SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ છે અને રૂપાની પ્રાપ્તિ કરતાં નિર્મળ બુદ્ધિ પણ હજાર દરજ્જ આવકારદાયક છે પારકાના કામ બદલ લેવામાં આવતી ભુંડાઈથી દુર રહેવું અને પોતાના માર્ગને સાંભળી પોતાના આત્માનું હિત કરવા લક્ષણ આપવું. ૯૫. અભિમાન છેવટનું પરિણામ નાશ અને પાયમાલી છે. ૯૮. ગરીબ માણસની સાથે વાતચીત કરતાં નમ્રતા ધારણકરવી અને જો તે અંતઃકરણથી કરવામાં આવે તો તેમાં ઉત્તમ કોટીનો એક ગુણ છે. ૯૭. નકામો આડો માણસ તકરાર રચી બીજાના કાન ભંભેરી મિત્રોમાં વિરોધ કરાવે છે. ૯૮. દુર્જન માણસ પોતાની આંખો મીંચે છે તે બીજાને કષ્ટ આપવા અને વિપરીત યુક્તિ રચવા માટે જ તથા પોતાના હોઠ બીડે છે તે પરને હાની કરવાને માટે જ હોય છે. ૯૯. સોના રૂપાને ગાળવા માટે માટીની કુલડીયો હોય છે પરંતુ પોતાના મનની શુદ્ધિકરવા માટે પરમાત્માના વચનામૃતની ખાસ આવશ્યકતા છે. ૧૦). જે પરની વિપત્તિ દેખી રાજી થાય છે તેને તેનાથી શતગણી વિપત્તિઓ આવી પડે છે. ૧૦૧. જે જીવો ભલાઈનો બદલો ભંડાઇથી વાળે છે તેના ઘરને હાનિરૂપ ભંડાઈ કાયમને માટેચોડતી નથી. ૧૦૨. જે કોઈ માણસનિર્દોષને સદોષી અને સદોષીને નિર્દોષી ઠરાવે છે તેઓ બન્ને સમાાનપણે કર્મથી ડંડાય છે. ૧૦૩. અભિમાનનીકોટીએચડેલા માણસનું જરૂર અધઃપતન થાય છે તેથી અભિમાનીયોને પ્રથમ માન અને પાછળથી લજ્જા પ્રાપ્ત થાય છે. ૧૦૯ ૧૮. ૧૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy