SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ અભંગુર ભાગ્યોનો અંકુરો તેને પ્રાદુર્ભાવને પામ્યો. લોકોને વિષે કહ્યું છે કે તેની લક્ષ્મી કોણ માત્ર છે? કે જે લક્ષ્મી બીજા પ્રાણીઓના ઉપભોગને વિષે ન આવે, એમ જાણી તામ્રમય અને રૂપામય ભાજનો બનાવી બીજાને આપવા માંડયો. તેના હૃદય ભુવનમાં વિવેક રૂપી દીપકના પ્રકાશયુક્ત સમ્યકત્વરૂપી દીપક પ્રકાશિત તળાથી એવા કોઈપણ ધર્મ ગુણોન હતા કે જે ગુણો આને વિષે પ્રકાશિત નહિ થાય હોય. તેની લક્ષ્મી દાન આપવાથી, મતિ પૈર્યને ધારણ કરવાથી મુખ સત્ય વાણી ઉચ્ચારવાથી શોભા યુક્ત થયું, અગર આને વિષે આશ્ચર્ય શું છે? વિવેક તે આ સર્વનું ભૂષણ છે. તે જિનેશ્વર મહારાજની પૂજા કર્યા પછી જ ભોજન કરવા માંડ્યો, અને અતિથિયોને પણ ભોજન આપવા લાગ્યો. મુનિયોને પણ લાડુ તથા પ્રાસુક અન્નપાન દેવા લાગ્યો. ત્યાં તેણે જે પુન્યકર્મ કર્યું તેની અનુમોદના તેની સ્ત્રીએ પણ કરી તેથી તે પુન્યના પ્રભાવે બન્ની ગતિ તુ સાંભળ. ધનરાજનો જીવ તું થયો અને ધન્યા જે તારી સ્ત્રી હતી તેનો જીવ અહીં પણતારી રાણી મદનમંજરી નામની થઇ,તારા સમ્યગદર્શનના મહાભ્યથી કામિત ફળને આપનાર આ કચોળું હે મેઘનાદ રાજા ! તને દેતતાએ આપેલું છે. આવા પ્રકારના ગુરૂના વાક્યને શ્રવણ કરીને ઘરે જઈને સંપૂર્ણ દિવ્ય ભોગરૂપ સુખસાગરમાં મગ્ન થયેલા તેણે પ્રભુતાયુક્ત થઈ પ્રભુનું ન્યાયથી પ્રતિપાલન કરી એક લાખ વર્ષવ્યતીત કર્યા અનુક્રમે ભુક્ત ભોગી થઇ, પોતાના પુત્રને રાજયરિદ્ધિ આપી વૈરાગ્ય પંગિત થઈ. ગુરુ પાસે જઈ રાણીના સાથે રાજાએ દીક્ષા લીધી અને તપને તપીને કર્મમેલને ત્યાગ કરી કેવળજ્ઞાન મેળવી મુક્તિને વિષે ગયો. આ ઉપરથી વિચારવાનું એ છે કે ચાલુ કાળને વિષે કેટલાએક જીવો લક્ષ્મીની M૧૭ ૧૭ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy