્જનને કીર્તી અને દુર્જનને અપકીર્તિ શોકની પ્રાપ્તિ થાય છે. ૧૭૨. જેવું ચિત્ત હોય તેવીવાણી હોય અને જેવી વાણી હોય તેવી ક્રિયા હોય છે ચિત્ત વાણી અને ક્રિયાને વિષે સજ્જનોનું એક જ રૂપ હોય છે. ૮૫ ૮૫ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૭૩. ઉપકાર કરવાનો તથા પ્રિય વચનો બોલવાનો તથા સાચો સ્નેહ ધારણ કરવાનો સજ્જન પુરુષોનો સ્વભાવ જ હોય છે કારણ કે ચંદ્રમાને કોણે ઉજ્જવળ કર્યો છે? કોઈયે જ નહિ સ્વભાવથી જ ઉજવળ છે. ૧૭૪. ઉપકારીને વિષે કોઈ સારાપણું ધારણ કરે તો તેના સારા સજ્જનપણાને વિષે શું ગુણ હતો, સબળ કાંઇજ નહિ પણ અપકારી જીવોને વિષે જે સજ્જનપણ ધારણ કરે છે તેને જ સજ્જન પુરૂષો સજ્જન કહે છે. ૧૭૫. દુર્જન માણસ પારકાના સરસવ જેટલા નાના છિદ્રોને પણ જોવે છે અને પોતાના આત્માના મોટા મોટા બિલના જેવા છિદ્રો હોય છે છતાં દેખતો છતાં પણ જોતો નથી. ૧૭૬. પારકાના અવર્ણવાદ બોલ્યા સિવાય દુર્જનને શાન્તિ થતી નથી,કાગડો સર્વ પ્રકારના રસોનો આસ્વાદ કરે છે પણ વિષ્ટા વિના તેની તૃપ્તિ થતી નથી તેવી જ રીતે દુર્જનને પણ સજ્જનની નિંદા કર્યા વિના શાન્તિ થતી નથી. ૧૭૭. દુર્જન તથા કાંટાની બે પ્રકારે પ્રતિક્રિયા છે એક તોખાસડા વડે મુખને તોડી નાખવું અને બીજું તેનાથી દુર રહેવું સારૂ છે. - ૧૭૮. જેવી રીતે ઉંદરડો બહુ મુલ્યવાળું વસ્ત્ર હોય તેના ઉપર દ્રોહ કરે છે. તથા ઘણાનુ ધાન્ય પણ નાશ કરે છે. તથા સર્વ જગ્યાએ છિદ્રો જોવે છે ? તેવી જ રીતે દુર્જન પણ ઘણા નિષ્કપટી જીવોનો દ્રોહ કરનારો હોય છે. તથા ઘણા પ્રકારે અન્યનો નાશ કરનારો હોય છે. અને સર્વત્ર સર્વેના છિદ્રો ખોળનારો હોય છે. ૧૭૯. સર્પ અને દુર્જન આ બેમાં સર્પ સારો પણ દુર્જન સારો ૮૬ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નહિ, કારણ કે સર્પ તોકોઈ વેળા કાળે જ ડસે છે ને દુર્જન તો પગલે પગલે ડગે છે. ૧૮૦. પ્રથમ દુર્જનને વંદન કર્યા પછી સજ્જનને વંદન કરવું કારણકે મોઢું ધોયા પહેલાં ગુદાનું પ્રક્ષાલન કરવામાં આવે છે તેવીજ રીતે દુર્જનને પ્રથમ વંદન કરવામાંફાયદો છે. ૧૮૧. સર્પની દાંઢમાં વિષ હોય છે. માખીઓના માથા માં વિષ હોય છે. તથા વિંછીના પુંછડામાં વિષ હોય છે. અને દુર્જનના આખા શરીરમાં વિષ હોય છે. ૧૮૨. ટાંકણા વડે કરી પાષાણ ભેદી શકાય છે તથા વજ વડે કરીને પર્વતને તોડી શકાય છે તેમજ મંત્રો વડે કરીને સર્પને પણ ભેદી શકાય છે પરંતુ દુષ્ટ આત્માનો ધણી દુર્જન માણસ કોઈ પણ પ્રકારે ભેદી શકાતો નથી. ૧૮૩. સર્પ તો દુષ્ટ હોય છે તેથી બીલની અંદર રહે છે અને જેને કરડે છે તેજ મરે છે. પણ આ દુર્જનરૂપી દુષ્ટ સર્પો તો કોઈ અપૂર્વ કહેવાય છે. કારણકે દુર્જન પુરૂષોના મુખરૂપી બીલને વિષે રહેલા તેમની જીભરૂપી દુષ્ટ સર્પો જ તે કાનની મુળમાં અન્ય પુરૂષોને સ્પર્શ કરે છે. અને તેથી અન્ય પુરૂષોના પ્રાણ હરણ થાય છે. ૧૮૪. દુર્જન પણ પ્રિયવાદી હોય છે એટલે દુર્જન પ્રિયવાદી જ હોય છે. તેથી વિશ્વાસ કરવા લાયક નથી કારણ કે પ્રિય બોલવાથી મુખને વિષે મધ (મીઠા વચનો) રાખે છે પરંતુ તેના હૃદયમાં તો હલાહલ વિષ ભરેલું હોય છે. ૧૮૫. દુર્જન માણસે ઉપાર્જન કરેલું ધન દેવને માટે ધર્મને માટે બંધુઓને માટે તેમજ યાચક વર્ગને માટે કામમાં આવી શકતું નથી પણ તે ધન રાજા તથા ચૌરાદિકના કામમાં આવે છે. ૮૭ ભાગ-૨ ફર્મા-૭ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૮૬. મહા આશ્ચર્યની વાત છે કે દુર્જન તથા સળેખમ આ બન્નેની સમાન પ્રકૃતિ રહેલી છે, મધુરતાથી કોપ પામે અને કટુલતાથી શમી જાય છે. ૧૮૭. કોઈ માણસ યત્ન વડે કરીને પણ દુર્જનને સજ્જન કરવાની ઇચ્છા કરે તો તે બની શકતું નથી કારણ કે સ્વભાવથી જ દુર્ગધથી ભરેલ બશુનને સંસ્કારથી પણ કોણ સુગંધી કરી શકનાર હતો અર્થાત્કોઈજ નહિ. તેવી જ રીતે દુર્જન કોઈ દિવસ પણ સજ્જન થાય જ નહિ. ૧૮૮. નીતિનું વચન છે કે ગાયોથી, બ્રાહ્મણોથી, વેદોથી, ધન લુબ્ધપણાથી, દાનથી, શીલથી અને સત્યથી આ સાતથી જગત ધારણ કરી શકાય છે? પણ ખરી રીતે સત્ય શીલ અને દાનથી જ દુનિયાના જીવો ઉચ્ચકોટી પ્રાપ્ત કરી શકે છે, તેમાં પણ સંતોષ વિના અંધારૂ સમજવું તે પણ નિર્વિવાદ છે. ૧૮૯. જેવી રીતે ઉંદરોને મારીને બીલાડો તૃપ્ત થાય છે તેવી જ રીતે કામાંધને ધન આપી, દાતાર મલકાય છે, તો તેમ કરવુ જોઈએ નહી કારણ કે તેવું વર્તન કરનાર દાતાર સ્વર્ગે જતો નથી.આ વાત બરાબર ખ્યાલમાં લેવા જેવી છે. બ્રહ્મચારીને જ દાન આપવાથી દાતાર સ્વર્ગે જાય છે. ૧૯૦. નીતિમાં શિશિર ઋતુને વિષે અગ્નિને અમૃત સમાન કથન કરેલ છે. દુધનું ભોજન કરવું તે પણ અમૃત સમાન છે, તથા રાજા સન્માન કરે તે પણ અમૃત જ છે અને પ્રિય માણસનું દર્શન તે પણ અમૃત સમાન છે. ૧૯૧. દરેક જન્મને વિષે આ જીવે દાનનો, વિદ્યાનો અને તપનો જેવો અભ્યાસ કરેલો હોય તેજ અભ્યાસના યોગે કરી ૮૮ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભવોભવને વિષે તેને દાન વિદ્યાને તપ ઉદયમાં આવે છે. ૧૯૨. જેને વિષે પોતાનું મન રફત હોય તેને વિષે રોકી રાખેલી પણ દષ્ટિજાય છે અને જેને વિષે મન વિરફત હોય તેના પ્રત્યે નાખેલી દષ્ટિ પણ પાછી ફરે છે અર્થાત તેના સન્મુખ ગમન નહિ કરે. ૧૯૩. દુનિયામાં માણસોને કોઈ પ્રિય થતુ નથી ત્યાં સુધી જ સુખ છે પણ બીજાની જોડે પ્રેમ કરે છે કે તુરત તે પોતાના આત્માને દુઃખમાં નાખે છે. ૧૯૪. બુદ્ધિ સારી છે પણ વિદ્યા સારી નથી કારણ કે વિદ્યાથી બુદ્ધિ ઉત્તમ હોય છે. વિદ્યાવાળા છતાં પણ બુદ્ધિ રહિત માણસો સિંહને બચાવનારાની પેઠે વિનાશ પામે છે. ૧૯૫. દરેક મનુષ્ય એવો વિચાર કરવો કે અતિથિ અને અપવાદીબને જ મહારા બાંધવો છે. કારણ કે અતિથિનો સત્કાર સ્વર્ગને આપે છે. અને અપવાદીનો તિરસ્કાર પાપકર્મને કરવાવાળો થાય છે. ૧૯૬. જેનું સ્વલ્પ ભાગ્ય રહેલું છે તેવા પુરૂષોને મહાતીર્થોનું તથા મહારાજાઓનું તથા ઔષધિયોનું તથા મહા મુનિવરોનું દર્શન થવું અતિ દુર્લભ છે. ૧૯૭. સ્ત્રીયોને રાંકની સ્ત્રી થવું તે સારું તથા વૈધવ્યપણું સારું તથા નરકની વેદના સારી પણ પોતાની શોક બહેનથી પરાભવ પામવો સારો નથી. મતલબ કે એક પુરૂષને એક જ સ્ત્રી હોય તો જ તે સ્ત્રી સુખી જાણવી. ૧૯૮. જયાં કર ન હોય ત્યાં નવીન કર કરનાર હજાર ગાયોનો વધ કરવાવાળો કહેવાય છે. અને કર પ્રવર્તમાન થયેલો હોવા છતાં CE For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જો તેનો નાશ કરવામાં આવે છે તો કોટી ગાયોના બચાવનું ફળ મેળવે છે. ૧૯૯. વિના કારણે ક્રોધ કરનારની તો આ દુનિયામાં સંખ્યા જ નથી. અને કારણથી ક્રોધ કરનારાઓની તો સંખ્યા ગણી શકાય છે. પણ ક્રોધ ઉત્પન્ન થવાના કારણો બન્યા છતાં પણ જે ક્રોધ કરતા નથી તેવા મહા પુરૂષો તો જગતમાં પાંચજ હોય છે. ૨૦૦, જેવું ચિત્ત હોય તેવીવાણી હોય અને તેવી જ ક્રિયા હોય છે અર્થાત્ ચિત્ત, વાણી, અને ક્રિયા આ ત્રણે સજ્જનોને એક રૂપવાળી એટલે ઐક્યતાવાળી જ હોય છે. - ૨૦૧. જે જીવો પોતાના વિશ્વાસ પામેલા સ્વામીને ગુરૂને અને મિત્રને ઠગે છે. તે લોકોને પછી ઈહલોક અને પરલોકમાં બીજું કાંઈપણ સુખ નિશ્ચય મળતું નથી. ૨૦૨. જેણે તિથિ પર્યાદિક સર્વે ઉત્સવો ત્યાગ કરેલા છે તેને જ અતિથિકહેવાય છે. અને તે સિવાયના અભ્યાગત કહેવાય છે. ૨૦૩. જેને દેખીને સ્નેહ ઘટે તથા ક્રોધ વધે તો મનુષ્ય જાણવું કે આ મહારો પૂર્વનો વૈરી છે આવું નીતિનું વચન છે. ૨૦૪. જેને દેખીને સ્નેહ વધે અને ક્રોધનો નાશ થાય તો મનુષ્ય જાણવું કે આ મહારો પૂર્વ ભવનો બાન્ધવ છે. ૨૦૫. મહાપુરૂષોને આપત્તિદેખીકોણ દુઃખી થતું નથી અર્થાત્ સર્વે દુઃખી થાય છે. સૂર્યને અસ્ત થયેલ દેખી કાગડો પણ અંધત્વભાવને પામી છે. ૨૦૬. હે પાષાણ તહારૂ ચરિત્ર પણ સજ્જન પુરૂષોને શ્લાઘા કરવા લાયક છે.કારણકે તું પોતે બળીને પણ પારકાના મુખને વિષે રંગ–પણું આપે છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૨૦૭. પોતે તાપને સહન કરી બીજાને છાયા આપે છે, વળી પારકાના માટે ફળે છે પણ પોતાના માટે નહિ આવા પ્રકારનાં વૃક્ષો મહા પરોપકારી કહેવાય છે. તો મનુષ્યો વિચાર કરશે કે ? ૨૦૮. ઘોડો, શાસ્ત્ર, શસ્ત્ર, વીણા, વાણી, નર,નારી આ સર્વેને જેવા પુરૂષોના સંગ થાય છે તેવા તે નીપજે છે (થાય છે.) ૨૦૯. એકને માટે જો આખા કુળનો નાશ થતો હોય તો એકનો ત્યાગ કરવો તથા કુળને માટે ગામનો નાશ થતો હોય તો કુળ ત્યાગ કરવું તથા ગામને માટે આખા દેશનો નાશ થતો હોય તો ગામનો ત્યાગ કરવો અને આત્માનો નાશ થતો હોય તોપૃથ્વીને ત્યાગ કરી આત્માનો બચાવ કરવો તેવું વચન નીતિ શાસ્ત્રકારોનું છે. ૨૧૦. સારા માર્ગનું પ્રતિપાલન કરવાથી સારા લોકો સારાપણાને પામે છે પણ જો સારા માર્ગનું ઉલ્લંઘન કરવામાં આવે તો સારા લોકો અસારપણાને પામે છે. ૨૧૧. ચોર,ચોરી કરાવનાર, ચોરની સાથે ગુપ્ત વાતકરનાર,ચોરી કરનારના ભેદને જાણનાર, ચોરની સાથે લેવડદેવડ કરનાર, ચોરીનો માલ લઈ વેચનાર, તથા ચોરને સ્થાન આપનાર આ બધા ચોરજ કહેવાય છે. ૨૧૨. જગતને કલેશ કરનાર એવા કામરૂપી મલ્લને જજીવોએ તોડી પાડે છે તેજ જીવો આ જગતમાં ધન્યવાદને પાત્ર છે તેમજ વંદન કરવા લાયક છે. ૨૧૩. આ ભવોનું એવું વિચિત્રપણું છે કે જેની અંદર રંક હોય તે રાજા થાય અને રાજા હોયતે રંક થાય બેન હોય તે સ્ત્રી થાય તથા સ્ત્રી હોય તે બેન થાય તેમજ સુખી હોય તેદુઃખી થાય અને દુઃખી હોય તે સુખી થાય આવી રીતે ભવો નિર્ગુણપણાને ધારણ લ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરનારા છે. ૨૧૪. ઇંગિત આકારથી, ગતિથી, ચેષ્ટાથી, મુખના વિકારથી તથા વચનથી સામા માણસનું મન પારખી શકાય છે. ૨૧૫. બાહ્ય ઇંદ્રિયોનું સ્મરણ છોડી દઈ તેને નિયમિત કરીને પણ જે પોતાના મનને ખુલ્લુ મુકી મન થકી ઇંદ્રિયોનું સ્મરણ કરે છે. તે મૂઢ આત્માનો ધણી મિથ્યાચારી કહેવાય છે. ૨૧૬. જો રાજા રક્ષણ ન કરે તો શાન્ત દાન્ત અને દયાળુ જીવો ક્ષુદ્રતાથી ભરપુર ભરેલા લોકોના સમૂહને વિષે ધર્મને કેવી રીતે કરી શકે અર્થાત્ નજ કરી શકે, માટે જ રાજાઓને તેવા ગુણી લોકોનું રક્ષણ કરવું જોઇએ.રાજાનો ધર્મ ગુણી લોકોનું રક્ષણ કરવાપણું ગણાય છે. ૨૧૭. જેના પ્રભાવથી ક્રોધ, હર્ષ, ભય, શોક, અને લોભાદિ ભાવોને વિષે આકારો જાણી શકાય નહિ તેને ગંભીર કહેવામાં આવે છે. ૨૧૮. પતિની આજ્ઞા સતી તથા પ્રભુની આજ્ઞા નોકર તથા ગુરુની આજ્ઞા શિષ્ય તથા પિતાની આજ્ઞા પુત્ર ખંડન કરે અગર તેમના આદેશમાં સંશય કરે તો સર્વેપોતાના વ્રતોને ખંડન કરે છે. ૨૧૯. વર્ષાઋતુમાં લુણ-લવણ અમૃત સમાન છે શરદ ઋતુને વિષપાણી અમૃત સમાન છે હેમંત ઋતુને વિષે ગાયોનું દૂધ અમૃત સમાન છે શિશિર ઋતુમાં આંબળાનો રસ અમૃત સમાન છે. વસંત ઋતુને વિષે ઘી અને ગ્રીષ્મ ઋતુને વિષે ગોળ અમૃત સમાન છે. ૨૨૦. જે અધમ પિતા ધનના લોભ વડે કરી પોતાની કન્યાને વેચે છે તે મહાન પાપી થઈ નરકને વિષે ગમન કરે છે. ૨૨૧. ઉત્તમ પુરૂષોને વિષે અગ્રગણ્ય મનુષ્ય કોઇના પણ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ અવર્ણવાદ બોલે નહિ અને પિતાનો ગુરૂનો સ્વામીનો અને રાજાનો અવર્ણવાદ તો વિશેષકરી બોલે નહિ. ૨૨૨. મુર્મોની તથાદુરોની તથા તેના સહચારીઓની તથા મીલનોની તથા ધર્મ નિંદકોની તથા દુઃશીલોની તથા લોભીયાઓની તથા ચોરોની સંગતિ છોડી દેવી. ૨૨૩. પરોક્ષપણામાં કાર્યનો નાશ કરનાર અને પ્રત્યક્ષપણામાં પ્રિય બોલનાર આવા વિષયના ઘડા સમાન અને દુધનાં મુખ સમાન મિત્રનો ત્યાગ કરવો. ૨૨૪. જે પવિત્ર અને ડાહી હોય તેજ ભાર્યા કહેવાય તથા જે પતિવ્રતાહોય તથાજે પતિ પ્રત્યે પ્રીતિવાળી હોય તથા જે સ્ત્રી સત્યવાદી હોયતેજ સ્ત્રી કહેવાય છે અને આવી સ્ત્રી જેના ઘરમાં હોય તે માણસ પુન્યશાળી ગણાય છે. ૨૨૫. રોગી માણસની દવા કરતા પહેલાં નાડી, મૂત્ર, મળ, જીભ, શબ્દ, સ્પર્શ, સ્વરૂપ અને દ્રષ્ટિ આ આઠની તપાસ કરવી તેમ કરવાથી કેવા પ્રકારના રોગો છે. વિગેરેની માહિતી મળી જાય છે. - ૨૨૬. ધર્મને માટે લોકો કલેશ કરે છે પણ ધર્મનું લાલ નીલુ પીળું ધોળુ કેવું લક્ષણ છે તેની તપાસ કરતા નથી. - ૨૨૭. ધર્મનો આરંભ કરવામાં, ઋણને છેદાવામાં, કન્યાદાન આપવામાં, પૈસા આપવા આવે તેના પાસેથી લેવામાં, શત્રુ રોગ, અગ્નિનો નાશ કરવામાં કાળક્ષેપ કરવો કોઈ પણ પ્રકારે સારો નથી. ૨૨૮. સંસારી જીવોના દુઃખને નાશ કરવાવાળી જે ધર્મદેશના દેવામાં આવે છે તેના સમાન આ જગતમાં બીજો એકપણ ઉપકાર નથી. ૨૨૯. કન્યા વિક્રય કરનારા તથા રસવિક્રય કરનારા તથા - ૯૩) ૯૩ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વિષવિક્રય કરનારા મનુષ્યો મરીને નરકમાં જાય છે. ૨૩૦. જે જુગાર તે સર્વ આપદાનું મૂળ છે તથા કુળનું મલીનપણુ કરનાર જુગાર છે, જે દુખ બુદ્ધિના ઘણી જુગાર રમે છે ને જુગારની પ્રશંસા પણ કરે છે તે માણસ નરાધમ કહેવાય છે. આવું નીતિનું વચન છે. ૨૩૧. જુગાર, ધાતુવાદ, વેશ્યા સાથે અનુરાગ, વિભ્રમ અને યોગીની સેવા આટલા કાર્યો માણસના ઉપર દૈવ રૂટમાન થાય છે ત્યારે કરવા માણસ તત્પર થાય છે. ૨૩૨. ન્યાય વિશારદો સર્વે કાર્યમાં સ્થિરતાને પ્રશંસાપાત્ર ગણે છે ફક્ત ધર્મ કાર્યને વિષે જ ઉતાવળ કરવાનું કહે છે. કારણ કે ધર્મના કાર્યમાં વિઘ્નો અંતરાય બહુ જ આવે છે. માટે તે ધર્મ કાર્યો તુરત કરવાં. ૨૩૩. માન અને અપમાનમાં જે માણસ હર્ષ શોક કરતો નથી તે માણસ ગંગા નદીને ઉંડો દ્રહ જેમ ક્ષોભ વિનાનો હોય છે તેમ કોઈ પણ પ્રકારે નહિ ક્ષોભ પામનારો પંડિત કહેવાય છે. ૨૩૪. પૈસો સ્ત્રી મિત્ર પૃથ્વી આ સર્વ વારંવાર મળી શકશે પરંતુ મનુષ્યોને માનવ જન્મ વારંવાર મળવો મુશ્કેલ છે માટે ધર્મને વિષે પ્રયત્ન કરવો. ૨૩૫. ક્ષત્રિયો શસ્ત્રોથી, પંડિતો શાસ્ત્રોથી, પૈસા પાત્ર પૈસાથી, પામરો હાથથી, સ્ત્રીયો ગાળોથી અને પશુઓ શિંગડાથી કલેશ કરનારા હોય છે. ર૩૬. શુળના રોગવાળો વિદલનેતથા કુષ્ટી માંસને, તાવવાલો ઘીને, અતિસાર વાળો નવા અન્નને, અને નેત્રના રોગ વાળો મૈથુનને ત્યાગ કરે જો ન કરે તો મહાન દુઃખ પામી મરે છે. ૯૪ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૨૩૭. વેશ્યાને સારી ભાવના હોતી નથી તથા લક્ષ્મીની સ્થિરતા હોતી નથી. તથા મુર્ખ માણસોને વિવેક હોતો નથી અને કરેલ કર્મો ભોગવ્યા વિના નાશ થતો નથી. ૨૩૮. જો તમારે મુર્ણપણાની ઈચ્છા હોય તો ગામડામાં ફક્ત ત્રણ જ દિવસ વાસ કર કારણ કે જયાં નવીનની પ્રાપ્તિ નથી ને પૂર્વે ભણેલું વિનાશ થાય છે. ૨૩૯ જ્ઞાનના દાનથી માણસ જ્ઞાનવાન થાય છે અને અભયદાન આપવાથી નિર્ભય થાય છે. અન્નદાનથી નિરંતર સુખી થાય છે.તથા ઔષધના દાનથી નીરોગી થાય છે. ૨૪૦. જેવા હાડ હોય તેવો પૈસો તથા ચામડી હોય તેવા ભોગો તથા આંખ હોય તે પ્રમાણે સ્ત્રી હોય તથા જેવી ગતિ હોય તેવાં વાહનો તથા જેવો સ્વર હોય તેવી આજ્ઞા હોય અને સત્યને વિષે સર્વ રહેલ હોય છે. ૨૪૧. વાણીયો, વેશ્યા, ચોર, જુગારી, પરસ્ત્રી તથા દ્વારપાલ અને કૌલ-નીચ જાતિનો માણસ આ સાતે અસત્યનાં ઘર હોય છે. ૨૪૨. શરદ ઋતુમાં જે પાણી પીવામાં આવે છે તેથી તથા પોષ માસ તથા મહા માસમાં જે ખાવામાં આવે છેતેથીતથા જેઠ અને અસાઢ માસમાં નિદ્રા કરવામાં આવે છે તેથી તેના જ બળથી મનુષ્યો જીવે છે. આવું નીતિનું વચન છે. - ૨૪૩. સભ્યો તેરમે વર્ષે સાતમે માસે સાતમી રાત્રી ભીમરથી નામની કહેલી છે. તે કાઢવી મનુષ્યોને દુષ્કર હોય છે. ૨૪૪. સોમવારે અમાવાસ્યા, તથા રવીવારે સાતમે, તથા મંગળવારે ચોથ, હોય તો અક્ષયમાં અક્ષય જાણવી તેમ જ્યોતિષશાસ્ત્ર વેત્તા કહે છે. ૯૫ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૨૪૫. વડલાના વૃક્ષને પુષ્પ દુર્લભ હોય છે તથા સ્વાતિ નક્ષત્રનું પાણી દુર્લભ હોય છેતેમ મનુષ્ય જન્મ અને જૈન શાસન મળવું મહાન્ દુર્લભ છે. ૨૪૬. બીજ થકી બીજની તથા દીપ થકી દીવાની તથા દ્રવ્યથી દ્રવ્યનીઅને ભવથકી ભવની વૃદ્ધિ થાય છે. ૨૪૭. દેવદ્રવ્યથકી જે વૃદ્ધિ થાય છે તથાગુરૂદ્રવ્ય થકી જે ધન પ્રાપ્ત થાય છે. તે ધન કુળનો નાશ કરનારૂ છે અને માણસમરીને પણ નરકે જ જાય છે. ૨૪૮. વજ્રમય દેહવાળા જે શલાકા મહાપુરૂષો છે તેપણ પોતાના બાંધેલા નિકાચિત કર્મોને ભોગવ્યા વિના મુક્ત થતા નથી. ૨૪૯. અલ્પ આહાર કરનાર તથા અલ્પ નિદ્રાવાળો તથા સ્વલ્પ આરંભ તથાપરિગ્રહ વાળો તથા અલ્પ કષાયી જીવ થોડા ભવમાં મોક્ષે જવાવાળો જાણવો. ૨૫૦. જે માણસ શુદ્ધ ભાવથી જિનેશ્વર મહારાજ તથા સંધના પૂજન પૂર્વક એક લાખ નવકાર એકાગ્રતાથી ગણે છે. તે તીર્થંકર નામ કર્મને બાંધે છે. ૧૮૫ નૈતિક બોધવચનો ૧. ડાહ્યા દીકરાઓજ માબાપની હિતશિક્ષાને માનનારા હોય છે કારણ કે માબની હિત શિક્ષા માનવી તેજ દીકરાના શરીર ઉપરસાચા હીરા મણિ, માણેક, મૌક્તિક, અને સુવર્ણના મસ્તક, ડોક, અને ગળા વિગેરેના અલંકાર છે. ૨. જે દીકરાઓ માબાપે કહેલી શિક્ષા લેવા હાથ લાંબા કરી માબાપનું ગૌરવ જાળવે છે તેમજ શિક્ષાને અને ઠપકાને માથે ચડાવે છે તેઓ ઇહલોક અને પરલોકમાં સુખી થાય છેકારણ કે મા બાપનો Εξ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પ્રત્યુપકાર થઈ શકે તેમ નથી. ૩. માબાપની આજ્ઞાને જે જીવો મસ્તકે ચડાવશે તથા તેની હિત શિક્ષાને કાને ધારણ કરશે. અને અમુલ્ય એવા તેના જ્ઞાનમય વચનોને પોતાના હૃદયરૂપ પટારામાં ભરી રાખશે તો અવસરે ભૂમીમાં દાટેલા નિધાનની પેઠે પંડિતની વિદ્યાની પેઠે ભવિષ્યમાં હજુ ગુણકારી, લાભકારી હિતકારી થઈ મનુષ્ય જન્મની કિંમત અંકાવી ઈહલોક અને પરલોકમાં દિવ્ય સહાયકારી બની રહેશે. ૪. માબાપે દીકરાઓને બોધ કરી કૃપા તથા સત્ય તેમને ગળે બંધાવવાં, સુજ્ઞાન તેણે કર્યે સ્થાપન કરવું વિવેકરૂપી હાર તેના કંઠસ્થને વિષ ધારણ કરાવવો અને અને લોભરૂપી રાક્ષસનો એવો ત્રાસ બતાવવો કે આ જીંદગીમાં ફરીથી તેનું સ્વમાંતરમાં પણ નામ ન લે તેમ કરવું. ૫. માબાપની આજ્ઞા માનનારા જીવોને રાત્રિએ મીઠી નિંદ્રા પ્રાપ્ત થાય છે અને કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી. ૬. માબાપે દીકરાઓને શિક્ષા આપવી કે જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર મારી શિક્ષા ભુલી ન જા, મારા મુખમાંથી ઉચ્ચારેલા એક પણ શબ્દ થકી વિપરીત માર્ગે તું તારું મન ન દોર, તું સત્ય કમાણી કર તું સત્ય બોલ, તું સત્ય કાર્ય કરી જનવલ્લભ થા પુચકાર્ય કરી દેવગણને માનીતો થા તું પરમાત્માનેરાજી કરી ત્રિલોકમાં પ્રતિષ્ઠિત થઇ પરમાત્મપદ પ્રાપ્ત કર એવી રીતે માબાપે દીકરાઓને પાપમાર્ગને જલાંજલી દેતાં શીખવવું અને ઉંચી પદવી પ્રાપ્ત કરે તેવી બુદ્ધિ આપવી. ૭. માબાપે દીકરીને કહેવું કે દુર્જન માણસો બીજાને નુકશાન કર્યા સિવાય નિદ્રાને ધારણ કરતા નથી કારણ કે દુષ્ટતા કરવી તે For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તેનો નિત્યનો અન્ન જેવો ખોરાક છે અને દ્રાક્ષના જેવો જોર જુલમ કરવા રૂપ તેનો મીઠો અમૃતરસ છે તેવા પ્રકારના અન્નપાન કરનારાઓના પડછાયાથી તું દુર રહે તેમજઅંધકારમાં તે દુષ્ટ માર્ગને જલાંજલી આપી સ્વમાંતરમાં પણ તું યાદ ન કર કિંબહુના તારૂં સઘળું અંગ તું તેનાથી દુર રાખ. ૮. હે પુત્ર મારૂં બોલવું સાંભળ મારા વચનો તું તારા કાનમાં સ્થિરતાથી ધારણ કરે અને અંત:કરણમાં વિવેક ધારણ કરી વિદ્યાને હોઠે ધારણ કર કે જેના પ્રભાવથી તને શુદ્ધિ પ્રાપ્ત થશે તેથીકરી મારૂં વચન તને તુરત રૂચિકર થશે. ૯. હે પુત્ર પરનારીના હોઠમાંથી મધ અને અમૃત ઝરે છે તથા તેનું મુખ માખણ કરતાં પણ સુંવાળું છે એવું દેખાય છે, પરંતુ તે પરિણામ કિંપાક વૃક્ષના ફળના જેવું દેખાવમાં મધુર અને પરિણામે મહાન દારૂણ ભયંકર અને મરણને આપનારું છે માટે તે પરસ્ત્રીના પ્યારમાં કદાપિ કાળે પડીશ નહિ, એટલું જ નહિ પરંતુ તું તેનો પડછાયો પણ લઇશ નહિ. ૧૦. હે પુત્ર જો તું પરસ્ત્રીના ઘરની નજીક જઈશ તો તારી આબરૂનું પાણી થશે તારા વર્ષો ઘાતકીઓના જેવાં પાપિષ્ટ ગણાશે તારું માંસ રૂધિર બીજાને જવાથી તથા તું બળહીન થવાથી મરતી વખતે તારે બુરે હવાલે દુર્ગતિનું શરણ લેવું પડશે અને પરમાધામીની માર સહન કરવી પડશે માટે તું તારી સ્ત્રીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીના પ્યારને જલાંજલી દે. ૧૧. હે પુત્ર પરસ્ત્રીની દુષ્ટતામાં જે જે ફસાયા છે તેનો અંત દુષ્ટતાભર્યો જ આવેલ છે માટે મારા વ્હાલા પુત્ર કાળી નાગણીથી જેમ તું ડરીને દૂર ભાગે છે તેમ પરસ્ત્રીથી પણ ભય પામી દૂર નાશી જા. ૯૮ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૨. હે પુત્ર તું કદાપિ વચનથી કોઈના જોડે બંધાયો હોય તો તે વચનથી મુક્ત થવાને માટે તું સુખે સુઈ ન રહે પરંતુ પારધિના સપાટામાં આવી પડેલ હરણ જેમ પોતાના છુટકારા માટે પ્રયત્ન કરે તેમ તું તારા વચનથી મુક્ત થવાને શીઘ્રતાથી ઉદ્યમ કર. ૧૩. હે પુત્ર તું બહુ જ એદી અને આળસુ બની ગયેલો મારા જોવામાં આવે છે તો તું સુસ્ત થઈ કયા સુધી પ્રમાદમાં પડયો રહીશ? જો, જો, શીયાલામાં અને ઉનાળામાં ખરી ટાઢમાં અને ખરા તાપમાં આ કીડીઓ ઉદ્યમ કરી કેવી રીતે ધાન્યનો સંગ્રહ કરે છે તેનો કોઈ ધણી ધોરી કે ઉપરી નથી છતાં પણ તેનું ઉદ્યમીપણું જો અને તેની જેવી બુદ્ધિ છે તેવી બુદ્ધિ તું તારી ધારણ કર હું તારી માથે નાથ તરીકે તારો પિતા છું છતાં તું મને કહે છે કે હજી રાત્રિ છે હજી થોડી નિદ્રાનો આસ્વાદ લઈ લેવા દો સોડ વાળીને સુવા દો આવા આળસ યુક્ત વચનો બોલતાં તને શરમ કેમ નથી આવતી માટે સાવધ થા ઉદ્યમ કર અને મનુષ્યપણું દુર્લભ સમજી તેનો ઉપયોગ કરવા સાવધાન બન. ૧૪. હે પુત્ર શું તને ખબર નથી કે હિંસા અસત્ય ચોરી કુશળ તથા પરિગ્રહ અને ક્રોધ, માન માયા, અને લોભ વિગેરે તને ભુલામણીમાં નાખી નરક રૂપ ભોયરામાં પુરી દેશે માટે આત્માથી પર યુગળ રૂપ વસ્તુઓથી બને તેટલો અલગ રહેવા પ્રયત્ન કર. ૧૫. પાપીયો લલચાવે મન પીગળાવે ભવિષ્યમાં સારો લાભ બતાવે અને કહે કે અમારા સાથે ચાલ તને સુખી કરીશું પૈસા પાત્ર કરીશું તો પણ તેના જોડે કદાપિ કાળે ચાલવું નહિ. ૧૬. પાપીયોનાં પગલાં દુષ્ટ હોય છે અને દુષ્ટ કામ કરવા માટે જ દોડધામ કરે છે બીજાના પ્રાણ લેવા તથા લોહીના ખાબોચીયાં EE For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભરવા માટે જ તેઓ રાત્રિ દિવસ ગુપ્ત રીતે તાકીને રહેલા હોય છે માટે ઉત્તમ જીવોએ દુરથી જ તેના પગલાને જલાંજલી આપી તેને પગલે કદાપિ કાળે ચાલવું નહિ. ૧૭. પાપીયોની પેઠે પાપ લાગેલું હોય છે. પરંતુ પાપીઓ તેને જોઈ શકતા નથી તેમજ પાપીઓ પોતાનું ધન નહિ વાપરતાં નેક ટેક વાળા માણસને માટે મુકી જાય છે અને નેકવાન માણસો તેનો સારા માર્ગે ઉપયોગ કરે છે. ૧૮. પાપી માણસોનાં ઘરો પાયમાલ થશે અને ધર્મિષ્ટ માણસના મહેલો આબાદ રહેશે. ૧૯. પાપનો માર્ગ દુનિયામાં એવો છેકે તે માણસોને હર્ષ કરાવે છે પરંતુ ભવની પરંપરા વૃદ્ધિ પામે છે તેનો શોક તેમને થતો નથી. ૨૦. પાપી માણસો ન્યાય સમજતા નથી પણ પાપ છોડી પુન્ય કરનારને અન્યાયી ગણે છે. ૨૧. જ્ઞાન એ ઉત્તમ વસ્તુ છે એટલું જ નહિ પણ જ્ઞાન એ આત્માનો જ ગુણ છે તેથી જેઓ જ્ઞાનમાં મશગુલ બને છે તેઓને દુનિયાદારીના પદાર્થોની પરવા રહેતી નથી અને અદ્વિતીય મોક્ષ સુખની મહેનતથી અહિ પણ લેવાય છે. ૨૨. યુવાન પુરૂષને વિદ્યા તથા બોળા માણસને ડહાપણ અને ચતુરાઈ પ્રાપ્ત થવા સહેલ છે પરંતુ વિવેક અને બુદ્ધિની પ્રાપ્તિ થવી બહુ જ મુશ્કેલ છે બુદ્ધિવાળા જીવો સાંભળીને જ્ઞાની થઈ પોતાની બુદ્ધિને સતેજ કરી જ્ઞાન વૃદ્ધિ કરવાવાળા થઈ શકે છે. ૨૩. જ્ઞાનીયોના વચનોથી કથાઓ વાર્તાઓ,દૃષ્ટાંતો અનેદલિલો વિગેરેના માર્મિક ભાવો સમજી શકાય છે. ૨૪. જ્ઞાનીયો જ્ઞાનને માન આપે છે ત્યારે મુર્ખ માણસો જ્ઞાનના M૧૦૦) ૧00 For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ શિક્ષણને તુચ્છ ગણી ધિક્કારી કાઢી તેને વગોવે છે જ્ઞાની અને મુર્ખમાં એટલું અંતર છે. ૨૫. જ્ઞાનીયો ઠેક ઠેકાણે પોકારી પોકારીને જાવે છે કે અરે મુખનંદો હજુ તમે કુબુદ્ધિ છોડી સન્મતિ પ્રાપ્ત કરો એમ કહ્યા છતાં અજ્ઞાની માણસો તે વચનોને વખોડી કાઢશે. ધિક્કારી દેશે, તિરસ્કારકરશે અને મુર્ણપણામાં આનંદ માનશે તેથી તેદયા પાત્ર છે. ૨૬. હૃદયમાં સત્ય જ્ઞાનના પ્રવેશથી જ મન આનંદિત ફરે છે બુદ્ધિ વીંટાઈ રહે છે અને વિવેક ચોકીદાર થઈ ચો તરફથી રક્ષણ કરે છે. ૨૭. સત્ય જ્ઞાનીયો સત્ય જ્ઞાનનો વારસો મેળવે છે. ૨૮. જ્ઞાની પુરુષો જ્ઞાન અને વિદ્યાનો સંગ્રહ કરી તેમાં વધારો કરે છે મુર્ખ પુરૂષો જ્ઞાન અને વિદ્યા તરફ નિરંતર બેદરકાર રહે છે. ૨૯. અજ્ઞાની માણસને અંહકાર ઘણો હોય છે કારણકે તે પોતાની જાતને બહુગુણોપેત માને છે તેથી ઉલટું જ્ઞાનીઓને હોયછે અર્થાત્ અહંકાર હોતો નથી કારણ કે તેઓ પોતાની જાતને સર્વદા ન્યુનતાવાળી જ માને છે. ૩૦. જ્ઞાનીની જીભમાં અમૃત અને આરોગ્યપણું રહેલું છેત્યારે અજ્ઞાનીની જીભમાં જુઠ રૂપી જયેષ્ઠ ઝેર ક્ષણિકતા કપટ અને કુયુક્તિ સિવાય બીજુ કંઈજહોતું નથી. ૩૧. જ્ઞાની જે શિક્ષણ આપે તે અમૃતનો ઝરો છે અને તેથી મરણના હૃદયમાંથી છુટી જવાય છે પરંતુકપટીનું શિક્ષણ દુનિયામાં ખુવારીથી પણ ખરાબ કામ કરી ઉતારી પાડનાર હોય છે કારણ કે કપટીઓનો માર્ગ ખરબચડો છે માટે રખે કોઈ તે માર્ગે જતા. ૩૨. જ્ઞાનીયોની સંગત કરનાર જ્ઞાની થાય છે. પરંતુ મૂર્ખની ૧૦૧ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સોબત કરનાર માણસ પાછળથી પુરો પસ્તાય છે. - ૩૩. જયારે સત્યજ્ઞાન હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે જ પ્રમાણિકપણાની પ્રણાલિકા અને ન્યાયપંથનો સુગમ માર્ગ સહેલાઈથી જાણી શકાય છે. ૩૪. મુર્ખાઓની જે આબાદી છે તે પૂર્ણતાને વૃદ્ધિ કરી તેનો જ વિનાશ કરવા ચુકશે નહિ. ૩૫. દક્ષ, ડાહ્યો અને જ્ઞાની દીકરો માતા પિતાને હર્ષ ઉપજાવે છે પરંતુ મુર્ખ છોકરો માતાપિતાને ખેદ ઉપજાવનાર તથા ભારભૂત થઈ પડે છે. ૩૬. સજ્જન માણસના મનને દુષ્ટતા કરવી. તે એક મહાન પર્વત જેવું ભાસે છે અને મૂર્ખ માણસના મનને દુષ્ટતા કરવી તે એક રમત ગમત જેવું લાગે છે. ૩૭. પંડિતો શેઠો બને છે અને મુર્ખાઓ નોકરો બને છે, પંડિતો પુજાય છે અને મુર્ખાઓ વગોવાય છે. પંડિતો પોતાના આત્માને અધોગતિથી બચાવે છે ત્યારે મુખઓ પોતાના આત્માને અધોગતિના ઉંડા કુવામાં ઉતારે છે. ૩૮. પંડિતના માર્ગને મુખે ધિક્કારશે તે તેની નરી મૂર્ખતા છે, પરંતુ મૂર્ખના માર્ગને સારી દુનિયા ધિક્કારશે તે તેની પરિપૂર્ણ સત્યતા જાણવી. ૩૯. મૂર્ખને પોતાની નજરમાં પોતાનો માર્ગ સારો સત્ય દેખાશે પરંતુ પંડિતોની નજરમાં તે લજ્જાસ્પદ જણાશે. ૪૦. મૂર્ખ માણસચીડ કરશે તો તુરત જણાઈ આવશે અને જ્ઞાની માણસને તેવા પ્રકારની ચીડ કદી થવા પામતી નથી. ૪૧. મૂર્ખ માણસ પોતાના દુષ્ટ વચનથી બીજાઓને M૧૦૨) For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ આઘાત પહોંચાડે છે, જ્યારે પંડિતોનાં સુવચનો બીમ ઓને આનંદ કરી નવું જીવન આપે છે. ૪૨. મૂર્ખ માણસને સેંકડો વચનો વડે ધિક્કારવા છતાં પણ તે તેને અસરકારક થઈ શકતાં નથી અને બુદ્ધિમાનમાણસોને ઠપકાનું એક જ વચન બાણ જેવું હૃદયમાં ભેદી ઉંડાણમાં ઉતરી જઇજીંદગીના શલ્યભૂત થઈ રહે છે. ૪૩. હિંસક પશુઓ સાથે વગડાવામાં વાસ સારો પરંતુ મૂર્ખના ટોળામાંકદાપિ સ્થાન સારૂ નહિ. ૪૪. મૂર્ખ માણસની કિંમત તેના મૌનપણામાં જ અંકાયેલી છે પણ હોઠ પોહોળા કરી બોલવાથી તેની કિંમત એક ફુટી કોડીની અંકાય છે. ૪૫. હજારો કુટિલ મુર્ખ માણસો કરતાં એક સરલ માણસ સારો કે જેનો સંગ કરવામાં આવે તો ઘણા ગુણો પ્રાપ્ત થાય. ૪૬. કજીયા ટંટાથી દુર રહેવું તે માણસનું ડહાપણ છે, પણ મુર્ખ માણસલડાઈ ટંટો કર્યા સિવાય રહેતો નથી. ૪૭. તું મુર્ખના દેખતાં એકપણ વચન બોલીશ નહિ કારણ કે તે તારા ડાહ્યા અને સત્ય એવા પણ વચનને વખોડી કાઢી હાંસી કરશે. ૪૮. જે માણસોસદાચારના માર્ગોને ત્યાગ કરી અનીતિરૂપી અંધકારના માર્ગે ચાલે છે અને અત્યંત નીચ કામ કરવામાં આનંદ માને છે, અને સજ્જનોની વિપત્તિમાં જેઓ હર્ષને ધારણ કરે છેતથા જેઓનાં તમામ કર્તવ્યો અપમાનિતરીતે હોય છે. તેઓ અંત અવસ્થામાં અસમાધિ પ્રાપ્ત કરીદુર્ગતિ જાનારા થાય છે. ૪૯. પરલોકને વિષે ગયેલા સદાચારીયો યશ પુન્ય વિસ્તારીજવાના પરિણામે આ દુનિયામાં જીવતા જ છે કારણ કે નીતિ ૧૦૩ ભાગ-૨ ફર્મા-૮ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સંપન્ન અને સદાચાર જ જીવન કહેવાય છે પરંતુ તેનાથી વિપરીત જીવો જીવતા હોવા છતાં પણ મરણ પામેલાની ગણત્રીમાં ગણાય છે. ૫૦. સદાચારીને સદા સારા આશીષ મળે છે ધન્યવાદ મળે છે અને વિરૂદ્ધાચારીને અપ્રમાણિકપણાનું ટાઈટલ પ્રાપ્ત થાય છે. ૫૧. સદાચારીયોની આશા આનંદરૂપ નીવડશે અને અનાચારીયોની આશા નાશ પામશે. પર. નુકશાન માત્ર અનાચારીને જ, પણ સદાચારીને નથી. પ૩. ડાહ્યા પુરૂષો વિદ્યાનું પણ ઢાંકણ રાખે છે, પરંતુ મૂર્ખાનું અંતઃકરણ પણ તેની મૂર્ખતા પ્રગટ કર્યા સિવાય રહેતું નથી. ૫૪. ડાહ્યો માણસ હિત, મિત અને પથ્ય વચન બોલી પ્રશંસા પાત્ર બને છે ત્યારે મૂર્ખ માણસ મૂર્ખતા યુક્ત શબ્દો બોલી હાસ્યાસ્પદ બને છે. ૫૫. નીતિવાનું સદા તૃપ્ત અને અનીતિવાદ સદા ભુખ્યો જ રહે છે જે ડાહી સ્ત્રી હોય તે જ પોતાનું ઘર બાંધે છે પણ મૂર્ખ સ્ત્રી પોતાના ઘરને પોતાના હાથથી જ તોડી પાડે છે. પ૭. પોતાની નેકટેકમાં તથા ન્યાયીપણામાં તેમજ ચતુરાઈ યુક્ત વર્તનમાં અને સત્ય ઈન્સાફમાં જીવો સાચી કેળવણી મેલવવા ભાગ્યશાળી બને છે. ૫૮. દ્રવ્યના લોભી જીવો હોય છે તે કુટુંબાદિ સર્વનો તથા પોતાના માલીકનો પણ પ્રાણ લેવા ચુકતા નથી. ૫૯. જો પોતાની શક્તિ પરનું હિત કરવાની જ હોય તો તેને ગોપવી રાખવી નહિ પરંતુ પાડોશીને જ્ઞાતિને જાતિને કુટુંબને અને દુનિયાના દુઃખી જીવોને એવી રીતે મદદ કરવીકે પોતાનો અમર આત્મા દુનિયામાં અમર યશ પ્રાપ્ત કરનાર નીવડે. M૧૦૪ (૧૦૪ ~ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૬૦. કોઈ પણ માણસે તારૂં બુરૂ ન કર્યું હોય તો તું તેનું બુરૂ ન કર, એટલું જ નહિ પરંતુ તારૂં જેણે ખરાબ કરેલું હોય તેનું પણ તું જયારે ભલું કરીશ ત્યારે જ આ દુનિયામાં મનુષ્ય તરીકે ફરજ અદા કરીગણાશે. ૬૧. કોઈએ આપણો બગાડો કર્યો હોય કિંવા ન કર્યો હોય પણ તેની સાથે તકરારકરવી નહિ જ્ઞાનીયો તો કહે છેકે જગતમાં કોઈ કોઈનું બગાડવા શક્તિમાન નથી માત્ર પોતાના કર્મોમાં અનુકુળ અથવા પ્રતિકુળ સંજોગો મેળવી આપે છે. - ૬૨. કોઈ દિવસજોર જુલમ કરનારા માણસની પણઅદેખાઈ કરવી નહિ અને તેવાઓને પડખે પણ ચડવુ નહિ કારણ કે તે પણ મહાન ઉત્પાતનું કારણ છે. ૬૩. ચોરી કરનારને અવશ્ય યાદ રાખવું કે ચોરેલી વસ્તુના ભોગવટાથી દુનીયા જીતી ગયો છું એવી માન્યતા રાખવી ખોટી છે કારણ કે પરલોકમાં તેને સેંકડો ગણુ હજારગણુ લક્ષણગણ કોટીગણ પણ આપ્યા વિના છૂટકો નહિ થાય માટે તે રસ્તે મનને દોરવું જ નહિ કારણ કે કાદવમાં હાથ નાખીને ધોવા તેના કરતાં પ્રથમથી જ કાદવથી અલગ રહેવામાં વિશેષ લાભ છે. ૬૪. જેઓ બુરાઈનો ભંડાર ભરશે તેનું ભલું થતું નથી. પણ તઓ સત્યતાની કસોટીએ ચડશે તેઓજ ઈહલોકમાં અને પરલોકમાં આત્મકલ્યાણ કરી શકવા ભાગ્યશાળી થશે. - ૬૫. ઉદ્યમ કરનારના હાથને લક્ષ્મી પવિત્ર બનાવે છે. (પ્રાપ્ત થાય છે, પરંતુ નિરૂદ્યમીના સન્મુખ લક્ષ્મી પીઠ કરીને ચાલે છે. ૬૬. અત્યંત ઘણું બોલનાર માણસ અસત્યભાષી થઈ છતાં દોષો બોલી ચાડી કરનાર બની જાય છે. પરંતુ હૃદય ગળું જીભ અને ૧૦૫) ૧૦૫ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ હોઠ ઉપરકાબુ રાખનાર ચાંદી જેવા ચોખ્ખા શબ્દો બોલી સજ્જનોના મનને આનંદ ઉત્પન્ન કરનાર થાય છે. - ૬૭. જેમ પવનનો સપાટો ક્ષણમાત્રમાં દુર પ્રદેશે ચાલ્યો જાય છે તેમ દુષ્ટ માણસ સદાને માટે ચાલ્યો જાય છે અને નેટ ટેકવાળો માણસ પરલોક ગયા છતાં પણ યશરૂપે આ દુનિયામાં જેમનો તેમ ટકી રહે છે. ૬૮. નમ્રતા હશે ત્યાં જ્ઞાન હશે ઉદ્ધતાઈ અને કપટ કરારનું જ્ઞાન નષ્ટ થશે નિષ્પાપી મનુષ્યોને પ્રણાલિકાપણાનો માર્ગ પાધરો લાગે છે ત્યારે પાપી માણસને તે માર્ગ કટકારી લાગે છે. ૬૯. વગર વિચારે પારકાનો જામીન થનાર પશ્ચાતાપનો ભોકતા થાય છે. ૭૦. દયાળુ માણસ દયા કરી સ્વપરના આત્માનું હિતકરનાર બને છે ત્યારે નિર્દય માણસ હિંસા કરી સ્વપરને દુઃખના દરિયામાં ડુબાવે છે. ૭૧. દુષ્ટ માણસ દુષ્ટતા કરી ચાર દિવસને માટે ભલે કમાણી કરી જાય પરન્તુ સજ્જનને પોતાની સર્જન તાનો બદલો ભવિષ્યમાં જરૂર મળ્યા સિવાય રહેતો નથી અને દુષ્ટને શિક્ષા થયા વિના રહેતી નથી. ૭૨. સ્ત્રી ઘણી સુંદર હોય પરંતુ તે વિવેક વિનાની હોયતેને કંગાળ અવસ્થાવાળી જાણવી અને વિવેકયુક્ત સ્ત્રી શ્યામ હોય તો પણ તેને સાક્ષાત્ ઘરની લક્ષ્મી સમાનજ ગણવી. ૭૩. જે માણસ પરની શિક્ષાને ચાહે છે તે વિદ્યાગુણ ધન અને યશને આમંત્રણ કરે છે. ૭૪. જે માણસ બીજાની શિક્ષાને ચાહતો નથી તેને વિદ્યા ગુણ, ધન, અને યશ વિગેરનો ત્યાગ કરે છે. M૧૦૬૦ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ - ૭૫. ગુણી સ્ત્રી પોતાના સ્વામીને વ્યવહાર તેમજ ધાર્મિક કાર્યોમાં મદદગાર તેમજ અનુસરનારી બને છે. ૭૬. ઉત્સુકતાથી પોતાનાં હિત શોધનારને તે જલ્દીથી પ્રાપ્ત થાય છે પરંતુ અહિતના શોધનારને નાશ જ પ્રાપ્ત થાય છે. ૭૭. અસત્ય બોલનાર વગર વિચાર્યે તરવારના ઘા જેવા વચનો બોલ છે ત્યારે સત્ય વકતા ઘાને રૂઝાવનારાં ઔષધિનાં લેપ રૂ૫ સૌમ્ય વચનો બોલી તે ઘાને રડઝાવી દે છે. ૭૮. ઉદ્યમ કરનાર અધિકાર ચલાવાવાળો થાય છે પણ આળસુ તો વેઠીયો થઈ વેઠનો પોઠિયો બની વેઠો કરી જીંદગી પુર્ણ કરનારો થાય છે. ૭૯. કુયુક્તિ અને કુવેપારથી ઉપાર્જન કરેલ ધન અંતે ઘટી જશે અને સુવેપાર અને સુયુક્તિથી મેળવેલ ઘન ઘટી ગયા છતાં પણ પરિણામે વૃદ્ધિ પાશે મહેનત કરી મેળવેલ ધન ન્યાયનું હશે તો ટકશે નહિ તો જતું રહેશે. ૮૦. પોતાના માર્ગનું નિરીક્ષણ કરવું તે જ્ઞાનીનું જ્ઞાન છે પરંતુ મૂર્ખની મૂર્ખાઈ તો નરૂ કપટ છે. ૮૧. પ્રમાણિક માણસો પ્રમાણિકપણું ઈચ્છે છે ત્યારે મૂર્ખ માણસો તેમને મશ્કરીમાં ઉડાવી દે છે. ૮૨. અબુઝ કુયુક્તિ ખોર મૂર્ખતાથી ક્ષણમાં રીસચડાવે છે અને તિરસ્કાર પાત્ર બને છે પરંતુ સજ્જનો પુષ્પની માળાની પેઠે જન સુહમાં મસ્તકે ચડે છે. ૮૩. ગરીબ માણસને પોતાના પાડોશીયો પણ ધિક્કારે છે પણ પાડોશીને ધિક્કારનાર માણસપાપી કહેવાય છે. ગરીબ ઉપર દયારાખનાર માણસ ધન્યવાદને પાત્ર ગણાય છે. ૧૦૭ ૧૦૭. ~ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૮૪. દુનિયા ગરીબ ઉપર જુલમ કરનારને નિદે છે. અનેદરિદ્ર ઉપર દયા કરનારને માન આપે છે. ૮૫. નમ્ર માણસક્રોધને શમાવે છે પણ ઉદ્ધત માણસ ક્રોધાનલને પ્રગટ કરે છે. - ૮૬. પ્રફુલ્લિત અંત:કરણ મુખને આનંદિત કરે છે પરંતુહૃદયના ખેદથી મન કુંભારના ફુટેલા ભાજનની પેઠે સેંકડો ટુકડા રૂપે બને ૮૭. વિપત્તિવાળા સર્વે દિવસો નકામા અને ખરાબ છે. અને સંપત્તિવાળાના સર્વે દિવસો રૂડા અને સારા છે. ૮૮. ધન ઘણું છે પરંતુ સાથે જો સંકટ પણ ઘણું હોય તો ધન નકામું છે કદિ ધન થોડું હોયપણ પાપ પરભવ-પરમાત્માનો જો ડર હોય તો મહા ઉત્તમોત્તમ જાણવું. ૮૯. વૈરીને ત્યાં ઉત્તમ પકવાનોનું ભોજન કરવું તેના કરતાં પ્રેમીને ત્યાં શુષ્ક ભોજન કરવું તે બહુ જ પુષ્ટિ કારક છે. ૯૦. ક્રોધી માણસક્રોધ કરી કજીયો ઉભો કરે છે પરંતુ ક્ષમા શીલ માણસ તત્કાળ તે કજીયાને શમાવી દે છે. ૯૧. પ્રમાણિકપણાનો માર્ગ સિધોસટ રેલ્વેની સડક જેવો છે અને અપ્રમાણિક મૂર્ખ અજ્ઞાનીયોનો માર્ગ હાથીયા થોરના લાઈન બદ્ધ ચોતરફ પથરાયેલા શુળાઓ જેવો છે. ૯૨. દયાથી, સત્યથી તપથી, આત્મનિંદાથી અને પશ્ચાતાપથી પાપનું પ્રાયશ્ચિત થઈ શકે છે. ૯૩. અન્યાયથી પ્રાપ્ત થતી ઘણી લક્ષ્મી કરતાં ન્યાય નીતિથી આવતી થોડી લક્ષ્મી પણઘણો લાભ આપનારી નીવડે છે. ૯૪. સુવર્ણ મેળવવા કરતાં જ્ઞાન મેળવવું સો દરજે સારૂ ૧૦૮ ૧૦૮ ~ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ છે અને રૂપાની પ્રાપ્તિ કરતાં નિર્મળ બુદ્ધિ પણ હજાર દરજ્જ આવકારદાયક છે પારકાના કામ બદલ લેવામાં આવતી ભુંડાઈથી દુર રહેવું અને પોતાના માર્ગને સાંભળી પોતાના આત્માનું હિત કરવા લક્ષણ આપવું. ૯૫. અભિમાન છેવટનું પરિણામ નાશ અને પાયમાલી છે. ૯૮. ગરીબ માણસની સાથે વાતચીત કરતાં નમ્રતા ધારણકરવી અને જો તે અંતઃકરણથી કરવામાં આવે તો તેમાં ઉત્તમ કોટીનો એક ગુણ છે. ૯૭. નકામો આડો માણસ તકરાર રચી બીજાના કાન ભંભેરી મિત્રોમાં વિરોધ કરાવે છે. ૯૮. દુર્જન માણસ પોતાની આંખો મીંચે છે તે બીજાને કષ્ટ આપવા અને વિપરીત યુક્તિ રચવા માટે જ તથા પોતાના હોઠ બીડે છે તે પરને હાની કરવાને માટે જ હોય છે. ૯૯. સોના રૂપાને ગાળવા માટે માટીની કુલડીયો હોય છે પરંતુ પોતાના મનની શુદ્ધિકરવા માટે પરમાત્માના વચનામૃતની ખાસ આવશ્યકતા છે. ૧૦). જે પરની વિપત્તિ દેખી રાજી થાય છે તેને તેનાથી શતગણી વિપત્તિઓ આવી પડે છે. ૧૦૧. જે જીવો ભલાઈનો બદલો ભંડાઇથી વાળે છે તેના ઘરને હાનિરૂપ ભંડાઈ કાયમને માટેચોડતી નથી. ૧૦૨. જે કોઈ માણસનિર્દોષને સદોષી અને સદોષીને નિર્દોષી ઠરાવે છે તેઓ બન્ને સમાાનપણે કર્મથી ડંડાય છે. ૧૦૩. અભિમાનનીકોટીએચડેલા માણસનું જરૂર અધઃપતન થાય છે તેથી અભિમાનીયોને પ્રથમ માન અને પાછળથી લજ્જા પ્રાપ્ત થાય છે. ૧૦૯ ૧૮. ૧૦૯ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૦૪. સામા માણસોની કોઈ પણ વાત બરોબર સાંભળ્યા અગાઉ તે બાબતમાં ઉત્તર આપી દેવો તેના જેવી એક પણ મૂર્ખતા નથી, ૧૦૫. કજીયો તે એક જબર જસ્ત શહેરનો કોટ છે કદાચ નહિતાય એવા પણ કોઈ માનવીયો જીતી શકે છે પરંતુ રૂઝમાન થયેલ પોતાના બંધુને જીતવો વશ કરવો બહુ જ મુશ્કેલ છે. - ૧૦૬. જયારે કોઈને કોઈ પણ બાબતમાં પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે પૈસાદાર કઠોર અને ઉદ્ધતાઈથી જવાબ આપે છે અને ગરીબ માણસ દીનતાં કરી, દીનતાઅને હીનતાથી ઉત્તર આપે છે. ૧૦૭. જે માણસ ઘણા મિત્રો કરે છે તે પોતાના નાશને માટે થાય છે પરંતુફક્ત એક જ ઉત્તમ નિમકહલાલ મિત્ર હોય તો પોતાના બંધુ કરતાં પણ વિશેષ પ્રકારે લાભકારી છે. ૧૦૮. પૈસા ઘણા મિત્રોને વધારે છે ત્યારે દ્રરિદ્રતા ગમે તે પ્રકારે ટકી રહેલ એ પણ મિત્રને નાશ કર્યા સિવાય શાન્તિ પકડશે નહિ. ૧૦૯. દાતારના મિત્રો ઘણા થાય છે અને ના પાડયા છતાં પણ વળગી રહી છે તેના પછાડી દોડયા છતાં પણ એવી રીતે પલાયમાન થાય છે કે પાછા કોઈ દિવસ હાથમાં આવતા નથી. ૧૧૦. રાજાનો રોષ સિંહની ગર્જના જેવો પ્રબળ હોય છે તેને ક્રોધ ઉત્પન્ન કરાવનાર મોતના પંજામાં સપડાઈ જાય છે. ૧૧૧. ઉંડા પાણીમાંથી પણ તળીયું મળે છે તેમ ડાહ્યો માણસ ઘણા ઉંડાઇવાળા ઠેકાણેથી પણ પોતાની બુદ્ધિ વડે અક્કલને શોધી કાઢે છે. ૧૧૨. દુનિયામાં ઉપકાર કરી બતાવનારા માણસો ઘણા છે ૧૧૦) ૧૧0 * For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પણ ઉપકાર કરી નહિ બોલનારા માણસ એકાદ બે હોય તે સિવાય ભજના સમજવી. ૧૧૩. પ્રમાણિકપણામાં વર્તનાર માણસના પુત્રપૌત્રાદિક પણ દુનિયામાં પ્રશંસાપાત્ર બને છે. ૧૧૪. હું ન્યાયી થયો છું મારું અંતઃકરણ સાફ છે મારા પાપ કર્મોને સઘળા ધોઈ નાંખેલા છે આવા શબ્દો નિષ્પાપ સરળ જીવો કદી ઉચ્ચારતા નથી. ૧૧૫. અન્યની લક્ષ્મી ખાનાર ને પ્રથમ પોતે મીઠી લાગે છે પરંતુ પ્રાછળથી તેજ મુખમાં કાંકરા ભરવાનો સમય આવે છે. ૧૧૬. જે માણસો ચીડીયા થઈ જયાં ત્યાં પોતાના હોઠને પોળા કરી પોતાની જીભ ઝળકાવ્યાકરે છે તેઓના પડછાયાથી તું અલગ રહેજે. ૧૧૭. યુવાન પુરૂષોને બળ પોતાના મહિમા રૂપ છે અને વૃદ્ધ માણસોને ધોળા વાળો પોતાના મસ્તકની શોભા છે. ૧૧૮. વિચાર કરી ઉદ્યમ કરનાર ઘણું ફળ મેળવે છે પણ વગર વિચાર્યું ઉતાવળથીકરેલ કાર્ય નાશને માટે થાય છે. ૧૧૯. ભારે ગુન્હાના બોજા તળે સપડાયેલા માણસનો માર્ગ ઘણો જ વિષમ અને વક્ર છે પણ ગુન્હાના બોજાથી રહિત મનુષ્યોનો માર્ગ સરળ શુદ્ધ અને સીધો છે. ૧૨૦. લડાઈ ટંટો કરી પેટ બાળનારી સ્ત્રીના સાથે મનોહર વિશાળ મહેલમાં રહેવું તેના કરતાં એકલા સડેલા પડેલા ઘરના ખૂણામાંરહેવું તે વધારે સારૂ છે. ૧૨૧. પોતાના જીભને કાબુમાં રાખનાર માણસ સેંકડો વિપત્તિયોથી પોતાના આત્માને બચાવે છે. ૧૧૧ ~ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૨૨. હાથ જોડીને બેઠેલામૂર્ખ માણસને તેનું નિરૂદ્યમીપણું અને સુધા મારી નાખે છે. ૧૨૩. લોભીયા માણસને ઘણું મળ્યા છતાં પણ તેનો લોભ શાન્ત થતો નથી. ૧૨૪. રાજા જીતને માટે હાથીઘોડા રથ અને પાયદળ વિગેરે તૈયાર કરે છે પરંતુ જીત મેળવવી તે ભાગ્યાધીન છે તેવી જ રીતે મન ગમે તેમ ગોટા વાળે પણ લાભ મળવો પુન્યાને આધીન છે. ૧૨૫. દ્રવ્યવાળો અને દરિદ્રી ભેગા થાય ત્યારે પૈસાવાળો ગરીબ ઉપર પોતાની સત્તા ચલાવે છે અને ગરીબ દ્રવ્યવાળાનો દાસ થઈ તેની આજ્ઞા ઉઠાવે છે. ૧૨૬. પોતાના હૃદયની શુદ્ધિથી બોલનાર માણસની છાપ દુનિયાના જીવો પર પડવાથી દુનિયા તેના પર અંજાઈ જાય છે. ૧૨૭. પર નારીનું મુખ ચંદ્ર નથી, પણ હડહડતો રાહુ છે. ૧૨૮. પરનારીનું પેટ અમૃતથી ભરેલું નથી પણઝેરથી ભરેલા ઉંડા ખાડા જેવું છે. ૧૨૯. પર નારીનાં નેત્રો કમળની પાંખડી જેવા નથી પણ તીર્ણ ભાલાની અણી જેવાં છે. ૧૩૦. તું ગરીબને લુંટી ભવિષ્યમાં ગરીબ થવાનું કર્મ ન કર. ૧૩૧. ક્રોધી તામસી માણસની તું કદાપિ સંગત કરીશ નહિ. ૧૩૨. તારી પાસેદેવાનું દ્રવ્ય ન હોય તો તે કોઈનો જામીન થઇશ નહિ કારણ કે તે જામીનગીરી તને ભવિષ્યમાં અગ્નિની જવાળા જેવી થશે. ૧૩૩. આવકના પ્રમાણમાં ખર્ચ કરવો, છતાં વધારે ખર્ચ કરનારને ભવિષ્યમાં પોતાના ગળા ઉપર છરી મૂકવાનો ટાઇમ આવે M૧૧૨) For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૩૪. સ્વાદિષ્ટ ભોજન કરવામાં લોભ ન કરે અને ખરાબ દ્રવ્યવાળાની નજર આગળ તું ભોજન ન કર, એટલું જ નહિ પરંતુ તેના ઘરનું ભોજન કદાપિ કાળે કરીશ નહિ. ૧૩૫. અન્યાયથી કોઈપણ વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા તું સ્વમાંતરમાં પણ કરીશ નહિ કારણ કે તેના ઉપર રહેમ રાખવી તેજ તારી ફરજ છે. ૧૩૬. તારે પાપી માણસની અદેખાઈ કરવાની જરૂર નથી કારણ કે તેને તેનું પાપ પુરતી રીતે ઈહલોકમાં જ શિક્ષા કરશે. ૧૩૭. તુ માંસ મદિરાના ખાનપાન કરવાની સંઘાતથી દુર રહેજે. ૧૩૮. વેશ્યા તે ઉંડી ખાઈ છે નેપરસ્ત્રી તે એક ઉંડો ખાડો છે તેમાં કામરૂપી ચોરટો સંતાઈ રહેલ છે માટેતેનાથીતું સાવધ રહેજે નહિ તો તે તારૂં ધર્મ રૂપી ધન લુંટી લેશે. ૧૩૯. સત્યવાદી માણસ આપત્તિરૂપ અસ્તાચલમાં અથડાઈ પરિણામે પણ ઉદયાચલ પર આરૂઢ થયેલા સૂર્યના ઉદયની પેઠે પ્રકાશિત ભાવને પામે છે. ૧૪૦. નીચ માણસોનેકોઈના તરફથી કાંઈ ઇનામ મળવાનું નથી, પરંતુ તેનો પુન્યરૂપી દીપક જલ્દીથી બુઝાઈ જાય છે. ૧૪૧. બગાડનારમાણસને તું કદાપિ કાળે એમ કહીશ નહિ કેતે મારૂં જેવું કર્યું છે તેવું તારૂં હું કરીશ ને બગાડીશ. ખરાબ કરનારના કૃત્યોનો બદલો તેનાં કર્મ આપવાનાં છે અને તારાથી કોઇનું ધારેલું અનિષ્ટ થવા સંભવ નથી. ૧૪૨. દૈવી શક્તિવાળો માણસ પોતાનું હૃદય ગુઢ રાખી શકે છે અને શાણો રાજા ગુઢ ચોરને શોધી શકે છે. ૧૧૩૦ ૧૧૩ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૪૩. સોના રૂપાને ગાળી શુદ્ધ કરવાથી તેની શુદ્ધ વસ્તુઓ બને છે તેવી જ રીતે આત્માને શુદ્ધ કરવાથી જ્ઞાનવૃદ્ધિ પરિપૂર્ણ થાય ૧૪૪. રાજાનાકારભારીયો દુષ્ટ ન હોય તો જ રાજાનું રાજ્ય વૃદ્ધિ પામે છે. ૧૪૫. રાજાઓની સભામાં તું સત્તા વિના છાતી કાઢીશ નહિ. ૧૪૬. મોટા હોદારો પાસે કામ વિના મુર્ખતાથી ઉભો રહીશ નહિ કારણ કે તે પરાભવને માટે થાય છે. ૧૪૭. બરાબર બોલવાના ટાઇમે તારા બોલેલા વચનો સુવર્ણની છાબડીમાં ઝળકતાં મોતી જેવાં થશે. ૧૪૮. બીજાની ગુરૂવાત તું કદાપિ કાળે ઉઘાડી કરીશ નહિકારણ કે તે વાત સાંભળનારને તારા ઉપરàષ થશે અને તને દોષ લાગશે. ૧૪૯. અવિશ્વાસુ માણસ ઉપર રાખેલો ભરોસો તને સંકટ સમયે ભાંગેલા દાંત સમાન અને કપાયેલા પગ સમાન થઈ પડશે માટે તેમનાથી તું સાવધ રહેજે. ૧૫૦. દુખીયા માણસ પાસે ગાયન કરવું તે તેની શિયાળાની ઋતુમાં શરીર પરથી વસ્ત્રને ખેંચવા સમાન તથા ક્ષમતા ઉપર ખારછાંટવા સમાન દુઃખદાયક લાગે છે. ૧૫૧. શત્રુને પણ અન્નપાણી આપી તેની ક્ષુધા તૃષા મટાડનાર દુનિયામાં કોઈકજ વિરલા પુરૂષો હોય છે. ૧૫ર. જેમ ઉત્તરનો પવન વરસાદને વરસાવે છે. તેમજચાડી ચુગલી કરનારની જીભ ક્રોધયુક્ત વચનોને વરસાવે છે. ૧૫૩. જે માણસ પોતાના મનને કાબુમાં રાખી શકતો નથી તે ૧૧૪) ૧૧૪ * For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ માણસસડી પડી ગયેલા ખંડીયેર જેવો નકામો અને નિર્માલ્ય છે. ૧૫૪. મૂર્ખ માણસ પ્રશ્ન કરે ત્યારે તેની મુર્ખાઈ પ્રમાણે ઉત્તર આપવો જો તેમ ન બને તો તે મુર્ખ બીજાના કરતાં પોતાને વધારે ઉત્તમ અને જ્ઞાની માને છે. ઘોડાને માટે લગામ અને ચાબુક હાથીના માટે અંકુશ ગધેડાના માટે ડફણાં અને મૂર્ખ માણસને માટે સોટીવશ કરવાના ઉત્તમ સાધનો છે. ૧૫૫. જે કજીયા કરનાર માણસ રસ્તે ચાલતો પરની ખટપટમાં પડે છે તે અણધારી મહા ઉપાધિનો ભોક્તા થાય છે. ૧૫૬. જ્યાં કાનભંભેરનારા નથી ત્યાં લડાઈ ટંટાની વાત જ રહેતી નથી કારણ કે જ્યાં લાકડાં છાણાં કોલસા અને ઘાસ નથી ત્યાં અગ્નિ હોયજ શાનો. ૧૫૭. દ્વેષી માણસો દ્વેષથી વ્યાપ્ત થઈ પરને છેતરવાને માટે હૃદયમાં અનેક પ્રકારનું કપટ રાખી સરળ માણસને હતપ્રત કરે છે માટેતું તેવાઓથી દૂર રહેજે. ૧૫૮. ખુશામતખોર મુખની પાયમાલી કરે છે અને જુઠી જીભ ઝેર વધારે છે. ૧૫૯. પથ્થર પણ વજનદાર છે અને તેની રેતીપણ વજનદાર છે તેના કરતા દુર્જન અને મૂર્ખ માણસ વધારેવજનદારગણાય છે. ૧૬૦ સુધાતુરથયેલ દરેક વ્યક્તિઓને નિરસ વસ્તુ પણ મીઠી લાગે છે. ૧૬૧. પોતાનું સ્થાન છોડી ભટકનાર માણસ પોતાનો માળો છોડીને ગયેલા પક્ષીઓની પેઠે પરાભવને પાત્ર બને છે. ૧૬૨. સારા અંતઃકરણથી સારી સલાહ આપનાર માણસ અંતરની સુગંધથી પણ વિશેષહર્ષ ઉપજાવે છે. ૧૧૫ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૬૩. અતિ દુર વસનારા ભાઈ કરતાં પણ નજીક વસનારો પાડોશી પણ અતિ ઉત્તમ છે કારણ કે વારંવાર યોગ્ય રીતે જલ્દીથી મદદગાર બને છે. ૧૬૪. જેમ લોઢું લઢીને ઉત્તેજિત કરે છે તેમ માણસ પોતાની સત્યતાથી પોતાના મિત્રોના મુખને ઉજ્જવલ કરે છે. ૧૬૫. સાચા દિલથી પોતાના સ્વામીની નોકરી કરનાર સાચો બદલો મેળવી શકે છે. ૧૬ ૬. જેવી રીતે પાણીમાં માણસનું પ્રતિબિંબ પડે છે તેવી જ રીતે સામા માણસના હદયગત વિચારો સામાના દિલમાં પ્રતિબિંબિત થાય છે. ૧૬૭. કોઈ માણસ મુર્મની મુર્ખતાદુર કરવા માટે ગમે તેવા વિષમ સંકટમાં નાખે તો પણ તેની મુર્ખતા દુર થવાની નથી. ૧૬૮. જે માણસ નિધન છતાં દરિદ્રીયોના ઉપર જુલમ કરે છે તે હોંશે કરી પોતાના ઘરમાં અગ્નિ પ્રદિપ્ત કરનારાના જેવો ગણાય ૧૬૯. નિયમ લઈ ત્યાગ કરનારાના વખાણ પાપી માણસો કરે છે પણ નિયમમાં પ્રતિપાલન કરનારા તેને ધિક્કારે છે. ૧૭૦. જે માણસ અન્યાયથી વ્યાપારમાં ઘણો નફો લઈ અન્યાયથી ઘણું વ્યાજ લઈ ઘણી લક્ષ્મી વધારે છે તે માણસદરિદ્ર ઉપરદયારાખનાર માટે જ સંગ્રહ કરે છે તેમ ચોક્કસ જાણવું. ૧૭૧. જે માણસ બીજાને પ્રમાણિત હોવા છતા ઉતારી પાડવાની શિક્ષા આપવા ખાડો ખોદે છે, તે ખાડામાં તે માણસ પોતે જ પડે છે અને સદાચારીને તો છેવટે લાભ થાય છે. ૧૭૨. પૈસાવાળો માણસ પોતાને ડાહ્યો સમજે છે પણ દરિદ્ર તેની પરીક્ષા કરે છે. ૧૧૬ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૭૩. હંમેશાં પાપનો ભય રાખનાર માણસધન્યવાદને પાત્ર છે પણ પાપકર્મ કરવામાં જે માણસ પોતાનું હૃદય કઠણ કરે છે તે જરૂર આપત્તિ ભોગવે છે. ૧૭૪. સમયને ઓળખી જે માણસવ્યાપારકરે છે તે ધીમે ધીમે પૈસા પાત્ર બને છે પણ અવસર વિનાનો લોભી માણસ આખરમાં નીચે પડે છે. ૧૭૫. જીભથી જુઠું આદરમાન આપનાર કરતાં રૂબરૂમાં સત્ય ઠપકો આપનાર માણસ પાછળથી બહુ જ આદરમાન મેળવે છે. ૧૭૬. લોભીયો માણસ લોભ કરીમનથી કાયમના માટે લડાઈટંટાઉભા કરે છે ત્યારે સંતોષી માણસ સંતોષ કરી કાયમના માટે કજીયાને જલાંજલી આપે છે. અને અપાવે છે. ૧૭૭. દરિદ્રીને દાન કરનારને કોઈ દિવસ ખોટ આવતી જ નથી. - ૧૭૮. ન્યાયી માણસને હોદ્દો મળવાથી લોકો આનંદ પામે છે અને દુષ્ટ માણસને હોદો મળવાથી લોકો બહુ જ પરિતાપનાં પામે ૧૭૯. લોભી માણસ દ્રવ્યને માટે દોડે છે પણ જાણતો નથી કે અતિ લોભથી દરિદ્રપણું આવી પડસે. ૧૮૦. રાજા ન્યાયથી દેશને આબાદ બનાવે છે પરંતુ રિશ્વતખોર તેની પાયમાલી કરે છે. ૧૮૧. અજ્ઞાની મૂર્ખ માણસ પોતાનો ક્રોધ જીભથી બોલી બતાવે છે અને ઉત્તમ માણસતુરત તેને શમાવી દે છે, જ્ઞાની અજ્ઞાનીમાં એટલો તફાવત છે. ૧૮૨. સ્વતંત્રપણાની છૂટ આપેલાં બાળક બાલિકાસ્વછંદી બને તો માતા પિતાને કલંકિત કરે છે. ૧૧૭ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૮૩. ચોરનો ભાગીદાર પોતાના જ આત્માનો જ વૈરી છે કારણકે સેંકડો સોગન આપ્યા છતાં પણ તે સત્ય વાત પ્રગટકરતો નથી. ૧૮૪. સદ્ગુણી સ્ત્રી પુન્યના ઢગલા સિવાય મળતી નથી કારણ કે તે સદ્ગુણી સ્ત્રી પોતાના મરતાં સુધી ખરા જીગરથી પતિનું ભલું ચાહે છે. ૧૮૫. જો તારે સંસારનો અંત કરી પરમ સુખ મેળવવાની ઇચ્છાહોયતો સત્યભાવી સત્યગુણી બની, પરમાત્માના માર્ગને આલંબન કરી જન્મ જરા મરણના બંધનથી મુક્ત થઇ મુક્તિના એકાંત સુખનો ભોકતા થા. હિતકારી સુચના ૧. મનુષ્ય જન્મ પામીઃ ઉત્તમ પ્રકારે જૈન ધર્મનું આરાધન કરવું તેના સમાન બીજું એક પણ ઉત્તમ કાર્ય નથી. ૨. મનુષ્ય જન્મ પામીઃ ઉદ્યમવંત થઇ શુદ્ધદેવ શુદ્ધ ગુરુને શુદ્ધ ધર્મનું પ્રતિપાલન કરવું તેના સમાન બીજુ એક પણ પરમ હિત નથી. ૩. મનુષ્ય જન્મ પામી : શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવું તેના સમાન બીજો એક પણ ઉત્તમોત્તમ માર્ગ નથી. ૪. મનુષ્ય જન્મ પામી : સ્વધર્મની અંદર પૂર્ણ શ્રદ્ધા સ્થાપન કરવી તેના સમાન બીજુ એક પણ મહાન કાર્ય નથી દયા ધર્મ તેજ ધર્મ કહેવાય પાપમય નહિ. ૫. મનુષ્ય જન્મ પાપીઃ તત્વજ્ઞાનમાં ચિત્ત જોડવું તત્ત્વજ્ઞાનને અંગીકાર કરવું, તત્વજ્ઞાનની વૃદ્ધિ કરવી, તત્વજ્ઞાનમાં હોય તે પ્રમાણે વર્તવું, તેના સમાન બીજું એક પણકાર્ય નથી, જીવ અજીવાદિ વિગેરેનું તત્વજ્ઞાન સમજવું. ૧૧૮ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૬. રાગીપી દેવોનો ત્યાગ કરી નિરાગી, નિઃસંગી નિર્વિકારી નિપી દેવોને વિષે પ્રીતિ કરી તેનેજ એક ચિત્તે સેવવા સમાન બીજી એકપણ હિતકારી બુદ્ધિ નથી. ૭. કંચન કામીનીને ત્યાગી, ભવ સમુદ્રમાં બુડતા ભવ્ય જીવોને તારવા નાવ સમાન, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે સમયાનુસાર સંયમનું પ્રતિપાલન કરનારા, જૈન ધર્મનો ઉદ્યોત કરનારા ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપી માર્ગમાં સ્થાપન કરનારા, દુષમકાળમાં પણ કટીબદ્ધ થઈ સમયાનુસાર શુદ્ધ ધર્મના શુદ્ધ ઉપદેશને આપનારા તેજ શુદ્ધ તત્વને જાણનારા એહવા મુનિ મહારાજાઓને વિષે પ્રીતિ કરવી, તેમના ગુણ ગ્રહણ કરવા તેના સમાન બીજો એક પણ ઉત્તમ આત્માનો પરમાર્થ નથી. જ્ઞાની મહારાજાઓએ કથન કરેલા, અનાદિકાળથી ચાલતા આવેલા વીતરાગ મહારાજે શુદ્ધ સિદ્ધાંતોમાં સ્થાપન કરેલા, એવા પરમ જૈન ધર્મનું મન વચન કાયાથી પરિપૂર્ણ રીતે પાલન કરવું તેના સમાન બીજુ એક પણ ઉત્તમોત્તમ રહસ્ય નથી. ૯ મિથ્યાત્વીઓના દેવદેવીયોની ઉપાસના તથા માન્યતા ત્યાગ કરી કુમતિ પાખંડીયો કુલીંગીયોના સંસર્ગને છોડી શુદ્ધ રત્નત્રયી (શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ)નું રાતદિવસ એકાગ્ર ચિત્તે પ્રતિપાલન કરી શુદ્ધ સમ્યકત્વ અંગીકાર કરવું તેના સમાન બીજુ એકપણ શ્રેયસ્કર નથી. ૧૦. કેવળ અન્ય ધર્મીયોના પુસ્તકોને ફેંદી ઉત્તમ ગુણગણ રત્નોની ખાણ સમાન, મસ્તકના મુકુટ સમાન, જગતના સમગ્ર પદાર્થને દેખવા માટે ઉત્તમ દીપક સમાન, તેમજ સૂર્ય સમા, એહવા જૈન ધર્મના પુસ્તકોનો તિરસ્કાર કરવો તેના સમાન બીજું એકપણ હળાહળ વિષ નથી. માટે બીજા મિથ્યાત્વીઓના પુસ્તકોનો ત્યાગ કરી જૈન સિદ્ધાંતોના ઉપર પ્રીતિ કરવી તેજ હિતાવહ છે. ૧૧૯ ભાગ-૨ ફર્મા-૯ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૧. શ્રાવકપણાનું નામ ધારણ કરી પરમાત્માની પૂજા વિસારી દેવી તેના સમાન જીવોને બીજું એકપણ ગાંડાપણુ નથી. ૧૨. શ્રાવકપણાનુ નામ ધારણ કરી સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વ્રત, પ્રત્યાખ્યાન, જ્ઞાન, ધ્યાન વિગેરે ધર્મ આરાધનને ત્યાગ કરવું તેના સમાન દુનીયાના જીવોનું બીજુ એક પણ મુર્ણપણુ નથી. ૧૩. શ્રાવકપણાનું નામ ધરાવી સુદેવ સુગુરૂ સુધર્મ ઉપરથી શ્રદ્ધા ઉઠાડી કુદેવકુગુરુ કુધર્મ ધારી દેવગુરુ ધર્મ ઉપર આળ કલંકાદિક ચડાવવા તેને નિંદવા, ભાંડવા, દંડવા, ખંડવા, વગોવવા અને તેમને હલકા પાડવા તથા પોતે માન મેળવવા અસત્ય આપક્ષો તેમના ઉપર કરી. તેમને ખરાબ કરવા તેનાં ઉપર વૈરભાવ ધારણ કરવું. તેમના ગુણોને ઢાંકી દઈ હલકા પ્રકટ કરવા અનેક પ્રકારના પ્રપંચો ઉભા કરવા તેમજ તેમના ઉપર કઠોર વચનોનો વરસાદ વરસાવવો તેના સમાન સંસારમાં પરિભ્રમણ કરવાનું એક પણ બીજું પ્રચંડ કારણ નથી. ૧૪. દયામય ધર્મનો ત્યાગ કરી પાપમય ધર્મમાં પ્રીતિ કરવી તેની સમાન બીજુ એકપણ આત્માનું જડપણું નથી. ૧૫. શ્રાવકપણાનું નામ ધરાવી કંદમુળનું ભક્ષણ કરવું. રિંગણાદિકનું ભક્ષણ કરવું. અભક્ષ્ય અનંતકાયનું ભક્ષણ કરવું. રાત્રિ ભોજનનું સેવન કરવું, પરસ્ત્રી પ્રત્યે લંપટ થવું, વેશ્યાદિક પ્રત્યે ગમન કરવું. માંસ, મદિરા, મધ, માખણનું ભક્ષણ કરવું, ચોરી ચુગલી કરવી તેના સમાન બીજુ એક પણ નરકનું બારણુ નથી. તેના સમાન સંસાર વૃદ્ધિનું બીજુ એકપણ કારણ નથી માટે જૈન નામ ધારી શ્રાવકવર્ગે ખાસ કરીને એ ઉપરોક્ત કથન કરેલ અવશ્ય ત્યાગ કરવો જોઇએ. ૧૬. સત્ય વસ્તુના સ્વીકાર સમાન બીજુ એક પણ ડહાપણ નથી. ૧૨૦ ૧૨૦) For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૭. વિશ્વાસઘાત કરવા સમાન બીજુ એક પણ મહા પાપ નથી. ૧૮. ઈર્ષા, ચાડી, ચુગલી, ઝેરવેરથી કલંકાદિક ચઢાવવાં તથા અછતા દોષો પ્રગટકરવા ધર્મધ્વંસ કરનાર વાતોનો પ્રચાર કરવો તેના સમાન બીજુ એક પણ કુટિલ કર્મ નથી. ૧૯. હે બંધુ ! તું ક્ષમા ધારણ કરી અને ખોટા મદનો ત્યાગ કર. ૨૦. હે જીવ ! પરગુણનો રાગી થા અને પરદોષને વોસિરાવી ૨૧. હે આત્મા ! અજ્ઞાન ચક્ષુ ને દુર કરી જ્ઞાન ચક્ષુને ઉઘાડી જો . ૨૨. હે માનવ ! તું જે વાત સાંભળે તે વાત નજરે જોજે અને જે વાત વાંચે તેનો પણ ખાસ અનુભવ કરજે. કારણ કે વાંચવાથી કહેવાથી કે જોવાથી પણ અનુભવ કર્યા સિવાય એકદમ સત્યાસત્યના નિશ્ચય ઉપર આવીશ નહિ. ૨૩. હે ભવ્ય ! પરના મર્મને બોલીશ નહિ. પરના અવર્ણવાદ બોલીશ નહિ. પરની ચાડી ચુગલી કરીશ નહિ, કેમકે તેમ કરવાથી તું કેવળ કર્મબંધનના હેતુભૂત થઇશ સર્વગુણી વીતરાગ મહારાજ છે. સિવાય દરેક જીવોમાં ન્યુનાધીકપણે અવગુણ તો રહેલા છે. જો તું વિચાર કરી તાહરા તરફ દ્રષ્ટિ કરીશ તો તને તારા કોટી દુર્ગુણો આપોઆપ જણાઈ આવશે તો પર તરફની દૃષ્ટિનો ત્યાગ કરી તાહરા દુર્ગુણો ઓછા કરવા અને તારી ભૂલો સુધારવા ઉજમાળ થજે. ૨૪. હે મનુષ્ય ! જરા વિચાર કર ! વિચાર કર ! એક દિવસ ચાલ્યા જવું છે તે ચોક્કસ છે, અમરપણાનું સર્ટીફીટકોઈ લઈને આવ્યું નથી. માટે જેમ બને તેમ છળ પ્રપંચાદિકનો શીઘ્રતાથી ત્યાગ કર ૧૨૧ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કેટલા ભવને માટે ! કેટલા કાળને માટે !આ બધો પાપમય ધંધો તું લઇ બેઠો છે. ચિત્તને શાંત કરી નિવૃત્તિ માર્ગનું આલંબન કર કે જેથી તું ઈહલોક પરલોકને વિષે સુખી થાય. ૨૫. હે મહાનુભાવ ? આ તને જે લોભ લાગ્યો છે. તે મહા દુઃખદાઈ છે. લોભ કેવળ આપત્તિનું મુળ છે. લોભ અનર્થની ખાણ છે, જગતના જંતુઓ લોભાં થઈ હીરા રત્ન, સુવર્ણ ગાડી ઘોડા બાગ બગીચાદિ મેળવવામાં અનેક પ્રકારના જુઠાણા ઉભા કરે છે. ચોરી ચાડી કરી થાપણ માંસાદિકને ઉઠાવે છે, તેજ વિશ્વાસઘાત કરી લોકોની અંદર કેવળ અપમાન અપયશને પાત્ર થઇ, દુર્ગતિમાં જઈ દુઃખી થવું પડે છે. તેના કરતાં લોભને જલાંજલી દેવી સારી છે. ૨૬. હે બાંધવ ! કોઈ અપેક્ષાયે ધાર્મિક નૈતિક કાર્યો સબંધી લોભ સારો છે પણ જે લોભ કેવળ આત્માને ઇહલોક પરલોકમાં દુઃખદ અવસ્થાના સાધન રૂપ બનાવે તે લોભ સારો નથી.કોઈકને માન મેળવવાનો લોભ થાય છે. તો ખરેખર તે લોભ ભવોભવ મસ્તક કપાવનાર થાય છે. કારણ કે માનનો લોભી માણસ દેવગુરુ ધર્મ પ્રવચન અને પુસ્તકાદિક મહા સુવિહિત પરમ પુરુષોના માર્ગને ઓળવનાર થાય છે. અને ક્રોધ કષાયાદિકનું બાહુલ્યતાથી સેવન કરનાર થાય છે. માનનો લોભી શાસ્ત્રોને ઉત્થાપન કરતાં છતાં અંદરથી અનેક પ્રકારે શાસ્ત્ર તેમજ કવિતાદિકોની ચોરી કરે છે તથા મહાવીર મહારાજના માર્ગને તિરસ્કાર કરી માન મેળવવા વિતંડાવાદી થઈ અપવાદ રૂપ અને ભવોભવના ભાર રૂપ કલ્પિત મતને સ્થાપન કરે છે. અંતે તેમ કરી અનંતો સંસાર ઉપાર્જન કરે છે. માટે જ લક્ષ્મી આદિકના લોભ કરતાં માનનો લોભ દારુણ દુઃખદાયક છે. ધર્મ કાર્યોના લોભ સિવાય તમામ લોભ વૃત્તિ હલાહલ વિષે સમાન છે. (૧૨ ૧૨૨ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૨૭. હે ચેતન? ચો તરફ જાજવલ્યમાન અગ્નિ ફરીવળ્યા પછી કૂવો ખોદવા રૂપ આત્મ કલ્યાણ કરવા ઇચ્છા કરીશ તે સર્વથા વ્યય અને લોકમાં હાસ્ય કરાવનાર થશે માટે પ્રથમથી જ મનુષ્ય જન્મની કાંઇક સફળતા કરી લે. ૨૮. હે સુશીલ ? જે સુવર્ણના આભુષણ પહેરવાથી કાન તુટી જાય તે સુવર્ણ શું કામનું ! તથા જે અન્ન ખાવાથી વમન વિરેચન વિશુચીક થાય તે પણ શું કામનું તથા જે માર્ગે જવાથી લુંટાઈ જઈ માર ખાવાનો વખત આવે છે. તે માર્ગના સામું જોવાનું પણ શું પ્રયોજન હતું. જેનાથી પોતાના પ્રાણની હાનિ થાય તેવા વિષ ભક્ષણને મૂર્ખ માણસ સિવાય બીજો કોઈ ડાહ્યો માણસ આદરમાન આપે નહિ જે ઔષધ ભક્ષણ કરવાથી શરીરમાં રોગાદિકની વિક્રિયાઓ વૃદ્ધિ પામી આત્માને મહાકલેશ કારી થાય તેવા ઓષધથી ન્યારારહેવામાં શું ફાયદો નથી થતો ! જેનાથી ઈહલોકમાં નિંદા થાય અપમાન મળે તિરસ્કારને પાત્ર થવાય અને પરલોકમાં સંસારની વૃદ્ધિ થાય બોધિ દુર્લભતા પ્રાપ્ત થાય આત્મા મહા દુ:ખોનો ભોક્તા થાય તેવા કાર્યો તાહરે કરવામાં શું લાભ હાંસલ થવાનો હતો ? તેનો વિચાર કર જરા દીર્ઘ દ્રષ્ટિથી તપાસ કરી અને પછી લાભ દેખે તો તે માર્ગનું આલંબન કર. ૨૯. હે ઉત્તમ ? તું જાણતો હોઇશ કે માહરૂ ગુપ્ત કર્મ માહરો ગુપ્ત પ્રપંચ મહારી ગુપ્ત કરણી માહરો ગુપ્ત હેતુ કોઈ જાણતું નથી. તો તે માન્યતામાં તાહરી મોટી ભુલ છે, જરા વિચારી જો કે એક લગાર માત્ર કરેલું પાપ કર્મ પ્રગટ થયા વિના રહેતું નથી. તો ઇહલોક પરલોક વિરૂદ્ધ એહવા તાહરા માઠાં પાપ કર્મ કેમ ઢાંકયા રહેશે, કદાચ પાપાનુંબંધી ગાઢ પુન્યોદયથી તું જે કર્મો કરીશ તે દુનિયાની ૧૨3 For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ દૃષ્ટિમાં નહિ આવે પણ કર્મ મહારાજાના પાસે તો તેનાં કડવાં ફળો જરૂરાજરૂર ચાખવાંજ પડશે. કોઈ પણ પ્રકારે કદાપિ કાલે તે તને છોડનાર નથી. નથી ને નથી જ માટે ભુલ્યા ત્યાંથી ફરીને કરો અને જાગ્યા ત્યાંથી સવાર ગણી બાજી સુધારવામાં ફાયદો છે, પછી હાથમાંથી બાજી ગયાથી બગડી ગયા પછી હાથ ઘસવાનાં પશ્ચાતાપ કરવાપણુ તને નકામું થઈ પડશે. અને તેમાં તારૂ કોઈ પણ વળશે નહિ. માટે ચેતી લે મનમાં પશ્ચાતાપ કર સ્વઆત્માની નિંદા કર પોતાના દુષ્કરમની વારંવાર માફી માગ તેને ક્ષીણ કરવા સદગુરુ પાસે પ્રાયશ્ચિત લે ગુણાનુરાગી થઈ બાહ્યાડંબર છોડી દઈ ભવથી ભય રાખી ઉત્તમ જીવોનો સંગકર કે જે તને ભવોભવ સુખદાયક થઈ પડે. ૩૦. હે જીવ ! આ દીવાની દુનિયામાં દીવાના લોકો નામના કરવા માટે જ બહુ મથ્યા કરે છે. પણ તેમાં વિચાર કરવાનો છે. નામના બે પ્રકારની છે, એક સારી નામના અને બીજી નઠારી નામના દેવગુરુ ધર્મ તેમજ નીતિ અને વ્યવહારનાં કોઈપણ કાર્યમાં પરને પરિતાપ કર્યા સિવાય સ્વપરને જે કરવાથી લાભ થાય છે. તેમજ ઇહ લોકને વિષે યશ, પુન્ય અને પરલોક વિષે સદ્ગતિની પ્રાપ્તિ થાય તેવી નામના ઉત્તમ છે, અને સંસારના દરેક જીવોને તેવી નામના જરૂર સ્વશક્તિ અને વીર્ય ઉલ્લાસથી કરવી જોઇએ પરંતુ દેવગુરુ ધર્મનીતિ વ્યવહારને મરડી નાખી સ્વપરને ડુબાવવા રૂપની નામના થતી હોય તો તેથી સર્યું એવી પાપમય નામના કરવા કરતાં તેજ સમયે ઝેરપાન ઝુંપાપાત ગળેફાંસો ખાવો સારો કારણ કે તે એક જ ભવમાં મારે છે, પરંતુ ખોટી નામના દરેક ભવમાં વારંવાર કુમરણથી મારે છે. માટે બુદ્ધિ હોય તો વિચાર કર. ૧૨૪ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૩૧. જો તાહરે ઈહલોક પરલોકમાં સાચેસાચા અને ભય વગરના સુખની ઇચ્છા હોય તો શુદ્ધ દેવગુરુ ધર્મનું રાત્રિ દિવસ સેવન કર. - ૩૨. તાહરે જ્ઞાનાવરણીય કર્મવાંસોને કાપવા હોય તો વીતરાગ મહારાજે કથન કરેલા સિદ્ધાંતોનું એકાંત રીતે પઠનપાઠન અને મનન કર. ૩૩. જો તારે સદ્ગતિમાં જવું હોય અને બીજાં ધર્મકાર્ય તાહરાથી ન બની શકે તેમ હોય તો ઘરે પણ અસત્ય, છળ પ્રપંચ, જૂઠ કલંક ચોરી, વિશ્વાસઘાત, પરસ્ત્રી, ઝેરવેર, નિંદા વિકથા, અભક્ષ્ય, અનંતકાય ભક્ષણ, રાત્રિ ભોજન, મધ, માંસ , મદિરા માખણ એટલાનો તો જરૂર જરૂર ત્યાગ કર પછી તને દુર્ગતિમાં જવું પડશે નહિ. ૩૪. જે બાબતનો અહંભાવ જીવ મનમાં કરે છે. તે બાબતની દીનતા પરભવમાં તે પામે છે. માટે અહંપણા સિવાય મધ્યસ્થ દષ્ટિથી પ્રાપ્ત થયેલા લાભોને ભોગવી લેકે જે ફરીથી ભવાંતરમાં પ્રાપ્ત થાય ને વિયોગ ન પડે. ૩૫. કન્યા વિક્રય, થાપણ માંસો, વિગેરે મહા કુડામાં કુડા કર્મ છે તેને જલાંજલી દેવાને તું સમર્થ કેમ થતો નથી. ૩૬. પૂર્વે જેણે પુન્ય કર્યું છે તે સુખી અને નથી કર્યું તે દુઃખી છે તે તું પ્રત્યક્ષ નિરંતર નજરો નજર જોતાં છતાં પણ પાપ કર્મનું તાડન અને પુન્ય કર્મનું પાલન કરવામાં તને આટલો બધો આ પ્રમાદ શું ચોંટયો છે. ૩૭. તારે સુંદર રૂપ, સૌભાગ્ય, દીર્ધાયુ, આરોગ્ય તુષ્ટિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ વિગેરેની ઈચ્છાહોય તો શુદ્ધ દેવગુરુ ધરમના શુદ્ધ M૧૨૫૦ ૧૨૫ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ માર્ગનું આલંબન કરી તેને આદરવા માટે આટલો બધો તને વિલંબ કરવાનો ટાઈમ શું. ૩૮. વીતરાગના વચનો ઉપ૨ શ્રદ્ધા વિના ઉપર લખેલા પદાર્થો તને મળે તે તું સ્વપ્રમાં પણ જાણીશ નહિ કારણ કે તે ફળો ખરેખરા ધર્મી માણસને ધર્મ કલ્પવૃક્ષના જ ફળ સમાન જ પ્રાપ્ત થાય છે. ૩૯. તું પણ ખરો આળસુનો પોટલો નીકળ્યો હોં કે ? દેવ દર્શન, વંદન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ, નવકારસી, પોરસી, આંબિલ, ઉપવાસ, દાન, શીયલ, તપ, ભાવના, દયા, દાન, પરોપકાર, તીર્થયાત્રા, સંઘ, ભક્તિ, જ્ઞાન, દાન વિગેરે અનેક ધર્મના સાધનો છતાં પણ તે બધા આગળ તેની અંદરથી તને સાપી શકાય તેટલાં પણ સાધવાની તને ઇચ્છા થતી નથી બલીહારી છે ભાઈ તારા ભારે કર્મીપણાની. ૪૦. જેમ દેવગુરુ ધર્મની વૈયાવચ્ચ સિવાય સુખ નથી,તેમજ દયાવાળા ધર્મ સિવાય કદાપિ કાળે જીવોના શરીર રોગાદિકની શાંતિ થઇ નથીકારણ કે પંચેન્દ્રિયનું પટુપણું નિરોગીપણું, દીર્ઘ આયુષ્યપણું આ સર્વ સંપૂર્ણ જીવ દયાનાં ફલો છે. ૪૧. લક્ષ્મી મળી હોય તો ગર્વ કરીશ નહિ. તેનું નામ જ ચપળા છે,તે કદાપિ સ્થિર રહેવાની નથી જ છતાં પણ તાહર જો તેને સ્થિરતા કરાવવાની અભિલાષા જ હોય તોજિર્ણોદ્વાર, જૈન મંદિર, જ્ઞાન ભંડાર, તીર્થ યાત્રા, સંઘ ભક્તિ, જીવદયા અને સાધારણ ક્ષેત્રમાં ખુલ્લા અને ઉદાર મન વચન કાયાથી જલ્દી આંખો મીંચીને વાવવા માંડ કે વાવેલા કરતાં પણ હજાર લક્ષ કોટી ગણી લક્ષ્મી વૃદ્ધિ પામી તારા ઘરમાંથી કદાપિ કાલે પગલું બહાર કાઢે જ નહિ. ૪૨. વળી પ્રથમ અજ્ઞાન દશામાં જે અઢારે પાપસ્થાનો લક્ષ્મી ૧૨૬ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મેળવવામાં સેવવાં પડ્યાં હોય અને તેનાથી મુક્ત થવું હોય તો સદાચાર અને સત્યતા સહિત ન્યાય માર્ગનું આલંબન કરી અઢારે પાપસ્થાનોના પરિવાર ભૂત ન્યાય લક્ષ્મી ન્યાયદષ્ટિથી ઉપાર્જન એવી રીત કર કે પૂર્વે કરેલા કર્મથી તું જલ્દી મુક્ત થા, ન્યાયની લક્ષ્મી સિવાય અન્યાયની લક્ષ્મી પરિણામે પણ તાહરા પાસેથી જશે ને જશે ૪૩. કાગડા કુતરા બિલાડા પણ પોતાના બાળબચ્ચાંઓનું ભરણ પોષણ કરે છે. અને પણ તાહરા કુટુંબ વર્ગનું પોષણ કરે છે, તે તો એક દુનિયાદારીની નીતિરીતિ છે. અને તેથી તાહરે ફુલાઈ જવાનું નથી તેમાં તાહરી મોટાઈ કાંઈ નથી. પણ જેઆશા છોડીને બેઠેલા પરિતાપને પામેલા દિન દુઃખિત તારા સ્વામી ભાઈઓની સારવાર જો તે લક્ષ્મીથી તું કરે તો તને ધન્યવાદ છે, તે પણ ગુપ્ત રીતે, જગતમાં ઢોલ વગાડી ઢંઢેરો પીટાવી સારવાર કરે તો કંઈ જ નહિ કારણ કે આપણા પરમ પૂજય પિતાજી ભગવાન શ્રી મહાવીર મહારાજાના ઉત્તમોત્તમ વચનો છે કે દિન દુઃસ્થિત સ્વામી ભાઈયોની ભક્તિ ગુપ્ત રીતે કરી તેનો ઉદ્ધાર કરી પોતાની સમાન બનાવે તેજ મહારી આજ્ઞા પ્રતિપાલક ન્યાય લક્ષ્મીવાળો કહેવાય બીજો નહિ. ૪૪. પ્રાણાંત અને સર્વસ્વ નષ્ટ થવાના સમયે પણ તું પૈર્યને ધારણ કરી સત્યને છોડીશ નહિ પરંતુ ગુણ રાગી થઇ ગુણીયોનો પક્ષપાત કરજે. ૪૫. કદાગ્રહ રૂપ ભૂતડો ભારે ભૂંડાઈવાળી છે. તેનો સંગ કરતાં અલગ રહ્યો હોય તો પણ તેનો પડછાયો પણ તને મદિરાના પાનની પેઠે ઉન્મત્ત બનાવશે અનેક અવગુણોરૂપ ભડકામાં સ્થાપન કરશે દુનિયાનો તને હેપી બનાવશે લોકોને નિંદાવતાં જોડાવતાં M૧૨૭ ૧૨9 ~ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ - શીખવશે માટે સાવધ થઈ તે રાક્ષસથી તુ અલગ રહેજે નહિ તો તારું આવી બન્યું. ૪૬. તું જે જે કાર્યો કરે તે લોકોને બતાવવા માટે કરીશ નહિ પરંતુ જેમાં આત્મકલ્યાણ રહેલું છે, એ આત્મકલ્યાણ માટે જ માર્ગાનુસારી તેમજ વીતરાગને માન્ય એહવા કાર્યો કરજે, લોકને દેખાડવાથી કરેલા કાર્યથી તારો દિવસ વળવાનો નથી. તુ એકલો હોય કે મનુષ્યના ટોળામાં હોય ગામમાં હોય કે વગડામાં હોય પણ ખરાભાવથી એક જ ચિત્તથી શુદ્ધ ધર્મનાં કરેલા શુદ્ધ કાર્યો મહાકલ્યાણ કરવાવાળાં થશે. ૪૭. તારા હૃદયમાં જો વૈરાગ્ય વાસનાને ધારણ કરીશ ત્યારેજ તને જગતના સર્વ જીવો ઉપર પ્રેમ અને સમાન ભાવ પ્રગટ થશે, અને દુર્ગુણો દુર થવાથી મહારા સહારાનો પ્રપંચ વિનાશ પામશે. અપયશ અપવાદનો ભય દુર ચલાયમાન થશે. ચિત્તની શાન્તિ થવાથી આત્મા નિર્મળ થશે પછી તને યશ-પુન્ય લાભ ધર્મની વૃદ્ધ થવાથી પાપકર્મનો અટકાવ થશે દેવદેવેંદ્ર ચક્રવર્તિ અને તીર્થકરાદિકની પદવી મળશે પછી મુક્તિ મળવી તને દુર્લભ દુષ્કર નથી. ૪૮. રે મૂર્ખ જીવ ! તું કાંઈક સમજ અને પરમાં પ્રવેશ કરવો છોડી દે કારણ કે પરમાં પેસવાથી લાભને બદલે તાહરે હશે તેનો નાશ થશે. ૪૯. વિશ્વાસઘાત કરી વિશ્વાસને છેતરવાના સમાન બીજુ એક પણ ઘોર પાપ કર્મ નથી માટે તેનાથી પાછો હઠી નિર્મલ ચિત્ત ધારણ કર. ૫૦. ધર્મ ઢોંગનો ત્યાગ કર, કારણ કે તે તારો આ લોકમાં તિરસ્કાર કરાવી પરલોકમાં નરકની અંદર તને લઇ જશે. ૧૨૮ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૫૧. જે માણસ પોતે વ્યસની છતાં બીજાને ઉપદેશ દેવા જાય છે. તેનો બોધ લાગતો નથી માટે પ્રથમ તું તારૂ ઘર સંભાળ અને પછી બોધકર કે તેની અસર જરૂર બીજાસામા માણસને થઇ શકશે. પર. ગુણગણધારક મુનિ મહારાજાઓની નિંદા કરી નિંદક વર્ગ સ્વપૂન્ય કર્મને ક્ષીણ કરી દુર્લભ બોધીપણાને પામે છે. ૫૩. પરની નિંદા કરતાં પોતાનાલક્ષણો અને કોટી દુર્ગર્ણોની નિંદા કરવાથી મલીન એવો પોતાનો આત્મા પવિત્ર થાય છે. ૫૪. વીરશાસન તથા તેમને પગલે ચાલનારા મુનિ મહારાજાઓનું તથા શ્રીવીર સિદ્ધાંતોનું ઉત્પાદન કરનાર મહા મિથ્યાત્વી કહેવાય છે. ૫૫. તું યાદ રાખજે કે જયાં સુધી સ્ત્રીઓના ટોળામાં તું વાસ કરીશ ત્યાં સુધી અધ્યાત્મ જ્ઞાન અને યોગીપણુ તને કદાપિ પ્રાપ્ત થનાર નથી. પ૬. જયાં સુધી અભ્યન્તર કષાયોને શેકેલ નથી ત્યાં સુધી મહાત્માપણું તને આવનાર નથી તેમજ તેને કોઈ મહાત્મા માનનાર પણ નથી પછી તારા મનમાં મહાત્માની બડાઈ તું રાખે તો તને કોઈ અટકાવનાર નથી. ૫૭. ધર્મ વિરૂદ્ધ ભલેને તુ ગમે તે પ્રકારના પ્રયત્નો કરીશ પણ કદી ફાવી શકનાર નથી, કદાચ પ્રથમ ફાવી જઇશ તો પણ પરમાત્માના અધિષ્ઠાયકો છેવટે પણ તને પછાડશે તેમાં લગાર માત્ર જુઠું માનીશ નહિ. ૫૮. દુનિયામાં તુ જન્મ્યો છે તે વર્ણાક્ષરોનું વર્ણન કરવાની તારે ઇચ્છા હોય તો દુર્બુદ્ધિ ત્યાગ કરી મહાત્મા સજ્જનોની સંગતિ કરજે. ૧૨૯) For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પ૯. સંસારમાં સંસારી ક્રિયાઓ કરતાં જો કેવળ જ્ઞાનનો અંશ ઉત્પન્ન થતો હોત તો ભાગ્યશાળીઓ કર્મ ખપાવવા, સંસાર ત્યાગના સાથે ઘોર તપ કર્મ અને ઘોર ઉપસર્ગો ને કદાપિ કાળે આદરમાન આપત જ નહિ. ૬૦. મદિરા-ધતુરો વિગેરે કેફી પદાર્થોનો કેફ તો સારો કે અમુક ટાઇમે ઉતરી જાય છે. પરંતુ આ અભિમાન-માનરૂપી કેફ તે ચઢેલો છે. તે લાંબે કાળે પણ ઉતરનાર નથી માટે જોજે, સાવચેત રહેજે, કારણકે અનંતાનુબંધી માન નિશ્ચય પ્રાણીયોને દીર્ઘકાળ સુધી સંસારમાં રઝળાવનાર છે. ૬૧. જયાં સુધી મને લો કો મહાત્મામાં ગણે આવી અભિલાષાનો મંત્ર, જાપ તું જયાકરીશ ત્યાં સુધી તું પાગલ પુરૂષની પંક્તિમાં ખપી આત્મકલ્યાણ કરી શકીશ નહિ.કારણ કે એવા આડંબરીયોથી કલ્યાણકોટી ગાઉ દુર નામે છે. ૬૨. સાધુપણા કરતાં ગૃહસ્થપણું સારૂ આવા વચનનો વિન્યાસ-આલાપ-સંતાપ તે મહા મિથ્યાત્વને વૃદ્ધ કરનાર છે. કારણ કે મિથ્યાત્વના સમાન બીજુ એક પણ હળાહળ વિષ નથી તેમ જ સાધુ ગુણ પાળક સાધુમાં અને ગૃહસ્થમાં મેરૂ-સરસવથી પણ અધિક અંતર રહેલું છે. ૬૩. મુનિ મહારાજાઓ આવા ને તેવા કહી દુનિયાની ફઇબા થઈ ચોખ્ખા જયાં ત્યાં મુકતો ફરે છે, તે તારા હત ભાગ્યની નિશાની છે, વારૂ ઠીક ચાલ ત્યારે મુનિ મહારાજાઓ કેવા હોય છે કરી બતાવ, પાળી બતાવ. વતિ બતાવ એટલે કળોમાત્રદુર થશે. પાપ બકવા કરતાં કરી દેખાડવું વધારે સારૂ ગણાય. ૬૪. પરઘરની ફઇબા થવાથી તને કાંઈ મળનાર નથી પણ ૧30 For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જેની ફઇબા થઇશ તે તારે મોઢે મીઠું બોલી પાછળ બોલશે કે આખા ગામની ફઇબાને આખા ગામની પડી છે, બીજો ધંધો નહિ એટલે ફઇબાપણું ઠીક વિગેરે કહી તને ધુત્તકારી કાઢશે માટે તે ગામનું ફઇબાપણું છોડી હું તારા આત્માની જ ફઇબાપણું કર તેથી તને કાંઇ લાભ થાય. ૬૫. યાદ રાખ મિથ્યાભિમાની યાદ રાખ ! ગુણ વૈષી મુનિ મહારાજાઓ હોય જ નહિ તે તો ગુણ રાગીજ હોય છેસંસારની ઘોર વાસનામાં મુંઝાઈ ગયેલા જ ગુણ કેવી હોય છે. ખોટું હોય તો નિષ્પક્ષપતિને પુછી જો . ૬૬. મુનિયો પધારી છે એવું કહેવું, લખવું,તે કરતાં પોતે વિષ પહેરી ભલી બતાવવાથી લોકોને સારી અસર થશે કારણ કે દુનિયામાં બકનાર બોલનાર ઘણા પણ બરબાદ ઉતારનાર કોઈક વિરલાજ નિકળે. ૬૭. પરિણામે સત્યમાં જ જાય છે તરવાનું કામ પણ તેજ છે, અને અસત્યનો ક્ષણ છે. બુડવાનું કામ પણ તેજ છે. જો સત્યમાં જય ના હોય તો રામ, લક્ષ્મણ, સીતાજી, નલદમયંતિ અને પાંચ પાંડવો દ્રૌપદી અને સત્ય હરિશ્ચન્દ્રાદિ વિગેરે મહા પુરુષોનાં અનેસતીયોનાં નામો ગુર્જરવ કરી રહ્યાં છે. તેનું નામ ઠામ ગંધ પણ દેખાત નહિ માટે સત્યવાદીની કીર્તિ અને અસત્યવાદીની અપકીર્તિ કેમ તું નથી જાણતો શું તું નથી સાંભળતો હજી સુધી તું નિદ્રામાં છે શું ધતુરા આદિનુ પાન કરવાથી તને કેફ ચઢયો છે. તેનો વિચાર કર. અને સંગતિની અભિલાષા હોય તો બાહ્યઆડંબર અસત્યનો ત્યાગ કરી સત્યનો જય ગાવાનો જાવજીવ જાપકર કે બધાયે દુનિયાનો અને ભવનો તેમજ પાપનો પ્રપંચ માત્ર આપોઆપ શાન્તિને પામે. M૧૩૧ ૧૩૧ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ત્યારે જ બહું સારું કેહવાય ૧. જૈન મંદિર ઉત્તમોત્તમ છે તેનું અસ્તિત્વપણું સારી દુનિયામાં જોઇએ તે બાબત ઘણા મુનિ મહારાજાઓ તથા શ્રીમંતો ઉદ્યમ ઘણો જ કરે છે અને સફળ પણ થાય છે. છતાં કેટલેક સ્થલે જૈન મંદિરની જરૂરીયાત હોવા છતાં અને જીર્ણોદ્ધારની આવશ્યક છતાં દુર્લક્ષ્ય રહે છે તે નહિ રાખતાં જીર્ણોદ્ધાર માટે મુનિ મહારાજાઓ અને શ્રીમંતો મહેનત કરી તે કામ પાર ઉતારે ત્યારે બહુ સારૂ કહેવાય. ૨. નવીજ જૈન મંદિરને વળગી રહેલા કેટલાક મુનિમહારાજાઓ નવીન જૈન મંદિર બંધાવવા કરતાં જીર્ણોદ્ધારમાં આઠગણું પુન્ય વધારે કહેલ છે આવું જાણતાં છતાં જીર્ણોદ્ધાર તરફ લક્ષ્ય દેતા નથી અને શ્રીમંતો પણ નવીન દેરાસરજી માટે પૈસા આપી જીર્ણોદ્ધારને માટે પૈસા નથી આપતા તે ઠીક થતું નથી પણ નવીન દેરાસરજીને પેઠે જીર્ણોદ્ધારમાં પૈસા આપી ઉદ્ધાર કરાવવો ત્યારે જ બહુ સારું કહેવાય. ૩. કેટલાયક શ્રીમન્તોને સાધુઓ જીર્ણોદ્ધારને ઉપદેશ આપે ત્યારે બોલે છે કે દેરાસરજીમાં લાખો રૂપીયાની મુડી છે તે શું કામની છે ? શા માટે તેના ટ્રસ્ટીયો નવીન દેરાસરજીમાં કે જીર્ણોદ્ધારમાં આપતા નથી આવુ બોલે છે તે ઠીક નથી પણ પુન્યનીખાતર નવીન દેરાસરજી તથા જીર્ણોદ્ધારમાં પૈસો આપે ત્યારે જ બહુ સારું કહેવાય. ' ૪. દેરાસરના ટ્રસ્ટીયો પણ દેરાસરજીના પૈસા ઉપર મમત્વ ભાવ રાખી દોષના ભાગીદાર થઇ નવીન દેરાસરજી અને જીર્ણોદ્ધારમાં પૈસા નહિ આપતાં પારકે પૈસે અંતરાય બાંધનારા થઈ પાપના ભોક્તા બને છે તેના કરતાં જ્યાં જોઈએ ત્યાં યોગ્યતા પૂર્વક પૈસા આપી પુન્ય બાંધે ત્યારે જ બહુ સારૂ ગણાય. ૧૩૨ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૫. કેટલીક જગ્યાએ દેરાસરજીનો વહીવટ હાથમાં આવવાથી શ્રાવકો મરજી મુજબ પૈસાને ઉડાડી દેવદ્રવ્ય બુડાડી મહા પાપના ભાગીદાર થાય છે દેવ દ્રવ્ય સાધારણ ખાતામાં વાપરે છે તે દેવદ્રવ્ય પાછું ભરી દેતા નથી સાધુઓ અગર ધર્મિષ્ટ શ્રાવકો તે બાબત કહે ત્યારે ગાળો દેવાને નિંદા કરવા તત્પર થાય છે તો તેમ નહિ કરતાં દેવદ્રવ્ય બીજા કામોમાં વાપરે નહિ ત્યારે જ બહુ સારું કહેવાય. ૬. કેટલાક લોકો શ્રાવકોને દેવદ્રવ્ય વ્યાજે આપે અપાવે છે અને પાછું આપવાની શક્તિ નહિ હોવા છતાં કોઈપણ માગણી કરે તો આપવું તો દુર રહ્યું પણ લડાઈ ટંટો કરી દેવદ્રવ્યનું દેવું નહિ આપતાં ભગવાનને કયાં છોડયો છોકરાંપરણાવવાં છે ? આવું બોલતાં બાપની મિલકતનો વારસ દીકરો છે બાપનું દીકરાને ખપે આવું કહેતાં મહાકર્મ બંધન કરે છે તો તેમ નહિ કરતાં દેવદ્રવ્ય વ્યાજે નહિ લેવું એમ સમજી દેવદ્રવ્ય વ્યાજે લે નહિ ત્યારે જ બહુ સારું કહેવાય. ૭. હાલમાં ઘણા ખરા ગામ નગર પુર પાટણ શહેરોમાં દેરાસરજીના વહીવટ કરનારાઓ અંગ ઉધારે લોકોને ધીરે છે ઠીક નથી પણ અન્ય દર્શનીયોને દાગીના ઉપર રૂપિયા આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે જૈન વર્ગને જે દેવ દ્રવ્ય વ્યાજ લઈ વાપરી શકાય નહિ તેમજ ખરાબ સ્થિતિ આવે તો જ આપી શકાય નહિ માટે આ દ્રવ્ય લેવા લાયક નથી એમ કહી તેને બોધ કરી બુડતાં બચાવે ત્યારે જ બહુ સારું કહેવાય. ૮. ઘણા ગામોમાં દેવદ્રવ્ય વ્યાજે આપનારાએ આપવાથી અને લેનારાએ લેવાથી બંને દુઃખદ અવસ્થા પાનારા થાય છે.સારા માણસો માગણી કરે તો એક બીજાના સાચા જુઠા પત્રકારો થઈ દેવદ્રવ્ય ભક્ષણ M૧૩૩ - For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરી જઇ જાત નોકારશીમાં ફાંટીયા પાડેલા છે.પાડે છે ભવિષ્યમાં પણ પાડશે તો સ્વપરને બાધા નહિ થવા દેવાને માટે શ્રાવકો દેવદ્રવ્યની આપ લે શ્રાવકને ન કરે ત્યારે જ બહુ સારું કહેવાય. ૯. કેટલાક લોકો દેવદ્રવ્ય લીધા પછી નહિ આપવાની દાનતથી ખાય પીયે પહેરે ઓઢે કમાય ઘરબાર હાટ હવેલી દાગીના કરાવવા છતાં છોડીયો છોકરાને પરણાવતાં છતાં આપણા પરિયાણા કરવા છતાં ઉઘરાણી કરનારાને કહે છે તે તારા બાપના પૈસા નથી ફલાણા પાસેથી તો લે અમારી પાસે નથી આવશે ત્યારે આપી દઇશુ અમે દેરાસરજીના પૈસા ખાઈ જવાના નથી વ્યાજ સહિત આના પાઈ સાથે આપવાના છીએ, આવું બોલી જિંદગી સુધી આપતા નથી તે ઠીક નથી, માટે આટલા બધા કલેશમાં ઉતરી કર્મબંધ નહિ કરવા દેવદ્રવ્ય વ્યાજે લે નહિ ત્યારે જ બહુ જ સારું કહેવાય. ૧૦. કેટલાક અણસમજુ શ્રાવકો પ્રભુના વચનને નહિ માનતા દેરાસરજીમાંથી પૈસા ઘરેણાં ગાંઠા આંગી મુગુટ પાખર સિદ્ધ ચક્રાદિકની ચોરી અનંત સંસાર ઉપાર્જન કરે છે, તો તેમ નહિ કરતાં ને પૈસાથી પેટ નહિ ભરતાં ધનવાન થવાની આશા નહિ રાખતાં દેવદ્રવ્ય નહિ લેતાં અને ભિક્ષા માગીને ખાવાનું પસંદ કરે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૧. દેવદ્રવ્ય પ્રમાણે જ્ઞાનદ્રવ્ય સાધારણદ્રવ્ય પુન્યદ્રવ્ય ધર્મદ્રવ્ય આંબિલના, પૂજાના, પ્રભાવનાના, પારણાના, અત્તરવારણાના, સંઘના સ્વામી વાત્સલ્યના, નોકારશીના, ધી, દુધ, દીપ, ફલના, જીવદયાના, ખોડા ઢોર પાંજરાપોળના, વિગેરે ઘણા પ્રકારના ધર્માદાના પૈસા ખાઈ ગયેલાને આ લેખકે ઘણા ગામોમાં પ્રત્યક્ષ દેખેલા છે એટલું જ નહિ પણ ઉપરોક્ત દ્રવ્યનહિ ખાવા બગાડવા M૧૩૪) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વારંવાર ઉપદેશ પણ ગામોમાંર્યો. પણ ઉપદેશસાંભળનારાએ તે માનેલ નથી “નાકકટ્ટા તો કટ્ટા મગર ઘી તો ચટ્ટા” જે થવાનું હશે તે પરભવમાં થશે પણ આ ભવમાં તો લેરબાજી છે આમ સમજી ધર્મ દ્રવ્ય બગાડેલ છે પણ પ્રભુનું વચન છે કે જે જે ખાતાના દ્રવ્યનો બગાડો કરશે તેને તેને ખાતામાં સો ગણું, હજાર ગણું, લાખ ગણું, કોટી ગણું, સંખ્ય ગણું, અસંખ્ય ગણું, દેવું પૂર્વ ભવમાં દીધા વિના આત્મા નો કોઈપણ પ્રકારે છુટકારો થવાનો નથી તેમજ સંસારી પાસેથી ચોરી કરી અન્યથા અધર્મથી લીધેલ હોય તે પણ ઉપરની સંખ્યા પ્રમાણે દેવું જ પડશે આવો વિચાર કરી કોઈનું અન્યાય અધર્મનુંદ્રવ્ય લેવામાં ન આવે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૨. ઘણા અજ્ઞાની સાધુ સાધ્વીઓ અને શ્રાવક શ્રાવિકાઓ તીર્થોમાં, દેરાસરોમાં, ગામોમાં, ધર્મશાળાઓમાં, ઉપાશ્રયમાં, દાનશાળામાં, પાઠશાળામાં, ગંભારામાં, રંગમંડપમાં, દેરીયોમાં, ઓરડી-ઓરડામાં, પેનસીલથી કોલસાથી ભીત ઉપર કાળા અક્ષરથી પોતાના નામો લખે છે ફલાણા-ફલાણી તીથિ વારે આવ્યા હતા પણ આવીને શું ઉકાળ્યું ? શું સમરાવ્યું ? શું ઉદ્ધાર કર્યો ભાગ્યશાળીયે ઉદ્ધાર કરાવી રંગાવેલ ધોળાવેલકોલસાથી કાળા કરી પાયમાલી કરી પાપ બાંધ્યું અને મુર્ખ કહેવાય, તેના કરતાં નામ નહિ લખતાં ત્યાગીયો સંસારીયોને ઉપદેશ કરી બધા ધર્મના સ્થાનોને ધોળાવે રંગાવે સારું કરે કરાવે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૩. કેટલાક દેરાસરજીના ઉપરી ટ્રસ્ટીયો વહીવટ કરનારાઓ દેસાસજીમાં ઘણાં ઉપકરણો બબે ચાર ચાર છછ વધારા ખાતાનાં હોય છે છતાં બીજા ગામના દેરાસરજીમાં માગવા આવ્યા છતાં મોહથી નહિ આપતાં અંતરાય કર્મ બાંધે છે તે ઠીક નથી પોતાની શક્તિ ૧૩૫ ૧૩૫ ~ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ હોય કે ન હોય પણ પારકે પૈસે વસ્તુઓ આપી પુન્ય બાંધે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૪. ઘણા ગામોના શ્રાવકોમાં સાધારણ ખાતાની ત્રુટી હોવાથી અને પોતાની શક્તિ હોય કે ન હોય તેથી દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને અડથલ ગડથલ કરી સાધારણ ખાતાના પૈસા લઈ જઈ વાપરે છે પાપ બાંધે છે તો તેમ નહિ કરતાં સાધારણ ખાતાની આવક હોય એવા ઘણા રસ્તાઓ છે જેમકે જેના ઘરના માણસો માંદા પડે અને પુન્યમાં જેટલા પૈસા કહે તેમાંથી ચોથા ભાગ સાધારણ ખાતામાં લેવો વ્યાપારની આવકમાં અમુક ટેક્ષ નાખવો વરકન્યા પરણે ત્યારે અમુક ટેક્ષ નાખવો એવી રીતે બંદોબસ્ત કરી ધર્મ દ્રવ્ય નહિ લેતાં પાપમાં નહિ બુડતાં સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરી પોતાનાં સંઘનો બચાવ કરી સંઘનો નિભાવ કરી પુન્ય બાંધે ત્યારે જ બહુ સારૂ કહેવાય. ૧૫. દેરાસરજીમાં જઈ નિશિહિ કહી ધમાધમ ધાંધલ કરી અસ્થિર ચિત્તે આશાતના કરી ક્રોધ કરી “મેં પુજા કરી છે' એમ પરને દેખાડવું અને પોતાના આત્માને મનાવવું એ નરો ઢોંગ છે પાંચ મિનિટ પણ સ્થિરતા નથી પ્રભુને એક જ અંગે ભાવથી તિલક કરવામાં આવે તો તે ઉત્તમોત્તમ પૂજા છે તે સિવાય વિના ભાવે શુષ્ક મને અવિધિએ આશાતના કરીને પ્રભુ બિંબને ખંડન કરવા વાળાકુંચીકરતાં વિચાર નહિ પખાલ કરતાં ધૂપદીપ કરતાં પુજા કરતાં ચામર વિજતાં વિગેરેમાં સ્થિર ચિત્ત કરી શાન્તિથી પૂજા કરવામાં આવે ત્યારે જ ઘણું સારું કહેવાય. ૧૬. ત્રિસંધ્ય પૂજન કરવાનું કહેવું છે પ્રભાતે વાસક્ષેપની પૂજા મધ્યાન્હ દુધ પાણી ચંદન કેસર પુષ્પ ધૂપ દીપ નૈવેધ અક્ષત વિગેરે, સાયંકાળે ધુપથી, એને બદલે સવારમાંજ સ્ત્રી પુરૂષો ધમાધમ કરીને ૧૩૬ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પૂજાને બદલે આશાતના કરી કર્મ બંધન કરે છે મધ્યાન્હની પૂજા ઉડાડી દે છે સ્ત્રી પુરૂષો સાથે પૂજા કરે તો સભ્યતા સચવાય એકબીજાના રૂપ દેખી મોહ ન થાય, ટાઇમે જ પૂજા કરવામાં આવે પુન્ય બંધાય કર્મની નિર્જરા થાય પ્રેક્ષક વર્ગ આનંદ પામે આવી રીતે પૂજા કરવામાં આવે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૭. સ્ત્રીયોને અંતરાયનું નિયમિતપણું નહિ હોવાથી અને હરકોઈ વખતે આશાતનાથી ર્મ બંધન થતું હોવાથી બરાબર શુદ્ધિ હોય ત્યારે જ એક માસમાં એક દિવસ પૂજન કરવામાં આવે તો બસ છે પણ આશાતના કરી રોજ પૂજન કરી પાપ બાંધે અંતરાય આવવાથી બોળી વાડો થાય અંતરાય છતાં વરઘોડો જોવા જાય પૂર્ણ શુદ્ધિ થયા વિના કે ત્રીજે ચોથે દિવસે નાહીને શુદ્ધિ વિના દહેરાસરે તીર્થ જાત્રા કરવા શાન્તિસ્નાત્ર વિગેરેમાં જાય છે તે ઠીક નથી માટે શુદ્ધિથી પવિત્રતાથી આશાતના ટાળીને પુરૂષોન હોય ત્યારે પ્રભુ પૂજન કરે ત્યારે બહુજ સારું કહેવાય. ૧૮. સામાયિક પૌષધ પડિક્કમણાનાં નિંદા વિકથા કુથલી ચાલતી ક્રિયામાં વાતો કરવી વિગેરે ધર્મ કરણીને બાળી દે છે તો તેમ નહિ કરતાં મૌનપણે ધર્મકરણી કરી પુન્ય વધારે ત્યારે બહુ સારૂ કહેવા. ૧૯. વ્યાખ્યાનમાં વાતો, નિંદા, વિકથા, ક્રોધ, કષાય, કરવા, નવકારવાળી ગણવી, આંખો ચારે બાજુ ફેરવવી, વ્યાખ્યાન સાંભળવું આ બધુ એળે જાય છે માટે એક ચિત્તે વ્યાખ્યાન સાંભળી લાભ બાંધે ત્યારે જ બહુ સારૂ કહેવાય. ૨૦. નવકારવાળી મૌનપણે ગણે ત્યારે જ બહુ સારૂ કહેવાય. ૨૧. પુરૂષો અને સ્ત્રીયો ધર્મ પતિત હોવાથી દરેક ધર્મનાકામો ૧૩૭ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ બીજાને કુબુદ્ધિ આપી તોડી પાપ બાંધે છે તેના કરતાં કાંતો મૌન કરી કાંતો ધર્મના કામોથી પુષ્ટિ કરી પુન્ય બાંધે ત્યારે બહુ સારૂ કહેવાય. ૨૨. દેરાસરજીના રૂપીયાથી પાંજરાપોળ ચલાવી પોતે તથા આખા સંઘને ડુબાવી જાનવરોને ડુબાવી ટીપ કરે લાવી, દેવ દ્રવ્યનું દેવું નહિ દેવાથી, બધાય દુ:ખી થવાના છે માટે સુખની ઇચ્છા કરનારાએ દેરાસરના પૈસા પાંજરાપોળમાં નહિ નાખતાં અને નાખ્યા હોય તો પાંજરાપોળને નામે ટીપ કરી દેવદ્રવ્યનું દેવું પતાવી પાંજરાપોળનું ફંડ કરી તે જીવોને બચાવી લેવામાં આવે ત્યારે જ બહુ સારૂ કહેવાય. ૨૩. આગેવાનો કોઈપણ ધર્માદાનાદ્રવ્યની આગેવાની કરે છે પણ તેમાં લગાર માત્રા પણ ભુલ થાય તો મહાઅનર્થની પરંપરા સેવન કરનારા થાય છે તો તેવા પ્રકારના અનર્થોને ટાળી ચોખી રીતે નિર્મળ સેવાભાવીનું કામ મેળવી શકાયતોજ વહીવટ કરવાની પ્રમાણિકતા ગણાય અને ત્યારે બહુ સારૂ કહેવાય. ૨૪. નાતના જાતના વ્યવહારના ધર્મના કામમાં જ્યારે ત્યારે હોંશે હોંશે પથરા નાખી અંતરાય કર્મ બાંધે છે પણ યાદ રાખવું કે બાંધેલા કર્મ તારેજ રોતા ભોગવવા પડશે તો કાદવમાં હાથ નાખી હાથ ધોવા તેના કરતાં ન નાખવા તે સારા માની અંતરાય કર્મ છે જીવતું નહિ બાંધે ત્યારે જ બહુ સારૂ કહેવાય. ૨૫. સાધુ સાધ્વીની ભક્તિ કરી વહેરાવી પછી આદુ પાછું બોલી નિંદા કરી ફળ બાળી દેવું તેના કરતાં દેતી વખતે વિચાર કરી આપવાથી પશ્ચાત્તાપ કરી પાપ બાંધે નહિ ત્યારે બહુ સારૂ કહેવાય. ૨૬. સાધુ સાધ્વીયો પણ લેતી વખતે ઘરવસ્તુ અને ભાવ જોઇને ૧૩૮ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ઉપયોગ પુર્વક જો લેતા હોય ત્યારેજ બહુ જ સારૂ કહેવાય. ર૭. ગામડામાં લોકની હાડમારી સખત છે ત્યાં જઈ એકાદ બે ઘરમાં સાધુ સાધ્વીનો સમુદાય જઈને પડે છે તે ઠીક નથી માટે એકાદ બે ઘર હોય ત્યાં નહિ જતાં આઠ દસ બાર ઘર હોય ત્યાં બબે ત્રણ ત્રણની ટુકડીયો થઇ જવાથી સાધુ સાધ્વીને તેમજ શ્રાવક શ્રાવિકાને બહુ જ અનુકૂળતા રહે છે માટે વિવેકથી તેમ કરવામાં આવે ત્યારે બહુ સારૂ કહેવાય. ૨૮. બે ચારકે એક ઘર તે ગાઉ દુર હોય ત્યાં ઘરડા નાના બાલક તો જઈ પડે પણ જુવાન પણ થોડા વિહાર કરવાથી શ્રાવક શ્રાવિકાને અને સાધુ સાધ્વીને અગવડ પડે માટે જુવાન અવસ્થાવાળા ચાર પાંચ ગાઉ દુર જઈ દસ પંદર ઘરવાળા ગામમાં જાય તો ત્યાં તેમનું બધી બાબતથી પોષણ થાય ત્યારેજબહુ સારૂ કહેવાય. ર૯. એક બે ઘરમાં ઘણા સાધુ સાધ્વીઓ જઈ સાથે બબે ત્રણ ત્રણ માણસને પણ લઈ ત્યાં ધામા નાખે તો આ દુઃખદ વખતના શ્રાવક શ્રાવિકાની શી દશા થાય ? તેનો વિચારકરી જતાં આવતાં એક જ માણસ લે તો બહુ સારૂ કહેવાય આવો વિચાર બધા કરીને કોઈને દુઃખ ન પડે તે પ્રકારે વિચરે ત્યારેજ બહુ સારૂ કહેવાય. ૩૦. જ્યારે જે ગામમાં જાય અને હાજર વસ્તુ હોયતેજ વસ્તુ લેવી બીજી વસ્તુ માગવી નહિ આમ કરવાથી શ્રાવક શ્રાવિકાની ભક્તિ બહુ વધે ત્યારેજ બહુ સારૂ કહેવાય. ૩૧. શ્રાવકો જીવ દયાના પ્રેમી અને હિમાયતી કહેવાય છે પણ તેવી દયા શ્રાવકોની પાલીતાણામાં સચવાતી નથી તેથી જાત્રાને બદલે માત્ર થાય છે તેમાં જ્યારે સિદ્ધાચલજીમાં મોટી તીથિ હોયત્યારે બળદો કરતાં પણ ઘોડાનું તો ચોવીસે કલાક મોતજ હોય છે પણ ૧૩૯ ૧૩૯ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જાત્રાળુ શેઠ શેઠાણીયો અને ભગત ભગતાણીઓ પણ નહિ ચાલવાથી રેલવેથી ધર્મશાળા સુધી તો બેસે છે પણ ધર્મશાળાથી જાત્રા કરવા જતાં આવતાં તળેટી સુધીમાં ઘોડાને સોટી ઉપર સોટી લાકડી ઉપર લાકડી ચાબુક ઉપર ચાબુક અને દુર્વચન ઉપર દુર્વચન અને દોટ ઉપર દોટ આ બધું ઘોડાગાડીમાં બેસનારા દેખતા છતાં હૃદયમાં કોઇપણ અરેકારો નહિં લાવતાં ઘોડાનું આયુષ્યઓછું કરી દે છે એવું જ્ઞાન ઘોડાગાડીમાં બેસનારાને થતું નથી એ તો દૂર રહ્યું પણ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ઉપર ઘોડાગાડીવાળા ગાડીયો નાખે છે કોઈને વગાડે છે કોઈકના પ્રાણ લે છે તો આ જાત્રા અને પ્રજાકેવી નજરે દેખતા છતાં પણ ઘોડાગાડીમાં બેસનારા દયાહીન બને છે તેને જાત્રા શું ફળ આપનારી હતી ? માટે જાત્રાળુઓ જતાં આવતાં ધર્મશાળાથી તલેટી સુધીમાં ગાડીમાં બેસવાના પચ્ચખાણ કરવાં જોઇએ આમ કરે ત્યારે ખરીજાત્રા કરી કહેવાય ઘોડા બળદ જે ઓછા દુઃખી થાય તેવું વર્તન શ્રાવક શ્રાવિકા કરે ત્યારેજ બહુ સારું કહેવાય. ૩૨. ઘોડા બળદનીહાડ મારી સાધુ સાધ્વીયો પણ દેખતા છતાં જાણે શ્રાવક શ્રાવિકાથી અંજાઈ ગયેલા હોયની શું ? એવા નિર્માલ્યા થઇ ઘોડા બળદનીદયા નહિ ચિંતવતા દુર રહ્યા પણ બીજા પોતાના ભક્તોને ધર્મશાળાથી તળાટી સુધી ઘોડા ગાડીમાં ન બેસવું એવો ઉપદેશકરતા નથી તે ઠીક થતું નથી માટે ઘોડા બળદની દયા ચિંતવનારા સાધુ સાધ્વીયો શ્રાવક શ્રાવિકાને ધર્મશાળાથી તલાટી સુધીમાં ઘોડા ગાડીમાં બેસવું નહિ એવા પચ્ચખાણ કરાવી જીવ દયાનું પુન્ય હાંસલ કરે ત્યારે જ બહુ સારું કહેવાય. ૩૩. હાલમાં કેટલાક શ્રીમંતો અને ઘણા શ્રાવકો બોલે છે કે નવા નવા દેરાસરો સાધુઓ કરાવે છે તે ઠીક નથી આવા કાળમાં M૧૪૦૦ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભવિષ્યમાં તેને કોણ સાચવશે? અત્યારે તો શ્રાવકોનો ઉદ્ધાર કરવાની જરૂર છે આવા વચનો બોલે છે તે યોગ્ય નથી કારણ કે જેઓ કામ ઉપાડે છે તે નિશ્ચય પુરૂ કરવાના જ તેમાંથી કોઈનાથી એક પણ કાંકરી ખસેડી શકાય તેમ નથી ત્યારે નાહક ન કરાવવાના વચનો બોલી અંતરાય કર્મ શું કામ બાંધનારા બાંધે છે તેઓને એમ બોલવું જોઇએ કે ભાઈયો શ્રીમંતો લક્ષ્મીનો વ્યય જૈન મંદિરમાં કરે છે તે બહુ સારી વાત છે હાલમાં શ્રાવક ક્ષેત્ર સિદાયછે માટે તેનું પણ પોષાણકરવાની ખાસ જરૂર છે. શ્રાવક હશે તો દેરાસરજી ઉપાશ્રય વિગેરે સચવાશે આવી રીતે બોલવાથી અંતરાય ન બંધાય અને કોઈનું મન થાય તો શ્રાવકોનો પણ ઉદ્ધાર થાય શ્રાવકોનો ઉદ્ધાર કરવો એ શબ્દ બોલનારા મોઢેથી જ બોલે છે બાકી શ્રાવકના ઉદ્ધારને માટે પાઇ કાઢવી ને પ્રાણ કાઢવો બરાબર છે. પ્રથમ તો સાધુઓ શ્રાવકો દ્વારા વાત હાથમાં લે તો બને, પણ મોટા સાધુઓને શ્રાવકો ઉદ્ધારની કાંઇજ પડી નથી બીજા રેજીયા ફેજીયા સાધુઓથી કાંઈ બની શકે જ નહિ વળી જેણે જે સંસ્થાનાં કામો ઉપાડ્યાં હોય તેને તે કામો પુર્ણ કરવાની લગની હોવાથી અને બીજાઓ પુસ્તક, પાના, કપડાના મોહમાં પડેલહોવાથી તેનું પુરૂં થાયનહિ ને શ્રાવકના ઉદ્ધારની વાત કરે નહિ હવે શ્રીમાનો પણ અમુકના માનેલા છે, ત્યાં પૈસા ખર્ચ કરી માન પાન ફુલના હારતોરા, ચા, બદામ, પિસ્તા, સંતરા, સફરજન, કેરી, કેળાં મળે ત્યાં રૂપીયાના વરસાદ વરસાવી ઢગલે ઢગલા કરે અને બીજી વાત કોઈ કરે તો એક પાઈ પણ ન આપે અને મુખમાં જેમ આવે તેમ બોલે એકાદ દિવસ શ્રાવકને રોટલો આપવો હોય તો પણ ભારે પડે કદાચ પાંચ પૈસા કોઈકને આપે તો ધજાગરો ચડાવે મેં આમ કર્યું અને મેં ફલાણાને તેમ આપ્યું આવા ૧૪૧ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ખોટા ફણગા ફૂંકી બાજુવાળા શ્રાવકોને ઉતારી પાડે પણ ગુપ્ત આપવામાં મહા પુન્ય છે એ મહાપુરૂષોનાં વચન યાદ ન કરે અને વચનો બોલે કે શ્રાવકના દિકરાને ભીખ માગતાં આજે લાજ નથી આવતી અરે ભાઈ લાજ તો ઘણી છે પણ ઘરમાં હાંડલા કુસ્તી કરે અને પેટમાં ગલગલીયાં બોલે ત્યાં લાજ રાખે શું પરવડે ? મોઢે બોલનારા હજારો છે કે શ્રાવકોનો ઉદ્ધાર કરોઉદ્ધાર કરો પણ એક પાઈ પણ શ્રાવકના નિમિત્તની પોતાનાથી નીકળી શકે તેમ નથી વળી પોતે શ્રીમંત છતાં પૈસો કાઢી શકે નહિ તો બીજાને કેવી રીતે કહી શકે ? શ્રીમંતોને શ્રાવકો માટે પૈસા કાઢવામાંપણતા છે ફક્ત નામના કરવામાં અને માન મોટાઈ મેળવામાં અનગળ લક્ષ્મી વાપરી નાખે છે બાકી શ્રાવકની દયાની કોઈને કાંઈ પડી જ નથી શ્રીમંતો ઘણી ધર્મશાળા હશે ત્યાં ધર્મશાળા બંધાવવા તૈયાર થશે પણ જયા એક પણ નહિ હોય અને ખાસ જરૂરી જેવું હશે ત્યાં એક ધર્મશાળા પણ બંધાવી નહિ શકે? એવી રીતે ઉપાશ્રય દાનશાળા પાઠશાળા વિગેરેમાં વાંચનારાઓનેસમજી લેવું ભરતી મા ભરે તે કહેવત સાચી છે અને ભલે ગમે તેમ કરે પણ જ્યાં કાંઈ પણ ઠેકાણું ન હોય ત્યાં શ્રીમંતો કાંઈ પણ કરતા કરાવતા નથી તો શ્રાવકોનો ઉદ્ધાર કેવી રીતે થઈ જવાનો હતો જયાં જયાં જે વસ્તુની જરૂરીઆત હોયત્યાં ત્યાં તે તે વસ્તુની ખોટ પુરી કરે તો જ લાભ મળે, બધા ભેગા થાય કોઈ કામને માટે ત્યાં કહી દે કે આ કામમાં તો રૂા. ઘણા આપનારા છે પણ શ્રાવકના ઉદ્ધારનું કોઈ નામ લેતું નથી એમ કહી વાત ડોળી નાખી ઉભા થઈ ચાલતા થાય પણ પોતે ન કહે કે લ્યો મારા પચીશ હજાર કે પચાસ હજાર શ્રાવકો નાઉદ્ધારમાં વાપરો બધા શ્રીમંતો ટીપ કરી જેના ઘરમાં પાંચ માણસ હોય તેને પાંચસો અને દસ માણસ હોય ૧૪૨ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તેને હજાર રૂા. આપી કહે વ્યાપાર કરો દર વરસે વ્યાજ લઈશું આવી રીતે કહે તો હજારો શ્રાવકોનાં કુટુંબો તરે પણ તેમ તો કરવું નથી ફક્ત મોઢેથી શ્રાવકોદ્ધારની વાત કરવી છે પોતાને પાઈ કાઢવી નથી અને બહાર કહેવરાવવું છે કે હું અગર ફલાણો ભાઈ શ્રાવકોદ્ધારના હિમાયતી છીએ મોટી મોટી રકમો ભાગ્યશાળીયો દેરાસર ધર્મશાળા માટે કાઢો ત્યારે તેને કહેવું જોઇએ કે મહાનુભાવ શ્રાવકોદ્ધાર માટે પણ સારી રકમ કાઢો તમો પૈસા આપી પહેલ કરશો તો બીજા શ્રીમંતોને પણ તમારું દેખી આપવાની મરજી થશે તેના નિમિત્ત ભૂત તમે કહેવાશો તેવી ધર્મ દલાલી કરવી છે? આવું બોલનારા તેને સર્વને શબ્દો બોલી દુનીયાને વ્હાલા થવું છે તો પછી શ્રાવકોનો ઉદ્ધારબનવો મુશીબત છે માટે પોતે શ્રાવકોદ્ધારમાં પૈસા કાઢે અને બીજા પાસેથી કઢાવી શ્રાવકોદ્ધાર કરે ત્યારે જ સારું કહેવાય. ( જીવને અંતિમ બોધO अंग गलितं पलितं मुण्डम्, दशनविहीनं जातं तुंडम् । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चति आशा आशापिंडम् મનમવક્તમ્ મૂઢમતે II ભાવાર્થ : આ દુનિયાને વિષે ઉત્પન્ન થયેલ જીવનું શરીર ગળી ગયું, મસ્તક ધોળા કેશવાળું થયું,દાંત રહિત મુખ થયું, આવી સ્થિતિવાળો વૃદ્ધ માણસ લાકડીને ટેકે કરી રસ્તામાં ચાલે છે છતાં પણ સંસારની લોલુપતાની આશા મૂકતો નથી, માટે હે મૂઢ મતિવાળા માણસ, ભગવંતને ભજ. ૧. आत्म सुखार्थं क्रियते भोगा, भोगादेते देहे रोगा : । रोगे जातं मरणं शरणं, तदपि न मुञ्चति पापाचरणम् । M૧૪૩ ૧૪3 - For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ भज भगवन्तम् मूढमते ॥२॥ ભાવાર્થ : આ દુનિયાને વિષેઅજ્ઞાની જીવપોતાના આત્માને સુખ આપવાને માટે અનેક પ્રકારના ખાનપાનાદિક તથા વિષયાદિક ભોગોને ભોગવે છે, પરંતુ તે ભોગો શરીરને વિષે વિવિધ પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે. તે ધ્યાન ભોગ ભોગવનાર માણસને રહેતું નથી.રોગો ઉત્પન્ન થવા થકી મરણને શરણ થાય છે. મરણ પથારીએ પડે છે. તો પણ પાપનું આચરણ મુકતો નથી. માટે હે મૂઢ મતિવાળા માણસ ભગવંતને ભજ. ૨. बलः प्रायो रमणासक्त,स्तरुणः प्रायो रमणी रक्तः । वृद्धः प्राय: चिंतामग्नः, परब्रह्मणि कोपि न लग्रः ॥ | મન ભવન્તમ્ મૂઢમત્તે રૂા ભાવાર્થ : બાલ્યાવસ્થાવાળી બાળક રમવાની ક્રિયાને વિષે આસકત હોય છે અને યુવાન અવસ્થાવાળો માણસ સ્ત્રીને વિષે રક્ત હોય છે, વૃદ્ધા અવસ્થાવાળો માણસ ચિંતાને વિષે મગ્ન રહે છે, આ દુનિયાને વિષે મનુષ્યની ત્રણ અવસ્થા નિરર્થક જાય છે.પણ ભવનો પાર પામવાની કરણીને વિષે કોઈપણ માણસ પ્રયત્ન ઉદ્યમ કરતો નથી. તે મહા ખેદની વાર્તા છે, માટે હે મૂઢ બુદ્ધિવાળા માણસ ભગવાનને ભજ. ૩. भज सर्वज्ञं, भज सर्वज्ञ, भज सर्वज्ञं मूढमते । शिवपद सौख्यं, यदि तव भोक्तुं वांच्छा कर्म विमोक्तुं भज સર્વજ્ઞમ્ III ભાવાર્થ : હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી તારે કર્મથકી મુક્ત થવાની ઇચ્છા હોય તથા શિવસુખને ભોગવવાની ઇચ્છા હોય તો સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૧. ૧૪૪ ૧૪૪ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ अशरण शरणं भव भय हरणम्, शिवसुख करणं तरणं रे, जन्म जरा मरणादि निवारम्, भव्य जनौना धारं रे ॥ | મન સર્વજ્ઞમ્ જરા ભાવાર્થ : આ સર્વજ્ઞ દેવ અશરણ જીવને શરણ આપનારા છે તથા ભવ ભવને હરણ કરનારા છે, શિવસુખને કરનારા છે તથા તારવાવાળા છે અને ભવ્ય જીવોનાં જન્મ, જરા અને મરણાદિકના દુઃખોને નિવારણ કરી મનુષ્યોના સમૂહને આધારભૂત થઈ તારનારા છે, માટે હે મૂઢ બુદ્ધિવાળા માણસ સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૨. सकल सुरासुर सेवित चरणं, कर्म विनाशं करणं रे जंतूद्धरणे प्रवहण तुल्यं, दूरिकृत बहुशल्यम् रे ॥ મવ સર્વસમ્ રૂા. ભાવાર્થ : આ સર્વજ્ઞ દેવના ચરણકમલને સુર અસુરના સમૂહ પ્રાણિયોનો ઉદ્ધાર કરવાને માટે વહાણના સમાન છે અને બહુશલ્યોને દૂર કરેલાં છે. હે મૂઢ બુદ્ધિ વાળાપ્રાણી આવાસર્વજ્ઞ દેવને ભજ. ૩. न हि ते माता न हि ते भ्राता, न हि ते सौर०य विधाता रे, न हि ते जनको न हि ते भार्या, नहि ते वरीया चरिया रे ॥ | મન સર્વમ્ ૦ Iઝા. ભાવાર્થ : તારી માતા નથી તારા ભાઈ નથી, તને કોઈ સુખ કરનારા નથી. તારા પિતા નથી, તારી ભાર્યા નથી, તારી કોઈપણ પ્રકારની શ્રેષ્ઠ ચરિયા નથી. માટે હે મૂઢ બુદ્ધિવાળા માણસ સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૪. नहि ते शत्रु न हि ते मित्रं, नहि ते चामर छत्रं रे । न हि ते बंधु स्वजन संबंधी, सर्व स्वार्थ निबंधि रे ॥ M૧૪૫ ૧૪૫ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મન સર્વજ્ઞમ્ III ભાવાર્થ : તારો કોઈ શત્રુ નથી, તારો કોઈ મિત્ર નથી, ચામર છત્રાદિક કંઈ તારાં નથી,તારે બંધવ નથી, તથા સ્વજન સંબંધિ વર્ગ નથી, ઉપરોક્ત સર્વ સ્વાર્થની બુદ્ધિવાલા છે, માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૫. त्वमेव कर्ता त्वमेव भोक्ता, त्वमेव कर्म विभोक्ता रे, त्वमेव भोगी, त्वमेवरोगी, त्वमेव शोकी योगी रे મન સર્વજ્ઞમ્ ॥૬॥ ભાવાર્થ : કરમનો કર્તા તું છે,કર્મનો ભોકતા તું છે,. ભોગી, રોગી, શોકી અને યોગી પણ તુંજ છે. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૬. त्वमेव वेत्ता त्वमेव नेता, त्वमेव नृणां पाता रे, दुष्प्रापं भववारिधि ममता, बल्धं नृजन्म भवता रे भज सर्वज्ञम् ॥७॥ ભાવાર્થ : જાણકાર પણ તું છે. નેતા (સ્વામિ) પણ તું છે, મનુષ્યોનું રક્ષણ કરનાર પણ તું છે. દુઃખે કરીને ભવસમુદ્રમાં ભમતા ભટકતા મહાપૂન્ય કર્મના ઉદયે તે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરેલ છે. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૭ क्षरति यथाञ्जलिप्राप्तं नीरं, क्षणेन भवत्यधीरे, गच्छत्यायु प्रतिदिनमेवं, तस्मात् सेवय देवं रे भज सर्वज्ञम् ॥८॥ ભાવાર્થ : જેમ હાથની અંજલિને વિષે રહેલું પાણી નીચે પડે છે તેમ મનુષ્યોનુ સ્થિરતા વિનાનું આયુષ્ય ક્ષણ માત્રમાં નાશ થાય છે,તે માટે દેવાધિદેવનું સેવન કર. માટે હે મૂઢ પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૮ ૧૪૬ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ इह संसारे विद्युत चपला, दुःख निदान कमला रे, अभच्छायावत्तारुण्यं, झटिति गमिष्यति निपुणं रे भज सर्वज्ञम् ॥९॥ ભાવાર્થ : આ સંસારને વિષે વિજળીના ઝબકારા સમાન ચપલ અને દુઃખના નિમિત્તભૂત લક્ષ્મી તથા યૌવન જલ્દી થકી નાશ પામી જશે. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ,સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૯ तृण जल तुल्या कामा भोगा, स्थल जल तुल्या प्राणावामा, बुबुद् तुल्या देहप्रकृति, वारंवारं यस्य विकृति रे भज सर्वज्ञम् ॥१०॥ ભાવાર્થ : તૃણના ઉપર રહેલા પાણીના બિંદુના સમાન વિનશ્વર કામ ભોગો છે, અને સ્થળને વિષે પડેલા પાણીા સમાન પ્રાણ જલ્દી થકી વિનશ્વર છે. પાણીને વિષે ઉત્પન્ન થયેલાપરપોટાના સમાન શરીરની પ્રકૃતિ છે. આ સંસાર વિષે ઉપરોક્ત ત્રણે ક્ષણે ક્ષણે વિક્રિયા પામે છે. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૧૦ खलेल सार्धं यादृक् प्रीति, स्तादृक् स्नेहेरिति रे, त्यज अनुरागं मलमूत्राष्ये, कुरु त्वं धर्म धनाढ्य रे भज सर्वज्ञम् ॥१॥ ભાવાર્થ : દુર્જન માણસના સાથે જેવી પ્રીતિ હોય તેવા પ્રકારના દુનિયાના મનુષ્યો સાથે સ્નેહ કરવાની નીતિ રીતિ છે, સબબ દુનિયાને વિષે મનુષ્યો સાથે જ સ્નેહ કરવો તે દુર્જનની સાથે પ્રીતિ કરવા જેવોછે તે માટે મલમુત્ર વડે કરી સંપૂર્ણ ભરેલા એવા પોતાના દેહને વિષે તથા સ્ત્રીયોના દેહને વિષેતથા સ્વજનોને વિષે અનુરાગ પ્રેમ સ્નેહ, છોડી તું જે ધર્મ છે તેને દયાથી ધારણ કર. તેમજ તારા પાસે ધન સંપત્તિ હોય તેને તું ધર્મ માર્ગે વ્યય કર. માટેમૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞદેવને ભજ ૧૧ ૧૪૭ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ बाल्ये विहिता विपुला क्रीडा, वापि न कृता त्वयका व्रीडा, तारुण्ये पि सोढा पीडा, कृता न तीर्थकुत् ईडा रे भज सर्वज्ञम् ।।१२।। ભાવાર્થ : બાલ્યાવસ્થાની અંદર તે વિસ્તાર થકી રમત ગમત કરી. ક્રિીડા કરી, તેની અંદર તે કંઈ પણ લજ્જા ધારણ કરી નહિ.યુવાન અવસ્થાને વિષે પણ આધિવ્યાધિ, ઉપાધિરૂપ તે અનેક પ્રકારે પીડાને સહન કરી પરંતુ તીર્થંકર મહારાજની પૂજા કરી નહિ. માટે હે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ ૧૨. एवं बहुधा नेहानीतोऽधुनापि श्रुणु सुविनीतं रे, चित्तं पापात् दुरे कार्य, धार्यं धर्म सुधीरं रे भज सर्वज्ञम् ॥१३॥ ભાવાર્થ : એ પ્રકારે તે વ્યર્થ બહુકાળ ગુમાવ્યો હવે હાલમાં, હે વિનયી ! મારું વચન શ્રવણ કર અને પાપ કર્મ થકી ચિત્તને દૂર કરઅને મનને વિષે વૈર્યપણુ ધારણ કરી દઢ ધર્મને ધારણ કર. હે મૂઢ બુદ્ધિવાલા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૧૩. शुद्धे पात्रे दानं देयं, जिनवर वचनं गेयं रे, दुर्गतिदम् त्याज्यं ,दुःशीलं, धार्य मनसि सुलीलं रे भज सर्वज्ञम् ॥१४॥ ભાવાર્થ : હે વિવેકી જીવ ! સુપાત્રની અંદરદાન દે, જીનેશ્વર મહારાજના વચનનું ગાન કર, દુર્ગતિને આપનાર દુઃશીલપણાને ત્યાગ કરી મનને વિષે સુશીલપણાને ધારણ કરે છે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ. ૧૪. भावयुतं तप उररी करणं, मुक्ति प्रमदा वरणं रे प्रभु मुखचन्द्रं दष्टवा नव्यं, भव्या प्रणमत सेव्यं रे भज सर्वज्ञम् ॥१५॥ ૧૪૮ ૧૪૮ ~ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભાવાર્થ : હે મહાનુભાવ ! ઉત્તમ પ્રકારની ભાવના ધારણ કરી તપ કર્મનું આચરણ કર. જે તપ કર્મનું આચરણ કરવા વડે કરી મુક્તિ રૂપી સ્ત્રીને વરી શકાય છે. જીનેશ્વરમહારાજના મુખરૂપી નવીન ચન્દ્રમાને દેખી હે સભ્ય જીવો સેવન કરવા લાયક પ્રભુ મુખ કમળને પ્રણામ કરો. હે મૂઢ બુદ્ધિવાળા માણસ ! સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞ દેવને ભજ, સર્વજ્ઞદેવને ભજ. ૧૫. ग्रंथकारप्रशस्ति ___ इति श्रीमत्तपागच्छ पूर्वाचल गगनमणिः श्रीमान् १००८ बुटेरायजी अपरनाम बुद्धिविजयजी शिष्वर्य श्रीमान् मूलचंदजी अपरनाम मुक्तिविजयजी गणि शिष्यर्य १००८ श्रीमान् गुलाबविजयजी महाराज शिष्य मुनि मणिविजयकृत विविध विषय विचारमाला नामकः द्वितीयो विभाग : समाप्ति भवत् श्रीबोरुग्रामे श्रीमत्पद्मप्रभु प्रसादात् श्रीमान महावीरस्य २४७५ तमे वर्षे आसो मासे कृष्ण पक्षे वदी अमावास्यामासे दीपालिकायाम् शुक्रवासरे, अयं ग्रंथ : वाचक वर्गस्य कल्याणकारको भूयात् ॥ (पुनःसंपादन ) ५.पू. स्व. सायाह श्री. रत्नशे५२सूरीश्व२० म.सा.नi શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. mmmmm१४ mmmmmmmmm ૧૪૯ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ અમાાં અન્ય પ્રકાશનો # સંજો કજિલ્લામાં પોત-જમે દરર જિતા આવી ૨}}રચા) Wusteluial કરી રહી 6 મી ક ર તે જ સમયમાં ના વિરn (oથી દg['u f} {ના, नरक कीसजा. रत्न संचय ગરમાં કરી ( રાતે જ આવા all gove TET श्रीसिद्धहमशब्दानुशासनग મારા વિના કે કિવિતા પછી સૂરિ પ્રણlta) શ્રી બમણી પ્રકરણ ટાર્થ 37o સંચય ૨બી સંચય (વાણી | मूलशुद्धिप्रकरणम् માનની etdi udla sal dari Printed by : Navneet Printers. Ph. 079-5625326 Mobile : 98252-61177 વિવિધ વિષય વિચારમાળા 2 વાત છે Serving JinShasan 108245 gyanmandir@kobatirth.org પ્રાપ્તિસ્થાન શ્રી પાસ-ગંગા જ્ઞાન મંદિર બી-103-104, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલની સામે, Jan Education શાહીબાગ, અમદાવાદ-4. ફોન : 29602.07 (રાજેન્દ્રભાઈ) લાઇન