SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૬૦. કોઈ પણ માણસે તારૂં બુરૂ ન કર્યું હોય તો તું તેનું બુરૂ ન કર, એટલું જ નહિ પરંતુ તારૂં જેણે ખરાબ કરેલું હોય તેનું પણ તું જયારે ભલું કરીશ ત્યારે જ આ દુનિયામાં મનુષ્ય તરીકે ફરજ અદા કરીગણાશે. ૬૧. કોઈએ આપણો બગાડો કર્યો હોય કિંવા ન કર્યો હોય પણ તેની સાથે તકરારકરવી નહિ જ્ઞાનીયો તો કહે છેકે જગતમાં કોઈ કોઈનું બગાડવા શક્તિમાન નથી માત્ર પોતાના કર્મોમાં અનુકુળ અથવા પ્રતિકુળ સંજોગો મેળવી આપે છે. - ૬૨. કોઈ દિવસજોર જુલમ કરનારા માણસની પણઅદેખાઈ કરવી નહિ અને તેવાઓને પડખે પણ ચડવુ નહિ કારણ કે તે પણ મહાન ઉત્પાતનું કારણ છે. ૬૩. ચોરી કરનારને અવશ્ય યાદ રાખવું કે ચોરેલી વસ્તુના ભોગવટાથી દુનીયા જીતી ગયો છું એવી માન્યતા રાખવી ખોટી છે કારણ કે પરલોકમાં તેને સેંકડો ગણુ હજારગણુ લક્ષણગણ કોટીગણ પણ આપ્યા વિના છૂટકો નહિ થાય માટે તે રસ્તે મનને દોરવું જ નહિ કારણ કે કાદવમાં હાથ નાખીને ધોવા તેના કરતાં પ્રથમથી જ કાદવથી અલગ રહેવામાં વિશેષ લાભ છે. ૬૪. જેઓ બુરાઈનો ભંડાર ભરશે તેનું ભલું થતું નથી. પણ તઓ સત્યતાની કસોટીએ ચડશે તેઓજ ઈહલોકમાં અને પરલોકમાં આત્મકલ્યાણ કરી શકવા ભાગ્યશાળી થશે. - ૬૫. ઉદ્યમ કરનારના હાથને લક્ષ્મી પવિત્ર બનાવે છે. (પ્રાપ્ત થાય છે, પરંતુ નિરૂદ્યમીના સન્મુખ લક્ષ્મી પીઠ કરીને ચાલે છે. ૬૬. અત્યંત ઘણું બોલનાર માણસ અસત્યભાષી થઈ છતાં દોષો બોલી ચાડી કરનાર બની જાય છે. પરંતુ હૃદય ગળું જીભ અને ૧૦૫) ૧૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy