SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મિથ્યાત્વીઓ કહેલા છે હવે તે ઉપરોક્ત બન્ને શ્રાવકો વ્યવહારથી જિનવંદનાદિકને કરે તો પણ ખરંટ અને શોક્ય સમાન તેમના દુર્ગુણો હોવાથી શાસ્ત્રકારે તેમને મિથ્યાત્વીઓ જ કથન કરેલ છે. O( શ્રાવળે અનુક્યાક્રણDO नेव दारं विहावेइ, भुंजमाणो सुसावओ ।। अणुकंपा जिणिदेहिं सदाणं न निवारिया ॥१॥ ભાવાર્થ : શ્રાવક જ્યારે ભોજન કરવા બેસે ત્યારે બારણા બંધ કરીને બેસે નહિ પરંતુ ખુલ્લા રાખે, કારણ કે જિનેશ્વર મહારાજાઓએ શ્રાવકોને અનુકંપા કરવા માટે નિવારણ કરેલ નથી, માટે ભોજન કરવા બેસે ત્યારે દ્વાર ખુલ્લા હોવાથી ગમે તે ભિક્ષુક આવે તેને અનુકંપાથી શ્રાવકોએ કાંઈને કાંઈ આપવું જ જોઇયે અને તેમ કરવાથી શ્રાવકની અનુકંપા દેખાઈ આવે છે. વળી પણ ભગવતી સૂત્રોમાં પણ તુંગિયા નગરીના શ્રાવકોના વર્ણનના અધિકારને વિષે કહેલું છે કે अवगुंठिअदारा-सावआ सट्टा ભાવાર્થ : શ્રદ્ધાવાળા શ્રાવકો નિરંતર પોતાના બારણાને ખુલ્લા રાખનારા હોય છે. C( ભવ્ય શ્રાવક્તા ચાર લક્ષણો ૧. ભદ્રક પ્રકૃતિ-કૂડકપટ રહિત, સરલ સ્વભાવી, આચાર વિચાર વચન સરિખા રાખે તેવી સરલતા યુક્ત ૨ વિશેષ નિપુણમતિ, ગુણદોષ, હિતાહિત,ભક્ષ્યાભઢ્ય પેયાપેય ગમ્યાગમ્ય, કૃત્યાકૃત્ય ને બરાબર સમજવાની ચતુરાઈ યુક્ત ૩. ન્યાગ માર્ગની રૂચી, અન્યાયઅનીતિ ત્યાગ કરવા પૂર્વક નીતિને સેવનાર. ૪ જિનવચનને વિષે સ્થિર દ્રઢતાથી કરેલ પ્રતિજ્ઞાને નિર્વાહનાર ધર્મને વિષેદઢતા ધારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy