SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વારંવાર ઉપદેશ પણ ગામોમાંર્યો. પણ ઉપદેશસાંભળનારાએ તે માનેલ નથી “નાકકટ્ટા તો કટ્ટા મગર ઘી તો ચટ્ટા” જે થવાનું હશે તે પરભવમાં થશે પણ આ ભવમાં તો લેરબાજી છે આમ સમજી ધર્મ દ્રવ્ય બગાડેલ છે પણ પ્રભુનું વચન છે કે જે જે ખાતાના દ્રવ્યનો બગાડો કરશે તેને તેને ખાતામાં સો ગણું, હજાર ગણું, લાખ ગણું, કોટી ગણું, સંખ્ય ગણું, અસંખ્ય ગણું, દેવું પૂર્વ ભવમાં દીધા વિના આત્મા નો કોઈપણ પ્રકારે છુટકારો થવાનો નથી તેમજ સંસારી પાસેથી ચોરી કરી અન્યથા અધર્મથી લીધેલ હોય તે પણ ઉપરની સંખ્યા પ્રમાણે દેવું જ પડશે આવો વિચાર કરી કોઈનું અન્યાય અધર્મનુંદ્રવ્ય લેવામાં ન આવે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૨. ઘણા અજ્ઞાની સાધુ સાધ્વીઓ અને શ્રાવક શ્રાવિકાઓ તીર્થોમાં, દેરાસરોમાં, ગામોમાં, ધર્મશાળાઓમાં, ઉપાશ્રયમાં, દાનશાળામાં, પાઠશાળામાં, ગંભારામાં, રંગમંડપમાં, દેરીયોમાં, ઓરડી-ઓરડામાં, પેનસીલથી કોલસાથી ભીત ઉપર કાળા અક્ષરથી પોતાના નામો લખે છે ફલાણા-ફલાણી તીથિ વારે આવ્યા હતા પણ આવીને શું ઉકાળ્યું ? શું સમરાવ્યું ? શું ઉદ્ધાર કર્યો ભાગ્યશાળીયે ઉદ્ધાર કરાવી રંગાવેલ ધોળાવેલકોલસાથી કાળા કરી પાયમાલી કરી પાપ બાંધ્યું અને મુર્ખ કહેવાય, તેના કરતાં નામ નહિ લખતાં ત્યાગીયો સંસારીયોને ઉપદેશ કરી બધા ધર્મના સ્થાનોને ધોળાવે રંગાવે સારું કરે કરાવે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૩. કેટલાક દેરાસરજીના ઉપરી ટ્રસ્ટીયો વહીવટ કરનારાઓ દેસાસજીમાં ઘણાં ઉપકરણો બબે ચાર ચાર છછ વધારા ખાતાનાં હોય છે છતાં બીજા ગામના દેરાસરજીમાં માગવા આવ્યા છતાં મોહથી નહિ આપતાં અંતરાય કર્મ બાંધે છે તે ઠીક નથી પોતાની શક્તિ ૧૩૫ ૧૩૫ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy