Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008614/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra -- ૭૭૪ www.kobatirth.org श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाला, प्रन्थांक - २७० ચેાગનિષ્ટ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરકૃત, કાવ્ય સંગ્રહ, ભાગ ૭ મો. પ્રાંતિજવાળા કાઢારી રણછેડલાલ ત્રિભાવનદાસની વિધવા બાઈ પરસન તથા રૂક્ષ્મણીની મદદથી, છપાવી પ્રસિદ્ધ હતા, શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી Acharya Shri Kailassagarsuri Gyanmandir શા, લલ્લુભાઈ કરમચંદ દલાલ. ( ચ’પાગલી. ૪ ) અમદાવાદ. શ્રી સત્યવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં શા. સાંઢલચંદ હરીલાલે છાપ્યા. આવૃત્તિ પહેલી. મત ૧૦૦, વીર સંવત્ ૨૪૩૯. વિક્રમ સ. ૧૯૧. કિંમત ૬.૦૮-૦ 448 સફ્ર For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન. શ્રીમદ્ ગુરૂવર્ય બુદ્ધિસાગરજી મહારાજશ્રીનાં કાવ્યેાના આ સાતમા ભાગ વાચક વર્ગ આગળ રજુ થાય છે. વાચકવર્ગે આ અગાઉના છ ભાગનું મનન કરી અમૃતરસ ચાખ્યા હાથાથી, શ્રીમનાં હૃદયદ્ગારકા માટે વિશેષ જ©ાવવાની જરૂર રહેતી નથી. આ ભાગના કાવ્યાના વિશેષ ભાવાર્થે આપવાનુ કા ખની શકયુ નથી; તેપણુ શેઠ, જગાભાઇ દલપતભાઇ બી. એ. કે જેઓએ ગુરૂવર્યશ્રીના સારા પરિચય સેા છે અને જ્ઞાનામૃત ના લાભ લીધા છે; તેઓએ આ ભાગનું મનન કરી ચેાડુંક લખી મોકલ્યુ છેઃ તે ઉપાદ્ઘાતના નામથી પ્રકટ કર્યું છે. સર્વ દર્શનવાળાને ગુરૂશ્રીનાં કાવ્યે એટલાં તા પ્રિય અને પથ્ય થઈ પડેલાં છે કે; તેના સાત ભાગ પ્રકટ કરવાને મડળ શક્તિમાન થયુ છે.પ્રથમ ભાગની બે આવૃત્તિ થયા છતાં તે અને ખીજો ભાગ શીલક ન હેાવાથી ફરી છપાવવાની જરૂર જણાઈ છે. ૧૯૬૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir માંતીજવાળા કોઠારી રણછેડલાલ ત્રિભુવનદાસના ઉઝમણા ના સ્મરણાર્થે તેમની વિધવા ખાઈ પરસન તથા ખાઈ રૂક્ષ્મણીએ આ ગ્રન્થના પ્રકાશાર્થે રૂ. ૧૫૦) ની રકમ સાહાય્ય આપી છે, જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. ચંપાગલી—સુ`બઈ, છેવટ ગ્રન્થમાં રહેલા વિચારા વધુ વિસ્તાર પામે અને વાચકવર્ગ તદ્વિચારશવત્ ખને એમ ઈચ્છી વિરમીએ છીએ, ચૈત્ર સુદ્ધિ ૧ લી } For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उपोद्घात. શ્રીમન્મુનિરાજ ચેગનિષ્ઠ સદ્ગુરૂશ્રીનાં સ્વાભાવિક હૃદય દ્વારરૂપ સુધામય કાન્યાના વાચનથી સ્વહૃદયમાં સુવિચારરૂપ અમૃત ઝરણાં વહેવા માંડે છે અને તેથી અનેક પ્રકા રના દર્શાનાં ખીજકા, કે જે હૃદયમાં ઘણા કાળથી વાસ કરીને રહ્યાં છે તેના નાશ થવા માંડે છે. પૂજ્યપાદ હૃદયાધિષ્ઠાતા સદ્દગુરૂહૃદય હેમાદ્રિજન્યશાન્તકાવ્ય સુધાગ’ગાપ્રવાહુલહરીયાની લ્હે. રથી અમારા હૃદયના વિવિધતાપાની શાન્તિ થાય છે, એમ સ્વાનુભવથી કથતાં અતિશાક્તિના અશાવકાશ નથી. શ્રીમનાં ભજન-પદા અને કાન્યામાં ઉંડા ઉતરીને આલેાચના કર્યા વિના આન્તરિક હાઈના અવમેધ થતા નથી અને તે વિના વૃદ્ધિ પામતા નથી. શ્રીમના રચિત આ સાતમા ભાગન કાÀામાં અધ્યા ત્મજ્ઞાન, વૈરાગ્ય ભાવના, ધૈર્ય, ઉત્સાહ, ઉપસર્ગસહનખાધ, કર્તવ્યદિશા, શુદ્ધપ્રેમ, સત્યમાર્ગદર્શકએપ, વગેરેના સમાવેશ થાય છે. જ્ઞાનીએ કવિત્વશક્તિને સ્વકીય ઉચ્ચાશયમાં વાપરીને ઉચ્ચ વિચાર અને પવિત્રાચારના ચિત્રે ચિતરવા પ્રયત્ન કરે છે અને દુનિયાને ઉચ્ચાશયી કાવ્યાદર્શના લાભ આપી ઉચ્ચ મનાવે છે. શ્રીમનાં આધ્યાત્મિક કાવ્યેામાં ભાષાની સરલતાથી સહે. જે ખાલજીવા પ્રવેશે છે અને તેમાંથી ગુણાનુરાગાષ્ટિથી ઉચ્ચ વિચારીને ગ્રહેણુ કરી, આનન્દમય અની ભવિષ્ય જીવનના આધાર જે વર્તમાન જીંદગી ઉપર છે તેને સુધારવા, ઉત્સાહ, ખંત, અને ધીરજથી પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે કથીએ તે શ્રી સદ્ગુરૂના ભજના—પદો અને કાચેાથી આખી દુનિયાના મનુષ્યાને લાભ થવા નિશ્ચય છે. ભ!ત વર્ષના મનુષ્યને પ્રાયઃ માટે ભાગ તે શ્રીમના કાવ્યાથી પરિચિત થયા છે અને ગુર્જર ભાષાના ઉપાસકા તા તેમનાં For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ ગ્રહણ કરીને સ્વાત્માન્નતિ કરવા પ્ર કાન્યામાંથી હિતશિક્ષા યત્ન કરે છે. પ્રવૃત્તિમાર્ગના ચક્રપર ચઢીને ચિત્તનુ· ચાંચલ્ય વધારનાર મનુષ્યેાને શ્રીમદ્નાં કાવ્યે શાન્ત કરી દે છે. જેનાથી ભક્તિ રસમાં નિમગ્ન થવાય જેનાથી કંઈ હૃદયને શાન્તિ મળે અને દુર્ગુણે! પર વિજય મેળવી શકાય, જેનાથી અનેક દુઃખા શીર્ષપર આવ્યા છતાં તે દુ;ખામાં ચિત્તની સમાનતા સ’રક્ષી શકાય અને ઉત્ક્રાન્તિના માર્ગમાં આ ધ્યાત્મિક ભાવથી અને વ્યાવહારિક ભાવથી વિદ્યુત્પ્રવાહની પેઠે આગળ વધી શકાય તેવાં કાન્ચેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. જે કાવ્યાના વાચનથી કામની આસક્તિ, દ્વેષ, ઇબ્યા, લેશ, હિંસા, વગેરે દૃણાની વૃદ્ધિ થાય છે તે કાન્યા નહી* પણ કુકાવ્યા થી શકાય છે. જે કાવ્યેાથી દુનિયાને ક્ષમા, દયા, સત્ય, પ્રેમ, ભ્રાતૃભાવ, વૈરાગ્ય, ભક્તિ, વિવેક, ઉત્સાહ, ધૈર્ય, દાન, શીલસેવા, જ્ઞાન વગેરે ગુણાને લાભ થાય તે કાન્યા કાન્ય તરીકે લેખી શકાય છે. ઉદ્ગારમય કાવ્યાથી કત્તાના હૃદયના ગુણાના ખ્યાલ કરી શકાય છે. કાવ્ય રચનારના વિચારો અને આચારા કેવા છે તેની પરીક્ષા તેના કાવ્યથી થઇ શકે છે. કાવ્યેાના બે ભેદ છે-(૧) પાતાના હૃદયાદ્ગાર અનેક પ્રસગામાં પેાતાના આત્માના સબધે ઉઠેલ છે તેના જેમાં સમાવેશ થાય છે તે. (૨) અન્ય મનુષ્યને ઉપદેશાદિ નિમિત્તથી રચાયલાં કાવ્યા તે પ્રખેધક કાવ્યે ગણાય છે. સ્વદચાદ્ગાર રૂપ કાન્યાની કિમ્મત આંકી શકાતી નથી. પેાતાના આત્માની દશાને ચિતાર જેમાં છે એવાં કાવ્યા તે સજીવન કાવ્ય તરીકે ગણાય છે અને તે એક જીવનચરિત્રની ખાસ આવશ્યકતા પૂરી પાડે છે. શ્રીમદ્ના સાતમા ભાગનાં કેટલાંક કાવ્યા એવાં છે કે તે કાવ્યા અમુક પ્રસગા સંબધે અને વ્યક્તિયાને ઉદ્દેશી, પેતાના આત્માની તત્ સમયની દશાને આઘષ કરાવે છે, અને કેટલાંક કાવ્યા અન્યાને બેધ દેવા નિમિત્તે રચાયલાં છે એમ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પષ્ટ સમજાય છે. શ્રીમદ્ ગુરૂરાજનું મુનિ જીવન છે અને તેને મની જીદગી ધાર્મિક પ્રવૃત્તિ અને ધાર્મિક નિવૃત્તિમય છે. તેને મના હૃદયમાં ધાર્મિક વિચારોનાં ચિત્ર ચિતરાયાં છે તેથી તેમના કાની પાસે જતાં, અને તે કાની અન્તર પ્રવેશીને કાવ્યની ઉપાસના કતાં, શાન્ત રસનું આસ્વાદન થાય છે. અને તેથી સ્વાત્મજીવન સુધારવા માટે અનેક વિચારેને આ ચારમાં મૂકતાં ઉત્સાહ વધે છે. કાવ્ય એ જ્ઞાનિ કવિની જીવતી પ્રતિમા છે. કાવ્ય એ વિચાર અને આચા રેને ભડાર છે. ' ગ્રીસદેશને સિમેનિડિઝ કવિ કહે છે કે “કાવ્ય છે તે બોલનારૂં ચિત્ર છે, અને ચિત્ર છે તે મુગુ કાવ્ય છે” ચિત્ર કલા એ કાવ્યકલા કરતાં ભિન્ન અને ઘણે ભાગે સ્વતંત્ર છે અને તેને તથા કાવ્યને એક બીજા સાથે સંબંધ હેતે નથી, પરંતુ જે કાવ્ય ખરૂં છે તે ચિત્ર આદિકલાઓની મદદથી મનહર થઈ શકે છે. કવિ પિતાની વાણીથી ચિત્ર કાઢે છે, મૂર્તિ બનાવે છે, તથા સુંદર મંદિરો ઉઠાવે છે. કેલરિજ કહે છે કે “જે કાવ્ય જેટલા ભાવથી નિર્મિત કરેલું હોય છે તેટલાજ પ્રમાણથી તે કાવ્ય અંતઃકરણને માહિત કરે છે. મિલટન જણાવે છે કે “ઉત્તમ વિષય પર સામાન્ય ગ્રન્થ રચી, લોકેનાં માથાં હલાવીશ; એમ જે કોઈ કહે તે તે પિતે કવિ હે જઈએ.” પ્લેટેએ લખ્યું છે કે “કવિતાદેવીના પ્રસાદને અને સ્કુતિને જેને સ્પર્શ થયો નથી તે જે ચમક સાધવાને કૃત્રિમ ગુણ પોતાનામાં હેવાથી તેના મન્દિરમાં પ્રવેશ કરશે તે તેને અને તેના કાવ્યને ત્યાં પ્રવેશ થશે નહિ.” જેવા તેવા સાધારણ કવિઓનાં નામે નાશ પામે છે અને તેમની કૃતિને પણ લેક વિસરી જાય છે, પણ જેઓ મહાકવિ છે તેમનાં કાવ્ય અમર થાય છે. ઉમાસ્વામિ, હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી ધનંજ્ય કવિ, ધનપાલ કવિ, શ્રીમદ્ થશેવિજયજી ઉપાધ્યાય, શ્રીમદ્ આનન્દઘનજી, શ્રીમદ દેવચન્દજી; For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ७ Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા હૈામર, વ્યાસ, કાલિદાસ, ભારતિ અને વાલ્મિકનાં કાવ્યે જેવાં ને તેવાં કાયમ છે. તેમના કાવ્યના એક શબ્દને પણ લેપ થયા નથી. ઘણા કાલનાં રાજમદિરા અને કિલ્લાએ પડી જાય છે, પશુ ઉત્તમ કાવ્યે તેા જીવતાં રહ્યાં છે અને ભવિષ્યમાં રહેશે. પરાક્રમી રાજા વગેરેની છબીએ મૂળરૂપમાં રહી નથી. મૂળ છબીઓની નકલા કરવામાં આવેત તેમાં મૂળની ભુખી ઉતરતી નથી. પરન્તુ કવિયેાના જ્ઞાનમળથી રચાયલી કાવ્યરૂપ પ્ર તિમા તે સદા પુસ્તકમાં કાયમ રહે છે. જૂનાં થએલાં પુસ્તકોપરથી નવાં પુસ્તક કરી શકાય છે અને તેમને કાળથી નુકસાન પહોંચતુ' નથી. સમાજનુ' મહાન હિત કાવ્યથી સાધી શકાય છે. કાન્ય એ દુનિયાની ઉત્ક્રાન્તિને આદર્શ છે. કાવ્યથી ઘણા લેાકેાનું મગ જ ખુશ થાય છે; તે તેનામાં આલ્હાદક શક્તિ છે એમ માનથામાં આવેતા તેમાં અતિશયાકિત ગણી શકાય નહિ. કાવ્યના પૂર્ણ આસ્વાદ લેવા હોય તેા પોતાનુ' મન સકુચિત ન કરતાં ગુણાનુરાગઢષ્ટિ અને વિશાલષ્ટિ વાપી, કાભ્યહાર્દ સમજવાનું મનમાં ધારવું' જોઇએ. શૈલી કવિ કહે છે કે “ કાવ્ય એ નાના પ્રકારની કલ્પના આની અનેક રીતના સચાગ તાબામાં રાખવાને માટે મનના વિકાસ કરે છે; તથા આ જગમાં સંતાઈ રહેલા સાન્દર્ય ઉપ રનો પડદો કાઢી નાખે છે અને અપરિચિત પદાર્થ કેવલ રિચિત કરી નાખે છે, ’ જેમ સૂક્ષ્મ છીન્નેના પેટમાં અનેક વૃક્ષાના સભવ હોય છે તેમ કાવ્યમાં અનન્ત સાન્દર્યને સભવ ડાય છે. કાખ્યાના રહેલા અનેક ગુણેાને દેખનારા મનુજ ખરેખર કાષ્યનુ અવલાયન કરનારા ગણી શકાય. કાવ્યનું મહત્વ અવા ધવુ હોય તે તેને ઉપર ટપકે જોવુ. નહિ અને તેને ઉપરથી પાનાં ફેરવી ચંચળ ચિત્તથી વાંચી જવું નહિ, એક સાથે નિમધ લખવાના હાય, વા તેના ઉપર એક For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારૂં... ભાષણ આપવાનું હેાય એવી બુદ્ધિથી કાવ્યના દરેક શદેનું મનન કરવું. જે કાવ્યને વાંચતાં પાંચ મિનિટ થાય અને તેના સંબધી કલાકોના કલાકા મનન કરવામાં આવે તે તે કાવ્યના અનુભવાર્થના ખ્યાલ આવી શકે. શ્રીમદ્ ગુરૂવર્યના પદામાંથી-કાવ્યેામાંથી અધ્યાત્મરસ લઈ શકાય છે. અધ્યાત્મજ્ઞાનરસ એ અમૃતરસ છે. તેનાથી મનુષ્ય આનન્દમય અની અમર થઈ શકે છે. આર્યાવર્તની ભૂમીમાં અધ્યાત્મજ્ઞાન રસની રેલછેલા થઈ રહી છે અને તેથી આયીથર્તમાં ઉત્પન્ન થનાર મુનિયાના હૃદયમાં સ્વાભાવિક અધ્યાત્મરસની ભાવના જાગ્રત થાય છે અને વૃદ્ધિ પામે છે. શ્રીમની કાવ્ય કૃતિના મુખ્ય વિષય અધ્યાત્મજ્ઞાન છે એમ તત્ત્વષ્ટિથી તેમના કાવ્યેાધિના તળીએ પહેોંચી અન્તર્ર્ચક્ષુથી અવલેકતાં માલુમ પડે છે. શ્રીમના કાવ્યેામાં પેાતાના મન, વાણી અને કાયાના સ્વામી અનવાના મેષ દેખાય છે. સર ટી બ્રાઉન જણાવે છે કે “ જે મનુષ્ય પાતે પાતાના સ્વામી થાય છે તે પછી આલેાકના રાજ્ય વૈભવની ઇચ્છા કરતા નથી; કારણકે જેમનાં માન અને અધિકાર માટા છે તે ખરેખર મહાત્ નથી, પરંતુ જેમને પેાતાનુ મન સ્વાધીન રાખતાં આવડતુ હાય છે તેમેજ ખરેખરા મહાન્ અને ખરેખરા સુખી છે એ તેમને અનુભવસિદ્ધ હોય છે; કેમકે જેમને પેાતાનું મન સ્વાધીન રાખતાં આવડતું નથી તેઓને રાજગાદી હોય તાપણ તે રાજા નથી અને એથી ઉલટુ સાધુ જનને અગે જો કે ભસ્મ ચાળેલી હશે અને જો તે એકલા ફરતા હશે તાપણ તેણે જગતના ઉદ્ધાર માટે જન્મ લીધા છે, એટલે જગત તેને મહાન માનશે. ” શ્રીમનાં કાવ્યેામાં સદ્ગુણી થવાના ઉભરા પ માધ જ્યાં ત્યાં વાંચવામાં આવે છે. ખરેખર સદ્ગુણુ વિના સજ્જનપણું મળતું નથી. પચેન્દ્રિયાને વશમાં રાખવાથી આત્મસચમ થાય છે અને તેથી સદ્ગુણુમાં આગળ વધી શકાય છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સલેમન કહે છે કે “ જે પિતાની જીભને સવાધીન રાખી શકે છે તે કઈ નગરને કબજે કરનારા એકાદા - દ્વા કરતાં પણ વધારે પરાક્રમી છે. આત્મનિગ્રહ-પિતે પોતાને - તવાથી, અને અન્તઃકરણના સત્ય વિચારને અનુસરી વર્તવાથી પ્રાપ્ત થશે. ” એમર્સન કહે છે કે “જેઓ સજજન હોય છે, તેઓ ગમે તેવા ઉતાવળના પ્રસંગમાં પણ પોતાના મનને કેવળ એકાંતની પેઠે શાન્ત, સ્થિર અને પ્રસન્ન રાખી શકે છે. ” બિથિયાસના વિચારમાં કહીએ તે “જે સદ્ગુણી છે તે શાણે છે, જે શાણે છે તે સજજન છે અને જે સજજન છે તે સુખી છે.” સુખપ્રાપ્તિ અર્થે આપણે આપણું મન નિર્મલ અને શાન્ત રાખવું જોઈએ. ગઈ વાતને વૃથા શોક ન કરતાં મનની સમાન સ્થિતિ રાખવી જોઈએ. દુષ્ટબુદ્ધિને પ્રતિકાર કરવાથી, વાસનાએને તાબામાં રાખવાથી અને સેજન્યવૃત્તિને ઉત્તેજન આપવાથી આપણે વખત આપણાથી શુદ્ધ અને શાન્ત આચરણમાં કાઢી શકાશે. પાશ્ચાત્ય વિદ્વાનો આ પ્રમાણે જે બેધ આપે છે તે બાધ તે આર્યાવર્તના મહાત્માઓની સામાન્ય વાતચિતમાં તરી આવે છે તે આર્યાવર્તના આર્યમુનિવરેના હદયગમ કાવ્યોમાં તેતે તરબળ થઈ રહ્યા હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. શ્રીમદ્ ગુરૂ મહારાજના કાવ્યોમાંથી ભક્તિરસ પણ જોઈએ તેટલો ગ્રહણ કરી શકાય છે. તેઓશ્રી પ્રભુભક્તિથી જણાવે છે કે – હદયના ભાવના પુપે, પ્રત્યે પૂજું હુને પ્રેમે. અનુભવજ્ઞાનદીપકથી, કરૂં તુજ આરતી જ્યાં ત્યાંપ્ર ! તુજથી બને ઐકયજ, સદાની પ્રાર્થના એ છે એ અશ્રુના સાગર વિષે, ઝીણું ઝીલાવું સર્વને; તુજ પ્રેમથી અશ્રુ ઝરે, એ અશુને સાગર કરૂં. તવ તેજના અંબારમાં, દુનિયા સકલ જેતે રહે; કાયા અને માયા અરે ! એ, તેજ જતાં છે નહીં. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ભકિતરસમાં રસિક મનુષ્યને ઉપરની કડીએ અમૃત સમાન લાગશે. સ'સારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી દુઃખી થએલા હૃદયને નીચેની કડીએ વૈરાગ્ય રસ આપીને શાન્ત કરે છે. “ ખીલેલાં ખાગનાં પુષ્પા, પછીથી તે ખરી જાશે. ” ઉદયને અસ્તનાં ચા, કુ તેથી મચેના કા. “સદા ઉપયોગ સારામાં, કરી લે જે મળ્યુ તેનો” 66 મગજ સમતાલ રાખીને, સદા કર કાય તું હેારાં. ” ,, "" સાતમા ભાગમાં કેટલાક વિવિધ વિષયે પર સારી રીતે ચિતાર આપ્યા છે. કેટલાંક આત્મિક પ્રેમના ઉભરાની ઉમિયા પૂર્ણ રીતે દેખાય છે. “ પ્રેમ ’' સંબંધી કાવ્યેામાં શુદ્ધ અદ્ભુત પ્રેમ તુ પૂર્વ રીતે વર્ણન કરવામાં આવ્યુ' છે. શ્રી સદ્ગુરૂએ “ ક663૨ જા કાચ તુ ત્હારૂં એ હેડીઇંગ વાળી કવાલિમાં કાય ચેાગી બનવાની અપૂર્વ હિતશિક્ષા દર્શાવી છે, કે જે વાંચતાં જે કાર્ય હાથમાં લીધુ તે પૂર્ણ કરવા ઢંઢ સકલ્પ થાય છે અને દુઃખા સહીને કાર્યની પૂર્ણતા કરવા પ્રયત્ન થાય છે. “ વીરના પગલે ” એ કાવ્ય કાર્ય કરવા પ્રત્યે અપૂર્વ ઉત્સાહ અર્પે છે. કાર્ય સકલ્પ દિશા ” એ હૈડી ગવાળા કાવ્યમાં વિચારાને અદ્ભુત ચિતાર આપ્યા છે. શ્રીમદ્રે પેાતાના કાર્યને માટે જે ભવિષ્ય વાણીનું કાવ્ય મનાયું છે તે ખરેખર ભવિષ્યમાં થનાર કાર્યને પહેલાંથી સૂચવે છે.” પ્રેમ શિક્ષા” નામના કાવ્યમાં શ્રીમદ્દે નીચે પ્રમાણે જે ઉગારી કાઢયા છે તે પુનઃ પુનઃ મનન કરવા યેાગ્ય છે. તું વાવ માવળ નહિ ધરાઘર તીક્ષ્ણ કાંટા વાગશે, વાવેા ભલે ઇચ્છા વડે પણ-દુ:ખ અન્તે આવશે. ” જીવને કથે છે કે હે ભવ્ય જીવ ! તું દરેક જીવાની સાથે ફ્લેશ ક૨ નહિ, કલેશરૂપ માવળનાં વૃક્ષ વાવવાથી સ્વ અને પરને દુ:ખ આપનાર કાંટા પ્રકટશે— "6 શુદ્ધ પ્રેમ” માટે. “ વાણી અને શુભ ચિત્તથી જ્યાં તાર પહેાંચે છે ખરા; એ શુદ્ધ કાંચન પ્રેમ છે એ પ્રેમના પ્રેમી અનુ. "" For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ “પરમાર્થ બીજ વપન” નામનું કાવ્ય ખરેખર પરમાર્થ કરવામાં બહુ ઉત્સાહ અર્પે છે. એ સન્ત પુરૂષે જાણવા જે સ્વાર્થ વણુ કાર્યો કરે.” પિતાના માટે લખે છે કે – તુજ જીદગીના હેમની શુભ ભસ્મમાંથી જાગશે. - કેટી મનુષ્ય માનીને “બુદ્ધયબ્ધિ” બીજે વાવજે.” હદયની ચોપી” એ કાવ્યમાં પોતાના હૃદયની ચેપડિ વાંચવાને વાચકોને ખ્યાલ આવે છે. ખરેખર એ કાવ્યમાં અનુભવવણ પ્રવેશ થઈ શકે તેમ નથી. શ્રીમદે હૈયે ધારણ કરવા માટે “ધિર્ય” એ સંજ્ઞાવાળું કાવ્ય અપૂર્વ ભાવાર્થથી રહ્યું છે. ગમે તેવા કાયર મનુષ્યને પણું એ કાવ્યથી ધૈર્ય અમુકશે પણ પ્રાપ્ત થયા વિના રહે નહીં. આમ્ર, સરોવર, કમલ, વગેરે કાના ભાવાર્થમાં ઘણી હિતશિક્ષાઓ મળી શકે છે “સત્યની અપેક્ષાઓ” એ નામના કાવ્યમાં સત્યની અનેક અપેક્ષાઓ દર્શાવી છે તેને ભાવાર્થ બહુ ઉંડે અને અનેકાન્ત શૈલીથી ભરપૂર છે. તત્વમસિ”ના કામમાં જે ઐયભાવ, આધ્યાત્મિક દષ્ટિથી દેખાડે છે તેને અનુભવ ગ્રહણ કરે છે, ઉંડા અને પૂર્ણ અનુભવ વિના બની શકે નહિ. “મિત્ર” નામના કાવ્યમાં મિત્રનાં લક્ષણ સારી રીતે દર્શાવ્યાં છે. હદયના પ્રેમ ઝરણુથી બનેલી સત્ય છે મિત્રી, વિપત્તિની કસેટીમાં ટકે સુવર્ણની પેઠે; ” સમાવે સર્વ હૈયામાં, પ્રકટ કરતે ગુણે જ્યાં ત્યાં. બને છાયા હૃદય તનથી ખરે એ મિત્ર પિતાને.” મિત્રના ખરા ગુણે માટે જગતને ઉચ્ચ બેધ જે આપે છે તે ખરેખર મનનીય છે. “મળ્યા એ માનવું સાચું ” એ નામના કાવ્યમાં પરસ્પર મળ્યા અને મેળ થયે કયારે ગણાય તેની ખરી દિશા ચિતરી છે. ખરી રીતે એવા ઉત્તમ ગુણે માટે દરરોજ પ્રયત્ન કર For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ વાની જરૂર છે. સદ્ગુણ્ણાને ખીલવવા માટે તા આખી જીંદગી અભ્યાસકનીજ ગણી શકાય, એમ દરેક મનુષ્યે માનવુ જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir “ આંગણે આવનારા "એ કાવ્યમાં પેાતાના સ્વાનુભવ પદશિત કર્યા છે.— “ આમત્રણ ?' એ નામના કાવ્યમાં પેાતાના ઉંડા અનુભવ પ્રદેશની કઈક ઝાંખી જોવામાં આવે છે. 66 ચેાગીની દશા જ્ઞાન નામના કાવ્યમાં શ્રીમદે જ્ઞાનચગીની દશાના સારી રીતે ચિતાર આપ્યા છે. “ જે ડાળ ઉપર પખીડુ બેસે, અરે તે ડાળતા ! *ચી જતી નીચી જતી પણુ, પખીડું બીવે નહીં; દ્રષ્ટાંત એવા જ્ઞાનીને પ્રારબ્ધ ડાળે બેસતાં; ઉંચી જતી નીચી જતી એ ડાળપણ નિર્ભય રહે. ” ܕܕ એક ડાળ ઉપર પખી બેસે છે. વાયુના ચેાગે ડાળ ઉંચી જાય છે અને નીચી જાય છે, પણ પ′ખી ભય પામતું નથી; તે પ્રમાણે જ્ઞાનીઓ પ્રારબ્ધરૂપ વૃક્ષની ડાળ ઉપર બેઠા હોય છે તે ડાળ શાતાથી કદ્ધિ ઉચી જાય છે અને કદાપિ અશાતાથી નીચી જાય છે; તેાપણુ જ્ઞાનીઓને ઉચી અને નીચી પ્રારબ્ધની ડાળ ઉપર બેઠા છતાં હું અને શાક વેદાતા નથી. તે તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં મસ્ત રહે છે. વગડામાં પડેલાં શુષ્ક પાંદડાંએ વાયુના મેરે આડાં અવળાં અથડાય છે; તદ્વત્ જ્ઞાની પ્રારબ્ધના ચેાગે શરીરથી ગમનાગમન ક્રિયા કરે છે પણ તે અન્તરથી નિર્લેપ રહે છે. ન્હાનાં બાળકો જેમ શત્રુ અને મિત્રના ખેાળામાં આનથી હુસે છે અને રમે છે તદ્રુત જ્ઞાનીએ પણ સાનુકૂલ અને પ્રતિકૂલ સંચાગેામાં સદા આનન્દી રહે છે, એવી તેમની જ્ઞાન દશા થવાથી ન્હાના ખાળકની પેઠે તેમનુ શુદ્ધ હૃદય થાય છે અને સહજાનન્દમાં મસ્ત બને છે. ન્હાનાં માળકા જેમ મનુયાને જ્યારાં ( વ્હાલાં) લાગે છે, તદ્વત્ જ્ઞાનીઓ ઉપર પશુ દુનિયાને વ્હાલ ઉપજે છે. આમાં તેમના હૃદયની નિર્દોષતાજ કારણીભૂત છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સદગુરૂએ જ ઉદયચિહું ” એ કાવ્યમાં યુગપ્રધાનના ઉદયચિની દિશા સૂચવી છે. નદી, બાગ, વગેરે કાવ્યમાંથી જ્ઞાનરસને પ્રવાહ વહ્યા કરે છે. છેવટે અનહદ ધ્વનિરૂપ વીણાનું આધ્યાત્મિક દ્રષ્ટિથી વિવેચન કરી સાતમા ભાગની સમાપ્તિ કરવામાં આવી છે. આ રીતે પરમગુરૂ મહારાજશ્રીએ અમારા જેવાઓને જ્ઞાન આપવા નિવૃત્તિ માર્ગમાં પરાયણ છતાં જે પરિશ્રમ લેઈ બોધ આપે છે તેને ઉપકાર કદિ પાછો વળી શકે તેમ નથી. દુઃખી જેને દુઃખના વખતમાં :તું દીન બન ના દુઃખથીરે, દુઃખ દહાડા વહી જશે. એ પણ ગયું ! આ પણ જશે! આ જીવની ઘટમાળમાં ઈત્યાદિ વાકેથી જે બોધ આપે છે તે સચોટ અસર કરનાર છે. સાતમા ભાગની ખુબી એર પ્રકારની વાચક વર્ગને લાગશે. મુનિવરોના એકેક શબ્દ સૂત્ર જેવા હોય છે. વર્તમાનકાળના મનુષ્ય કરતાં ભવિષ્યના મનુષ્ય ઉપર વર્તમાનકાળના કાવ્યની ઘણું અસર થશે. શ્રીમદ્ આનન્દઘનજી અને શ્રીમદ્ યશેવિ. જય ઉપાધ્યાયની ખરી કિસ્મત તે પાછળની દુનિયા આંકવા સમર્થ થઈ છે. ઉલ્કાન્તિના ક્રમમાં સામાન્ય મનુષ્ય કરતાં વિદ્વાને પચાસ વર્ષ આગળ છે અને વિદ્વાન કરતાં ખરા સુધારકે સે વર્ષ આગળ હોય છે અને તેમના કરતાં જ્ઞાની મહાત્માઓ તે પરાર્ધ વર્ષ આગળ હોય છે. જે દુનિયાને પરાર્ધ વર્ષે મેળવવાનું હોય છે તેને જ્ઞાનીઓ હાલ જણાવી શકે છે. આત્માની પરમાત્મ દશા કરવી એ પરાર્ધ વર્ષ પછીની અને હાલની પણ એક સરખી સ્થિતિ છે અને તે સ્થિતિને પૂજ્ય સદગુરૂ મુનિવર વર્તમાનમાં કાર્ય તરીકે જણાવે છે, માટે તેઓનાં ઉપર્યુક્ત વચને પરાર્ધ વર્ષ આગળ છે એમ કહેવામાં કઈ જાતને દોષ આવતું નથી. શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાનથી અસંખ્ય વર્ષ વા અનન્ત વર્ષ આગળને હેવાલ પણ વર્તમાનમાં જણાવ્યું છે. મુનિવરેને ઉપદેશ શ્રીસર્વજ્ઞના વચનાનુસારે હોય છે તેથી તેઓ જગતના ખરેખર ઉપકારક છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસશુરૂ મહારાજના એકેક કાવ્ય ઉપર એકક ગ્રન્થ લખી શકાય તેમ છે તે હું આવા પુસ્તકની પ્રસ્તાવનારૂપે શું લખી શકું? મારી અ૯૫મતિ શક્તિથી કાવ્યરૂપ રત્નમાલાના પ્રકાશ ઉપર શો વિચાર દોડાવી શકું? પરતું જૈનધર્મપ્રવર્તક વર્ધક સદ્ગુરૂ મહારાજના ઉપદેશથી, સદા ઉત્તમ આધ્યાત્મિક કાવ્યે ઉપર મારી પ્રીતિ રહે છે અને મારા મનને તે ઉત્તમ અસર કરી શકે છે તેથી જ હું મારું અહોભાગ્ય સમજુ છું. ગુરૂમહારાજશ્રીએ માતૃભાષામાં અનેક ભજન-પદો અને કામ લખીને આર્યાવર્ત ઉપર ઉપકાર કર્યો છે અને વર્તમાનમાં કરે છે, તેમને પરિશ્રમ જ્ઞાની પુરૂષે જાણી શકે છે.-હીરાની પરીક્ષા ઝવેરી કરી શકે છે–વિદ્વાનના પરિશ્રમને વિદ્વાન જ જાણી શકે છે. विद्वान्नेवहिजानाति-विद्वज्जनपरिश्रमं । नहि वन्ध्या विजानाति-गुर्वी प्रसववेदना ॥१॥ नवोत्ति यो यस्य गुण प्रकर्ष-सतस्य निन्दा प्रकगति नित्यं । किरातकन्या करिकुम्भजातं- मुक्ताफलंत्यज्य विभनि गुआं ॥१॥ ગુરૂમહારાજશ્રીનાં ભજન-પદો એ જેને કોમ અને અન્ય કેમમાં ઘેરઘેર ગવાવા લાગ્યાં છે અને તેની પ્રિયતા વધતી જાય છે. પુરૂષ સ્ત્રીઓ અને બાળકે પ્રેમથી તેમનાં પદેને વાચે છે અને આનંદમાં ઝીલે છે, અમારા જેવા તેમના ભકતેમાં તેમનાં પદે અને કાવ્યોની પ્રિયતા હોય એમાં શું આશ્ચર્ય! પણ અન્ય ધમેવાળાઓ, તે પદ-કાજોને સહર્ષથી ગાય છે અને આનન્દમાં લીન રહે છે. છેવટે કહેવાનું કે આખી દુનીઆમાં તેમનાં પદે - કાને ફેલાવે થાઓ એમ ઈચ્છી અન્ન વિરમું છું. सुज्ञेषु किंबहुना. લેખક. કૃપાળુ સારૂ બુદ્ધિસાગર મહારાજના ચરણમલ સેવ જગાભાઈ દલપતભાઈ મુ. અમદાવાદ, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra છ ખેાલેલી વાણી ૮ પ્રામાણિકતા ૯ ક્રિયા ૧૦ આત્મિકધમ કાયની ઉન્નતિની અનુક્રમણિકા. અનુક્રમ કાવ્યનું નામ પૃષ્ઠ અનુક્રમ. કાવ્યનું નામ. પૃ ૧ ૩૩ હું ને જગત્ ૩૪ આચાર વિવેક ૧ ભલુ કર ! સર્વ જીવાનુ` ૨ અમારી સાથ નહિ આવા ૨ ૩ હિંદના નામદાર શહેનશાહ પાંચમા જ્યેાજના રાજ્યાસિ બેંક પ્રસ`ગતુ. શેમાન. ૪ હૃદયમાં બહુ દયા આવે ૫ વિચારી લા સ્વયં કેવા ? હું સ્વકાર્ય સેવા દિશા ૧૧ સ્વકાર્ય પ્રવૃત્તિ ૧૮ કા સંકલ્પ દિશા ૧ ભવિષ્ય વાણી ૨૦ પ્રગતિ ૨૧ શિષ્ય સદ્ભાધ ... ૨૨ પંખીને સમાપન ૨૩ ચિન્તનીય... ... ૨૪ વાસના ... ૨૫ અમારા દે. અમારા હૈ. ૨૬ ધર્મ સ્નેહાંજલિ ૨૭ અન્તરદૃષ્ટિના આજ્ઞાપ. ૨૮ પ્રમાધન ... ૨૯ જૈન પ્રગતિ માધ ૩૦ કાય વિવેક ૩૧ સ્વસ મેધન ૩૨ પ્રભુ વિરહેગાર ૧૨ આગળ ચાલ ... ૧૨ ૧૩ કરે જા કાર્ય તું હાર ! ૧૪ અનુભવ આવશે સાથે ૧૫ દુઃખમાં ધૈર્ય વૃત્તિના ઉપદેશ. ૧૩ ૧૬ સમભાવ દિશાએ કાપ્રવૃત્તિ ૧૩ ૧૭ આત્મશક્તિ ખીલવ ! 000 ... www.kobatirth.org ... .... 3 ४ ७ ૯ ૧૦ ૧૦ ૧૧ ૧૪ ૧૫ ૨૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ જગત આગ ૩૬ ખાગ ભ્રમણમાં સ્વાનુભવ. ૩૭ ગ}રિકા પ્રવાહ ૩૮ ઇર્ષા ૩૯ ત્યાગાભાસ ૪૦ દૃષ્ટિક્ષેપ ... ૪૧ શાતા પુચ્છા ૪૨ આવનારા ૪૩ હુસ સમેન ૪૪ શુક ૪૫ ઉપાલમ્સ ૪૬ પાસે આવેા ૪૭ ખેદકારક મૃત્યુ ૪૮ પ્રેમશિક્ષા... ૪૯ ભ્રાંતિ ૫૦ મત દશા ૫૧ વીરના પગલે પર ઉત્તમાકાંક્ષા ૫૩ વિહારદન ૫૪ સ્વપ્રસૃષ્ટિ... ૧૫ મન પડે કમલ ૫૭ આશા વપરીત્ય ૫૮ સાગર २७ }} ધૈય 219 ૬૭ આત્ર For Private And Personal Use Only ... ... ... ૧ ૧ ૧૮ ૧૮ ૨૦ ૨૧ રર ૨૨ ૬૧ ઐય ૨૩ ૨ પ્રેમ ... ૨૪ ૬૩ શકા સમાધાન ૬૪ ચાલે! અમારી સાથમાં. ૨૫ ૫ હ્રદયની ચાપડી ... ... ... ... ... ... ૫૯ પક્ષીને સમ્મેધન ૬૦ પરમાર્થ ખીજ વપન ... ... ... ... ૨૮ ૨૯ ૩૭ ૧ ૧ કર ૩૨ 33 ૩૪ પ ૩} ३७ ૩૮ ૩૯૯ ૪. કર ૪૩ ૪૪ ૪૫ rt ૪૭ ૪૫ જય ૫૦ ****==== Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ ૧ ૭૭ ૧૧૭ અનુકમ, કાવ્યનું નામ, પૃષ્ઠ. અનુકમ, કાવ્યનું નામ, પૃષ્ટ, ૬૮ સરોવર ... .. ૬૪ ૧૦૧ ભાવના ૬૯ ધર્મમેઘ સ્વાગતમ.. ૬૫ + ૧૦૨ સૂચના.... ૭૦ ગમનસુક મન ... ૬૭ ૧૦૩ આમત્રણ ૭૧ સુવર્ણ પરીક્ષા ... ૧૦૪ આન્તર યુદ્ધ ૭૨ મન . ••• ૧૦૫ દઢ નિશ્ચય ૭૩ અમૃતાડકરપષણ ... ૭૧ ૧૦૬ આત્મસાધન ... ૧૦૭ ક્ષમાપના ૧૦૫ ૭૪ સરદાર શેઠ લાલભાઈ દલ ૧૦૮ પ્રભુ પ્રેમ દશા .... ૧૦૧ પતભાઈના મૃત્યુ વખતે ૧૦૯ સત્ય જીવન ૧૦૭ બનાવેલા દોહરા .. ૭૨ ૧૧૦ અજવાળી રાત્રી , ૧૦૮ ૭૫ પ્રિયવત્સ! શાન્તાબનો.. ૭૪ ૧૧૧ પિતાનું સંભાળ - ૧૦૯ ૭૬ સ્વાધિકાર કર્તવ્ય . ૭૫ ૧૧૨ અનુભવ... ... ૧૧૦ ૭૭ સત્ય ગ્રહણ ... ૭૬ ૧૧૩ અને ... • ૧૧૦ ૭૮ અમદાવાદના નગરશેઠ ચિમ ૧૧૪ જ્ઞાનાગિની દશા ૧૧૧ નભાઈ લાલભાઈનું દેહે | ૧૧૫ વારિદા કાર્ય ૧૧૨ સર્ગ કાવ્ય ••• ૧૧૬ શિષ્યની ગુરૂને વિજ્ઞપ્તિ ૧૧૩ ૭૯ હંસ પક્ષોને સંબોધન ૭૭ ૧૧૭ પ્રબોધ પત્રમ . ૧૧૪ ૮૦ સમરણ . ••• ૧૧૮ સં તેના સંતાપકને બોધ. ૧૧૬ ૮૧ તત્વમસિ • ૧૧૯ વૈરાગ્ય ..... ૮૨ પ્રભુનું શરણ ••• ૧૨૦ ઉદય ચિ ૧૧૮ ૮૩ મસ્ત જ્ઞાનીઓ ... ૧૨૧ નદી ... ... ૧૧૮ ૧૨૨ બાગ . ૮૪ સત્યની અપેક્ષાઓ... ૧૨૦ ૮૫ સત્ય કર્તવ્ય • ૮૨ ૧૨૩ ભક્તની સેવામાં પ્રભુની સેવા.૧૨૧ ૧૨૪ પૂજકે ... - ૮૬ ચિત્ત સાગર ૧૨૨ • ૧૨૫ ચેલા .. ૮૭ મિત્ર ૮૫ ••• - ૧૨૪ ૮૮ મળ્યા એ માનવું સાચું. ૧૨૬ પ્રભુ પ્રાપ્તિ માર્ગ... ૧૨૭ જીવન સાફલ્ય ... ૮૮ સ્નેહ કાવ્ય ૯૦ પક્ષી પ્રતિ અક્તિ . ૧૨૮ વિશુદ્ધ પ્રેમ ૧૨૯ શા કામનો ? હ૧ સદુપદેશ.” " ૧૩૦ ઐય . ૧૨૯ ૯૨ આત્મ પ્રાપ્ત . ૧૩૧ મસ્ત યોગી ૧૩૦ ૯આત્મામાં સત્ય ••• ૧૩ર જ્ઞાન પુષ્પ ૧૩૦ ૯૪ બ્રાન્તિ ૧૩૭ પૂજ્ય ને પૂજક ૧૩ ૫ અનુભવ ... ••• ૧૩૪ હું પાસે છું ... ૧૩૨ ૯ શિષ્ય " ૧૫ દીવાળી... ૧૩) ૮૭ અધ્યાત્મ રૂચિ ૧૩૬ તીર્થ .. ૧૩૪ ૯૮ આગણે આવનારા . ૧૩૭ સૂર્ય ... ૧૩૫ ૧૩૮ ચન્દ્ર .... ૧૦૦ ચેતના એગિની . ૧૩. વીણા ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૩ م ૮૯ પુણનન્દ م For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ યોગનિષ્ઠ મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજી કૃત, કાવ્ય સંગ્રહ. ભાગ ૭ મે. ને મા ! प्रणम्य श्रीमहावीरं, सर्वज्ञं पूर्णशान्तिदम् । सदरुं ज्ञानदातारं, स्मृत्वा काव्यं करोम्यहं ॥ ૧ ૩ भलुं कर ? सर्वजीवोनुं. કવાલિ. ભલા માટે થયે તું શ્રેષ્ઠ, ભલું કરવા ધરી તે દે; ગુમાવીશ વ્યર્થ નહિ શક્તિ, ભલું કર સર્વ છે. સદા ઉપકારને માટે, બહુ સરઝાડ ને નદીઓ; થયે માનવ બહપુણ્ય, ઘણું ઉપકાર કર જગમાં. કરી ઉપકાર અપર, પછીથી કલેશ આદિથી; અહી પસ્તાય તે નહિ સુજ્ઞ, અનુદન ભલાનું કર? સહા નિસ્વાર્થ પ્રીતિથી, જગત્ સેવા કરી લેજે; જગત સેવા ફરજ માની, યથા શક્તિ પ્રવૃત્તિ કર ? પ્રથમ સેવાથી સેવક, બનીને ઉચ્ચ થાવાનું જગત સેવાર્થ સહુ શક્તિ, મળી તે વાપરી લેજે. કદિ કંજુસ ના બન તું, યથાશક્તિ મળ્યું તે ખર્ચ ખરું એ આર્યનું કૃત્યજ, સમરણમાં રાખજે ચેતન ! કરી ઉપકારનાં કૃત્ય, સદા તું ચાલજે આગળ; મળે બહુ વાપરે તેથી, ખરેખર ભાવિભવમાં તે. ગણી નિજ આત્મવત્ સને, કરૂણા સર્વ પર ધર ઝટ; “બુધ્ધિ ” બેધ માનીને, સુધારી લે જીવન બાકી. ૐ રાતઃ ૨ ૧૯૬૮. મહા સુદી ૭ નવસારી, ૪ ૫ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir अमारी साथ नहि आवो. કવ્વાલિ અમારી ધૂન છે જજૂદી, અમારા માર્ગ છે વાંકા; કિઠન છે માર્ગ ચડવાના, અમારી સાથ નહિ આવે. ઘણી ઝાડી ઘણા કાંટા, ઘણાં કેાતર વસે સિહા; વનાં બહુ વસે ટોળાં, અમારી સાથ નહિ આવે. ઘણી પગશેરીએ ઝાંખર, ઘણાં રીચ્છા ઘણા સૂકર; ઉગ્યાં છે કટક વૃક્ષા, અમારી સાથ નહિ આવેા. ઘણી લુ થાય છે વહેતાં, ઘણા તાપે ઘણી તાઢા, પિપાસા ભૂખના ભડકા, અમારી સાથ નહિ આવે. અધારી લેાકનાં ટાળાં, પડે પાછળ ઘણા ભય જ્યાં; ભયંકર મેઘ આજે છે, અમારી સાથ નહિ આવા અમારા આશયે સર્વે, હજી સમજાય નહિ પૂરાક અગમના ભેદ લીધાવણુ, અમારી સાથ નહિ આવે. અમારી આંખથી જોતાં, અધિકારી નથી પૂરા; “બુદ્ધચધિ” આધિની પ્રાપ્તિ, થતાં સાથે રહી લશે. ॐ शान्तिः ३ हिंदना नामदार शहेनशाह पांचमा ज्योर्जना राज्याभिषेक प्रसंगनुं यशोगान. વ્યાલિ. સદા નૃપ જ્યા જગમાંહિ, ચાનાં બહુ કા મા; પ્રજાપર પ્રેમ રાખીને, દીપાવા શહેનશાહાઁને. ગરીમાનાં હ્રદય હુશા, ગરીબેકનાં હરા દુ:ખા, નિહાળી ઐકયાદિથી, દીપાવા શહેનશાહીને, કરા પરમાર્થનાં કાર્યેા, હૃદયમાં સામ્યને ધારી; વધારી સૃષ્ટિમાં શાન્તિ, દીપાવેા શહેનશાહીને. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભલામાં ભાગ લેવાને, જીવન સઘળું વહે નિર્મલ પ્રજાનાં દુખ છેદીને, દીપાવે શહેનશાહીને. સદા હે રાજ્યમાં શાન્તિ, પ્રજામાંહિ રહે શાન્તિ; દયાના મેઘ વર્ષવી, દિપા શહેનશાહીને. પ્રજાથી શોભતે રાજા, ઉડુગણમાં થયા ચન્દ્રજ; પ્રજાપર હેમ રાખીને, દીપા શહેનશાહીને. સદા સશુણથી શેલે, તમારું દિલ દુનિયામાં પશુ પંખી બચાવીને, દોંપા શહેનશાહીને. " સકલને ન્યાય છે સરખો, મનુષ્યનું કરે રક્ષણ પ્રતાપી પુણ્યના ચેગે, દિપા શહેનશાહીને. સકલ ભારતતણું કે, સફરમાં શાન્તિને ઈચછે, “બદ્ધબ્ધિ ધર્મના લાભ, દિપા શહેનશાહીને. ૩૪ શાનિત ૨ हृदयमां बहु दया आवे. કાલિ નિહાળું બહું ગરીબને, તનુ દુઃખે રૂવે ભારી; ઘણા અંધા ઘણા લુલા, હૃદયમાં બહુ દયા આવે. દુકાળે પીડિયા ભારી, ઘણા લેકે ભમે જ્યાં ત્યાં; રૂદન કરતા નિહાળીને, હૃદયમાં બહુ દયા આવે. ફરે કંગાળનાં ટેળાં, મળે નહિ નેકરી ધંધે; ફરે છે હાય! હા! બેલી, હૃદયમાં બહુ દયા આવે. પડેલાં ઘળમાં બાળે, ગરીનાં રડે છે બહુ ઘણું વેચાય છે બાળક, હૃદયમાં બહુ દયા આવે. નથી પહેરણ નથી બં, નથી ધોતર નથી ટેપી; કડાકા ભૂખના વેઢે, હૃદયમાં બહુ દયા આવે. નથી આધાર ઘર વનને, નથી ધન કે નથી વિદ્યા; For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી સત્તા ગરીબેને, હદયમાં બહુ દયા આવે. નથી વિદ્યા નથી આશ્રય, સહે છે દુખને અગ્નિ, ખરેલાં અશ્રુઓ દેખી, હૃદયમાં બહુ દયા આવે. જણાતું દુગ્ધ નહિ સ્વને, મળે નહિ સ્વમમાં લાડુ પડ્યા પર પાટુ પડતી, હૃદયમાં બહુ દયા આવે. હદયદ્રાવક વદે બેલે, ઘણી આજીજી કરતા, ગરીબોને નિહાળ્યાથી, હૃદયમાં, બહુ દયા આવે. બને બેલી ગરીબોને, સુધારે શક્તિયોથી તે; દયાળુ સત્ય જગમાંહિ, અમારા ધર્મને સેવક. અમારી શક્તિથી બનતુ, કરીશું ને કરાવીશું; ક્રિયાને કરી સેવા, “બુદ્ધચબ્ધિ” મંગલે વરશુ. ૧૧ ૩ સાનિક ર અગાશી. માગશર વદી ૧૩ ૧૯૬૮. विचारी लो स्वयं केवा. કળ્યાલિ, ખરીદી સમ ધરો પ્રેમ, ખરે છે પ્રેમ સમજે ના ભમા ચિત્ત ક્ષણ ક્ષણમાં, વિચારી લે સ્વયં કેવા. કરે નહિ ત્યાગ વા દાનજ, ભમે છે ભૂતની પેઠે કરે ઈચ્છા ગમે તેવી, વિચારી લો સ્વયં કેવા. ધરે છે સ્વાર્થ સંબંધે, નથી કહેણ સમી રહેણી; ગુણે છેડી રહે છે, વિચારી લે સ્વયં કેવા. શરીરે ત્યાગીને વેષજ, હૃદયમાં રાગની વૃત્તિ, બહિરુ અન્તર પડે ભેદજ, વિચારી લે સ્વયં કેવા. કરે અજ્ઞાનથી ઉંધુ, બનાવે શત્રુઓ હાથે; કરે નિન્દા ગમે તેની, વિચારી લે સ્વયે કેવા. મફતને માલ ખાઈને, કરે ઉપકાર નહિ કિચિત For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ રો ગુણુમાં રહેા રાચી, વિચારી લેા સ્વય' કેવા. કરો તે કીતિ આશાએ, વિષય હાળી મળે મનમાં; અદેખાઈ હૃદયમાં બહુ, વિચારી લેા સ્વય' કેવા. અવરની ઉન્નતિ દેખી, ભભુકે આંખમાં અગ્નિ; કરી છે કાર્ય દુનનાં, વિચારી લેા સ્વયં કેવા. કરી વિશ્વાસીના ઘાતજ, કરે છે. મિત્રને ટ્રેાહજ; સરલને છેતરી છે. બહુ, વિચારી લેા સ્વય” કેવા. અભિમાનજ કરો મિથ્યા, વિચાર। શેખશલીવ; હઠીલાઈ ધરા ગાંડી, વિચારી લેા સ્વયં કેવા. અમારૂં' સર્વ છે સારૂં, અવરનું સં છે ખાટું; દાગ્રહ ચિત્તમાં ભારે, વિચારી લેા સ્વય' કેવા. નથી આચારમાં ઉત્તમ, જરા ના ધર્મની પરવા; કરી છે. ચિત્તમાં આવ્યું, વિચારી લે! સ્વય કેવા. ખની ઉદ્ધત કરા ભૂડ, અવિચારી અનાચારી; ગુરૂઓની કરા નિન્દા, વિચારી લેા સ્વય· કેવા. ગુણેા લેવા નથી ઈચ્છા, નથી વાચન સુશાનુ; સુા નહિ સન્તની વાણી, વિચારી લેા સ્વય' કેવા. સમય ગાળા નિરર્થંક મહુ, સ્વપરની ઉન્નતિ ના કંઇ; નથી પરમાની વૃત્તિ, વિચારી લેા સ્વયં કેવા. નથી શ્રદ્ધા ગુરૂની ચિત્ત, કર્યેા ઉપકાર વાણીમાં, કરી ઉપકારપર અપકાર, વિચારી લે. સ્વય' કેવા. મનીને સ્નાનાં ગીધા, અવરનાં ચિત્ત ચૂસા છે; અવરને આળ ઘા કૂડાં, વિચારી લેા સ્વયં કેવા. ધરી કેદારનું કડકણું, બિલાડીસમ કરા ભક્તિ; હૃદયમાં દોષની પાઠી, વિચારી લેા સ્વય કેવા. ઉપરથી ધર્મીના ડાળજ, ગયા ના દોષ અન્તરના, ગમે તેવુ ધરાવા નામ, વિચારી લેા સ્વય' કેવા. સાથે ફ્ન્તમાં અજ્ઞા, જણાશે અન્તમાં સાચું; કરા છે પુણ્ય કે પાપજ, વિચારી લેા સ્વય' કેવા. For Private And Personal Use Only ७ ረ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે તે ચિત્તથી ના ગુપ્ત, વિચારો તે સ્વય જાણે બુદ્ધચબ્ધિ સત્ય દષ્ટિથી, વિચારી લે સ્વયં કેવા. ૨૧ ૩ રાત્રિ ૨ स्वकार्य सेवा. કવાલિ, અમારા શીર્ષ પર આવ્યાં, થવાનાં જે અમારા હાથ; અધિકારે કરીશું તે, સકલ પરમાર્થનાં કાર્યો. કર્યાાવણ છૂટકે ના લેશ, કર્યાંથી હાાન પણ ના લેશ; સવારને લોભ જેમાં બહું, ભલાં પરમાર્થનાં કાય. વિચારે બીજ કાના, વિચારોથી બને છે કાર્ય વિચારોના અનુસારે, સદા શુભ કાર્ય કરવાનાં. વિચારે શુભ જે કીધા, કદિ ના જાય નિષ્ફલ તે; વિચારે ઉચ્ચ વેગેથી, કરીને કાર્ય સાધીશું. રચાતું ચિત્તમાં કાર્ય જ, પ્રથમ સૂક્ષમરૂપે તે; બહિર્ સામગ્રીના ગે, બહિર્માં દશ્ય થાતું તે. વિચારે એક બાબતપર, વહાવી બહુ વખત સુધી કરીને સ્થિર દઢ નિશ્ચય, કરીશું કાર્ય ધારેલું. અધુરૂં કાર્ય આ ભવમાં, રહે જે ગશુદ્ધિનું કરીશું પૂર્ણ તે ભવમાં, પરિપૂર્ણ જ થશે સિદ્ધિ. અમારે વેગ સાધીશું, પ્રતિક્ષણ વૃદ્ધિ છે તેની બુદ્ધચબ્ધિ” પ્રેમ લાવીને, રસિકતા ધર્મમાં ધરશું. # રાશિના ૨ એમલસાડ ૮ बोलेलीवाणी. કવ્વાલિ અવિચારે બની કેધી, હૃદયમાં માર મારે; મલપટ્ટા કરે તેપણું, વચનના ઘા નહીં રૂ. ખરેખર દેવના રે, વચનનાં બાણુ રંગેલાં, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હદયને વિધતા ભારી, સમાવ્યાં પણ સમે નાતે. બનીને સર્વ સમજિહા, જનેને ડંખતી ક્રોધે; જનના પ્રાણને હરતી, થએલી મસ્ત બેભાની. વદાયું નહી જતું પાછું, જનેના ચિત્તમાં પેસે; સ્વકીયબીજ સંસ્કારે, ઉગીને કલેશફળ આપે. વચનનું બાણ રેકેલું, કદિ પાછું નથી વળતું; હદયનું લક્ષ્ય વિધે છે, પછી પસ્તાય વધનારે. વચનનાં બાણ ઝેરીલાં, જગમાં દુખ ફેલાવે; વદાઈ મર્મની વાણું, પ્રતિકૂલને જણાવે છે. નિયમ આઘાત પ્રત્યાઘાત, વદેલા શબ્દમાં રહે; વસે હાંસી વિષે ફાંસી, સુવાણીમાં વસે અમૃત. ભલા છે સન્ત ગારૂડી, ચઢેલા ઝેરને હરતા; બુદ્ધચષ્યિ” વાકસમિતિથી, અને જિહા સદા સુખકર. ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ ના પિસ વદ ૧૧. प्रामाणिकता. કવાલિ. પ્રમાણિકતા વિના માનવ, કદિ ના શ્રેષ્ઠ બનવાને, પ્રમાણિકતા પ્રભુ જેવી, સકલ વિશ્વાસનું બીજ જ. પ્રમાણિકતા ખરી નીતિ, પ્રમાણિકતા ખરી રીતિ; બહુ બેલે વળે ના કંઈ, પ્રમાણિકતા વિના ક્યાં ધર્મ. ફરી જાવે વધીને ઝટ, હૃદય વિશ્વાસઘાતી જે, ગુમાવ્યે ધર્મ પિતાને, રહ્યા નીતિથકી દૂરજ. ર નીતિથકી પાયે, પડે નહિ ધર્મને તે મહેલ, કથ્ય આચારમાં મૂકી, પ્રમાણિકતા ધરે ઉત્તમ. પ્રમાણિકતા ગઈ તે સહુ, ગયું બાકી રહ્યું ના કઈ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' પ્રમાણિકતા વિના માનવ, પશુ પંખીથકી હલકી. પ્રમાણિકતા થકી વર્તે, ખરો તે પૂજ્ય માનવ છે; પ્રભુના ધર્મ તે પામે, ગુણ્ણાથી સર્વ પૂજાતા. પ્રથમ દુઃખજ પછીથી સુખ, અનુભવથી કહું એવુ; સદા તેના શિરે ભાનુ, દાપિ અસ્ત નહિ થાતા. વિના સત્તા વિના લક્ષ્મી, પ્રમાણિક છે સદા શ્રેષ્ઠજ “ બુદ્ધચધિ ” ધર્મના પાયા, પ્રમાણિકતા ગ્રહી મનમાં. ૮ ૐ શાન્તિઃ ર Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૬૮ ના પાશ વદી ૪. અગવાયા. જિયા. વ્યાલિ. તજી આલસ સજી ઉત્તમ, વિચારી નૃત્ય કરવું શું ? ધરી ઉત્સાહ જામત્ થઈ, કરા કાર્યે ભલાઈનાં, ક્રિયા વણુ ક્ષણ નથી જાતી, નકામા બેસવાથી શુ' ? કરી વૃત્તિ ક્રિયા સમ્મુખ, કરી કાર્યેા ભલાઈનાં. અહુ'તા વણુ કરે કાચા, વિષ્ણુધા કામના છોડી, અહંતાથી કરે કાર્યેા, પ્રતિકૂલ સ્વાર્થથી અન્ના. અધિકારે ક્રિયામાં, અધિકારજ મનુષ્યના; ક્રિયા ધર્મની કરવા, તપાસી લે અધિકારજ અચલ શ્રદ્ધા અચલ ધૈર્યે, ક્રિયાઓ ધર્મની કરવી; અભય અદ્વેષ નિ:ખેદે, ક્રિયાઓ ધર્મની ફળતી. પડેશિરપર અચાનક જે, મજાવી લે ભલી રીતે; જણાવે જ્ઞાન સહુ ફરજે, વિવેકે કૃત્ય તરતમતા, ભરી પગલાં સુકૃત્યમાં શિખવવા પાઠ અન્યને, સદાચાર પ્રવાહ સસ્તું, વહે છે સન્તગિરિયાથી, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિયમસર કાર્ય કરવાથી, ક્રિયાગીપણું મળતુ, બુદ્ધચબ્ધિ સર્વ અધિકાર, ક્રિયાઓ ધર્મની જ્ઞાને. સંવત ૧૯૬૮ ના પાસ વદ ૧૧. ૐ શાન્તિાર ૮ જ आत्मिकर्मकार्यनीउन्नतिनी दिशा. કવ્વાલિ. ત્વરિત જાગ્રત્ થઈને ઉઠ, તપાસી લે અધિકારજ, વિજય નિજ કાર્યમાં ધારી, સદા મંડે રહે તેમાં વિપત્તિનાં ચઢે વાદળ, તથાપિ કાર્ય નહિ તજજે; પ્રભુ મહાવીરનું ચિત્રજ, હૃદયપટમાં ખડું કરજે ? ઉપાધિની કસોટીમાં, સદા સુવર્ણવત્ રહીને; સદા આગળ વહ્યા કરવું, ફરી પાછળ નહીં જેવું. અરે! ચાદિશ ઉપસર્ગ, નિહાળીને જરા ના વ્હી, ધરીને આત્માની શ્રદ્ધા, મુસાફર ચાલજે આગળ. ખરેખર આત્મશક્તિથી, વિપત્તિહિમ પીગળશે; પ્રતિક્ષણ કાર્યમાં આગળ, ભરી પગલું અડગ રહેજે. વિજ્ય ભાવી થશે નિશ્ચય, હૃદયમાં ધારજે નક્કી, પ્રતિક્ષણ કાર્ય થાવાનું, થતું અને પરિપૂર્ણજ. વિચારીને હદય ધરજે, વહે આગળ વહે આગળ; પ્રમાદી તું કદ બન નહિ, પ્રમાદે આવતા હરજે. વિવેકે ચાલજે આગળ, પરિણામ જ ભલું અન્ત; અરે ચેતન! બની જા સૂર, વિજય મેદાનમાં મળશે. રચી પાસમાં સાધન, સતત ઉસાહને ટેકે, ખુલબ્ધિ” ક્રર્યની સિદ્ધિ, ખરી અનેજ દેખાશે. 28 શનિવાર વલસાડ પિસ વદી ૧૦ ૧૯૬૮. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वकार्य प्रवृत्ति. કવાલ, અનાસક્તિ ધરી અન્ત, ધરી ધીરજ થઈ નિશ્ચલ; નિયમસર કાર્ય કરવાની પ્રવૃત્તિ રાખ પિતાની. નિયમસર કાર્ય કરવાથી, વધે શક્તિ થતાં કાર્યો, થતી સંકલ્પની સિદ્ધિ, પ્રમાણિક્તા હૃદય પ્રકટે. અનુક્રમ કાર્ય અભ્યાસે, ક્રિયાયોગી બને માનવ અનુભવ આવશે તેને, ધરી શ્રદ્ધા પ્રવૃત્તિ કર. થશે આલસ્યનું સ્વપ્ન, ઘણું વિક્ષેપ ટળવાના સદા તું શક્તિ અનુસાર, પ્રવૃત્તિ યોગને આદર. કરીશ નહિ શક્તિની બાહિર, ગમે તે ધર્મનું કાર્ય જ; લઈ શાન્તિ પુન કરવું, ઉતાવળ ખૂબ નહિ કરવી. પ્રતિદિન શક્તિની વૃદ્ધિ, ક્રિયાઓ ધર્મની ફળશે; અધિકારજ સફળ કરે, કરીને કાર્ય શિર આવ્યાં. મુકાયેથી નિવૃત્તિ કર, સુકાર્યોમાં પ્રવૃત્તિ કર; સુકાર્યોની ફરજ હારી, વિવેકે ધર્મને આદર. ખરી નીતિ પ્રમાણિકતા, પ્રથમ પાયે ઉદયને એ; બુદ્ધચબ્ધિ” ઝટ બની બહાદુર, સવેળા કાર્ય કર હારૂ. ૮ ૩ૐ રાતિ છે. પોશ વદી ૧૦ ઉત્તરાયણ. ૧૯૬૮ મુ, વલસાડ, आगळ चाल? કળ્યાલિ, ઘણા ગ્રન્થ વિચારીને, હૃદયમાં સાર ખેંચી લે; બની ગંભીર સાગરવત, વિવેકે ચાલજે આગળ. રહીને આત્મના સમ્મુખ, કરી લે ચિત્ત નિર્મલતા કરી પરિણામની શુદ્ધિ, વિવેકે ચાલજે આગળ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઈ નિર્ભય સમર્પણ કર, પ્રભુને ચિત્તનું સઘળું નિરાશી શુદ્ધ પ્રેમી થઈ, વિવેકે ચાલજે આગળ. થઈને સાવધાન જ ઝટ, સમરણ કર કાર્ય શું કરવું? જરાપણ ભૂલ નહિ કરતાં, વિવેકે ચાલજે આગળ. રહ્યું જીવન કરીલે શુદ્ધ, ગયું તે આવતું નહિ ફેર; ધરી સાતિવક બુદ્ધિને, વિવેકે ચાલજે આગળ. ઉદય આવ્યું સહી લે દુઃખ, થઈને મરજી સુખવર; અહંતાને કરી સંન્યાસ, વિવેકે ચાલજે આગળ. અધીરાઈ ધરીશ નહિ તે, ગમે તે દુનિયા બોલે; હૃદયની સાક્ષી લઈને, વિવેકે ચાલજે આગળ તજીને બહાની આશા, અધિકારે કરી લે કાર્ય; બુદ્ધબ્ધિ ” ભાવ લાવીને, વિવેકે ચાલજે આગળ. ૐ સત્તર ૨ સં. ૧૯૬૮ પિશ વદિ ૧૧. સુ, વલસાડ, ૮ करे जा कार्य तुं हारूं ? કવ્વાલિ. વિવેકે પૂર્ણ અવલોકી, કરી નિશ્ચય થશે તેને સકલ સામગ્રીના ગે, કરે જ કાર્ય તું હારૂં. કરે ટીકા ઘણું લેકે, કરે હાંસી પડે વિદને ધરીને આત્મની શ્રદ્ધા, કરે જ કાર્ય તું હારૂં. ટળે ઉત્સાહ એવા બહ, સુણુને બેલ અન્યાના જરા નહિ ચિત્ત ગભરાતે, કરે જ કાર્ય તું લ્હારૂં. પ્રથમ સામા થશે કે, ૫છીથી સર્વે અનુસરશે; ચરિત્રજ વીરનું વાંચી, કરે જા કાર્ય તું હારૂં. વિજયનાં ચિફ દેખાશે, વિપત્તિ થશે હરે; કઠિન પૂર્વે પછી સહેલું, કરે જ કાર્ય તું હારૂ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર સદા આત્માન્નતિ માટે, સહન કર તાઢે ને તડકી; કરૂણા સÐિપર લાવી, કરે જા કાર્ય તું હારૂં, સતત ઉદ્યાગ સાહસથી, મળે છે દૈવી શક્તિ; જગત્ ઉદ્ધાર કરવાનું, કરે જા કાર્ય તુ હારૂં, ઘણા ાન સ`સ્કારાથી, થશે અભ્યાસની પૂર્તિ; “બુદ્ધચધિ” ભાવ લાવીને, કરે જ કાર્ય તુ šk. ॐ शान्तिः ३ ૧૯૬૮ વલસાડ પેાશ દિ ૧૪. अनुभव आवशे साचो. કવ્વાલિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી એકાગ્ર મન સત્વર, અધુરા ચેાગને તું સાધ ? સદા અભ્યાસ કરવાથી, અનુભવ આવશે સાચા. ઉપાષિયા કરીને દૂર, રહી એકાન્તમાં ગે; થઈ તન્મય વહી આગળ, સદા સ્થિર રાખ ત્યાં મનડુ ઉત્તર અદ્ર આત્મમાં ઉંડા, પ્રભુના માર્ગમાં ચાલી; થશે જે વાસના ક્રૂર, અનુભવ આવશે સાચા. પરાક્ષે પણ પ્રતીતિ દૃઢ, વડે આનન્દની ધારા; વિલય વિક્ષેપના થાતાં, અનુભવ આવશે સાચા. ખરેખર પ્રેમની લગની, સત્તા લાગી રહે ઉત્તમ; ઉતરવાથી ઘણું ઊંડું, અનુભવ આવશે સાચા. બહુ ચાગિક ગ્રન્થાના, અનુભવ લઇ ગુરૂગમથી; સ્થિરાસન ચિત્ત કરવાથી, અનુભવ આવશે સાચે. અનાશ્રિત કાર્ય કરવાના, સતત અભ્યાસ ઝટ આદર; થતાં સંકલ્પના ત્યાગજ, અનુભવ માવશે સાચા. ઘણી શ્રદ્ધા ઘણી ભક્તિ, દયા ગંગાવિષે ન્હાતાં; બુધ્ધિ” યાન અભ્યાસે, અનુભવ આવશે સાથે. ૐ શાન્તિઃ ૨ ૧૯૬૮ વલસાડ પેાશ ‘દી ૧૨. For Private And Personal Use Only ७ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ दुःखमा धैर्यवृत्तिनो उपदेश. કશ્વાલિ ગમે તેવી વિપત્તિમાં, અચલ થા વૈર્યને ધારી; પડે દુખે ભલામાટે, ગણ મહોત્સવ સરલ સહવાં. અનુભવ દે સકલ દુખો, હવેથી પાપ તું નહિ કર; અનીતિથી હઠી પાછે, ગુણે લેવા પ્રવૃત્તિ કર ? પઠાવી પાઠ શિક્ષાને, પડ્યાં દુઃખે ટળી જાતાં; સહજ સુખ માગવાળીને, કરાવે સુખને પ્રેમજ. પડે છે તાપ વૃષ્ટિ હેત, પડે છે દુઃખ સુખમાટે; રહસ્ય જાણો જ્ઞાની, જરા અકળાય ના મનમાં. ચુકવતે હર્ષથી દેવું, સકલ પ્રારબ્ધ વેદીને; નવું પ્રારબ્ધ નહિ રચતે, સદા સમભાવથી જ્ઞાની. શુભાશુભગપ્રારબ્ધ, થઈ નિષ્કામ ભેગવતે; હદયમાં એમ અવબોધી, સુધારીલે જીવન હારૂં. અતિચારે થતા તે વાર, ધરી ઉત્સાહ થઈ રે; ધરીને ચિત્ત નિર્મલતા, ઉદયમાં શક્તિને વાપર. ? રહી અન્તરથકી નિસંગ, બની સાક્ષી કર્યા કર ધર્મ, “બુદ્ધચબ્ધિ” બધિની પ્રાપ્તિ, સુઝે આગળ રહ્યું છે જે. ૮ ૐ શાંતિઃ ૨ નવસારી માધ સુદિ ૮. ૧૯૬૮ समभावदिशाए कार्य प्रवृत्ति. કુવાલિ ગમે તેવા પ્રસરમાં, લઈ સમભાવને રસ્ત; સહ્યું તે નહિ સહ્યું માની, મુસાફર ચાલજે આગળ. સૂલી જા ભૂતમાં નાટક, હૃદયપટમાં ખડું કરશુભ હદય વ્યાપક બનાવીને, હૃદયની ઉચ્ચતા કર ઝટ. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ જગતમાં વાવ શુભ બીજે, ગમે તેના ભલા માટે, અનાશ્રિત થઈ કરે જ કાર્ય, બની પરમાર્થને સેવક. જગતને સ્વર્ગ સમ કરવા, મદદ કર આત્મશક્તિથી; ભલા માટે મહત્વેની, વિભૂતિ મળી જે જે. જગને ભાર સોપર, જગના સ્તંભ છે સન્ત; ઉપાધિ સહીને સન્ત, જગનાં પાપ ધુવે છે. કરે તેની થતી ટીકા, કરે તેને કહે છે સહ; કરે તેને પડે વિદને, કરે તે જન વહે આગળ. કરે તે તે ગણે કંઈ, કરે છે કાર્ય તન તેવ; કરે છે કાર્યની સિદ્ધિ, ક્રિયાયેગે બની યોગી. સદા આગમ અનુસારે, વહ્યાથી કર્મ ક્ષય થાશે, બુદ્ધચબ્ધિ” ભાવ લાવીને, ગુણેને વ્યક્ત કરવાના. - ૐ શાન્તિઃ ૨ નવસારી માહ સુદિ ૮. ૧૯૬૮ आत्मशक्ति खीलव. કવ્વાલ, મળી છે જન્મથી શક્તિ, તનુ વાણી અને મનની; ખીલવ તું બહુ ઉપાયથી, મળેલી શક્તિને ઝટ. ખરૂં તે જન્મથી સાથે, સકલ સાધનવિષે શ્રેષજ; બહિર્ અન્તર ખરૂં છે પાસ, અનુભવથી થશે નિશ્ચય. ગમે ત્યાં જાય પણ સાથે, ત્રિૌગિક વિત્તને વાપર. અસર ઉપગ નહિ કરે, સદા ઉપગ સારામાં. મળ્યું તેનું નથી મૂલ્યજ, મળ્યું તે ઉચ્ચ થાવાને; કરે કિસ્મત મતિ માને, ખરું જોતાં નથી પારજ. સુધારી ચિત્તવાણીકાય, થવું આગળ ભલા માટે, ખીલવવી આત્મશક્તિ, ખરું એ મેગીનું સાધ્ય For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ કયા વિયેગથી દે, હવેથી ભૂલ નહિ ખાવી વિવેકે જાણીને સઘળું, હવેથી શુદ્ધ થા ચેતન ! વિસારી દે કર્યો ખેટાં, હવે તું કાર્ય કર ધોળાં; રકુરાવી શક્તિ થા શુદ્ધજ, સદા ધર સાધ્યમાં લક્ષ્યજ. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું, ખીલવવી શકિત સઘળી; બુદ્ધચબ્ધિ” પેગ અભ્યાસે, ઉદય છે આત્મને નક્કી. ૮ ૐ શાન્તિઃ ૨ ૧૯૬૮ પોશ વદિ ૯. कार्य संकल्प दिशा, કવ્વાલિ. ડરીશ નહિ કાર્ય કરવાથી, હઠીશ નહિ મૂર્ખ લેકેથી; પડીશ નહિ ઉચ્ચ શ્રેણિથી, સદા સંભાળ પિતાનું. ચીવટ રાખી કરે જા કાર્ય, બનાવ્યું સહુ બને ચને; ઉપાસક કાર્યને થઈને, વિજય વરમાળને તું વર. ગમે તેમાં કરાતે માર્ગ, થતી ઈચ્છા પડે ત્યાં માર્ગ, કઠિન પૂર્વે પછી સહેલું, અધિકારી પર કાર્ય. પ્રવૃત્તિમય વહે જીવન, બહિર્ અન્તર બને છે કાર્ય રૂપાન્તર કાર્ય ક્ષણ ક્ષણમાં, અનુભવ પામ દુર્લભ, સકળનું કાર્ય ના સરખું, સકળનું કાર્ય છે સરખું; વહું અધ્યાત્મ દષ્ટિથી, વિચારી કાર્ય કર્તા થા. પડે છે ભાવનાને રસ, ક્રિયા અમૃત કથાતી તે, ઘણે આનન્દ ભોગવ, અનુભવમાં ગ્રહે જ્ઞાની. ક્રિયાને કાર્ય કર્તનું, થતાં ઝટ ઐક્ય આનન્દાસ; નિહાળી આત્મમાં સઘળું, કર્યાકર કાર્ય તુ હારૂં. ક્રિયાથી બહુ થકવ મનને, વિકલપ સહુ સમી જાશે; “બુદ્ધ બ્ધિ” ભાન ઝટ થાશે, વિકપાતીત ઝાંખીનું. ૐ શાબિર ૨ સુરત માહ સુદિ ૧૪ ૧૯૬૮. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भविष्यवाणी કવ્યાલિ. અમારાં બીજ વાવેલાં, ફળી ફૂલી થશે વૃક્ષ ફળે બહુ લાગશે સુન્દર, ઘણું જન ચાખશે ભાવે. ફળને સ્વાદ લેઇને, પુનઃ જન લાવશે બીજે પરંપર બહુ ફળ થાશે, થશે ઉપકારની શ્રેણિ. બહુશ્રમ વાવતાં બીજે, વિપત્તિ પડે શિરપર; અનાદિથી થતું આવ્યું, મહન્તને સ્વભાવજ એ. રચે છે સુષ્ટિ આગળની, જગની ઉન્નતિ કરવા, મનુષ્યના ભલા માટે, મહત્વે સુવિચારોની. ચઢાવે ઉચ્ચ શ્રેણિપર, જીને જ્ઞાન આપીને, બની નિસ્વાર્થ અન્તરથી, મહન્તની ગતિ ન્યારી. ઘણું દુખે સહીને પણ, ઉદયનાં બીજ વાવે છે, અમારે માર્ગ વ્યવહારે, બ ભાવી બની રહેશે. થશે કિસ્મત પછીથી બહ, ખુશી થાશે ઘણા લોકે, પ્રભુને માર્ગ અનુસરશે, ગુણાનુરાગદૃષ્ટિથી. અધિકારજ અદા કરે, કરી નિષ્કામથી કાર્યો, બુદ્ધચ”િ જ્ઞાનઆરી, નિરખવું રૂપ પિતાનું. ૩ શનિઃ ૨ મહાસુદ. ૧૦ સુરત બંદર. ૧૯૬૮. પ્રગતિ.. **Elktretto જેનેએ તે પ્રગતિ કરવી, હાલનું કાર્ય એ છે; શ્રદ્ધા ધારી પ્રતિદિન ખરી, નીતિને ભાગ લે. છે સારે આધિ વિમલતા, નીતિ પળે વિચરતાં, છે નીતિથી અદ્ધિ વિમલતા, ભક્તિ પળે વિચરતાં. ૧ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાર નહી હદવટમાં, નીતિથી ભક્તિ સાચી; રગે ની હદય પટને પ્રેમભક્તિ વિચારે. સાચાભાવે જિનવર પ્રભુ, જે ધરે દીલમાંહી; તેને નાસી ઉદય પ્રકટે, નીતિભક્તિથી તે જેનેને ઝટ ઉદય બનશે, નીતિ ભક્તિ સુસપિ જાણે તેવણ કદ નહિ બને, દેવતા કટિ આવે, જાગીને તે પ્રગતિ કરવી, યેગ્ય આચાર પાળી ધારી વૈર્ય પ્રગતિ કરવી, સર્વે ને સહી ઉદ્યાગી થે સતત કરવાં, સર્વ સત્તા પ્રેસ, શુરા ને સકલ સહવું, સર્વ સત્કાર્ય પ્રેમ, ઉથી દષ્ટિ પ્રગતિપથમાં, ભાવ ચાલર રોક ચાલો ઊયકિરણ, પાસમાં શીષ્ય માટે નાના મોટા રાહલ, સરખા, સામ્યહષ્ટિથકી છે ન્હાના હૈને પ્રતિતિ કરે, ભક્તિ સેવા ના હું હારે ના, અતૃભવ થતાં, ભાવ એવું બને છે. વેગે વેગે શિવપથી વહે પાપનાં કર્મ છે. અને જ્યાં ત્યાં પ્રટિત થયે, ર્ સમું વિશ્વ થાય જે જે અંશે શુ સાધ, જૈન તે તેજ અશ. સમ્યફ મહા પરિણતિવડે, જૈનતા સર્વ પામે ભાશીર્વેદે સકલ બનશે, પાપના એલ નાસે, હેલી હેલી પ્રગતિ કા સ અગે જવાને ધારી ની વિશ્વકરમાં, ધર્મના તેજ ગ. ફલી મિથ્યા. કર્દિ નહિ ફરે, મોહના બાગમાંહી; આની મેં પ્રગતિ કરવી, લખને શર્મ માની. થાશે દૂહાડા સકલ સુખના, દુખના દિન જાણે, આજ્ઞા સાચી જિનવરતણું, પરશુરામ વાક બેલે બહુ થયું, હવે મકલું ચરિયામાં સકાર્યોની ફરજ ગાદીએ. આય ત્યારી.. વાણી કાયા વશ કરી સામ, ચિતને જરા રાખે, For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેલે મા વિજય મળશે, ગાજશે સત્ય મે, ઉસાહી થે સતત વહવું, શુદ્ધ આનંદ લેવા, હયષિની પ્રગતિજ થશે, આત્મના સદ્દગુણથી. શાનિક ૧૯૧૮, ફ, સુદિ ૧૫ પાદરા शिष्य सद्बोध. મહાક્રાન્તા ઉચે ઉચે પ્રતિદિન ચઢી, ઠેઠ ઉચે ચઢી જા, આવી પાસે વિનય કરીને, જ્ઞાનને મેળવી જા. ધીમે ધીમે ગમન કરીને, ચાલ ઊર્વ પ્રકાશે, પ્રજ્ઞા હારી બહુતર ખીલે, સશુરૂ સંગવાસે. પ્રેમ પ્રેમે અતિતર મળી, દીલનું હાર્દ લેજે, શ્રદ્ધા ધારી અધિક વિમલા, ધારજે આત્મધર્મે; સાંખી સાંખી સકસજનનું, સર્વને સાર લેજે, પખી પેખી અનુભવવડે, પ્રેમથી પન્થ કહેજે. કાયા વાણી મનથકી સદા, શુદ્ધ ચેને વિચજે, ધીમે ધીમે પ્રગતિ કરીને, મેહની શક્તિ હો, અ! હારા હદય વિધુની, શાન્તતા ખીલવી લે, આવી પ્રેમે શુભગુરૂકને, ધર્મને મેળવી લે. ૩} શનિ સંવત ૧૯૬૮ મહા સુદિ ૧૫. ૨ पंखीने संबोधन. માકાન્તા પંખીડા તુ સતત ઉડજે, મોક્ષના માર્ગમાંહી, પ હારી ગમન કરવા, ખૂબ ફફડાવ ને, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉચા હવે ગગન પથમાં, નિત્ય ચાલી જજે તું, પાછું વાળી નિરખ ન કદિ દ્રષ્ટિથી દેખ અશે. પૂછે દુષ્ટ ગ્રહણ કરવા, લાગ તાકે નિહાળી, સંભાળીને વિચર પથમાં, દુષ્ટને દાવ ટાળી. નીચો નીચો ઉતર ન કદિ, ખૂબ ઉંચે ચઢી જા, સાચા અંશુ પ્રભુ ગુણતણું, ભાસશે શીર્ષ ઉર્વે. જતાં ઝાંખી અનુભવતણી, પૂર્ણ વિશ્વાસ થાશે, ઉંચા માગે ગમન કરવા, જામશે પ્રેમધારા. લેભાત ના વિષય સુખમાં, સખ્ય સાચું જણાશે, એ પ્રેમીડા! ગમન કરવું, હારૂં છે સ્થાન ઉંચું.. હારા માટે સકલ રચના, સૂત્ર સિદ્ધાન્તની છે, દેખી તેને વિચર પથમાં, ભક્તિને વેગથી તું. આગે કેઈ ગગન પથમાં, કેઈ પૂઠે વહે છે; સાથે કેઈ ગગન પથમાં, સાથે ચાલે પ્રયત્ન હારા માર્ગે સુખદુખ રહ્યું, ખૂબ વિને રહ્યાં છે, શરે ચેતુ વિચર પથમાં, પૂર્ણ સિદ્ધિ થવાની. મહારા હોલા વિહગ વિચરે, સત્ય શિક્ષા કર્યું છું, સામગ્રી સે અહિંતુજ મળી, ઊડ ઉચે મઝાથી. આશારૂપી વિપથ તજીને, પંથ સીધે ગ્રહી લે, જ્ઞાની પંખી! સમય સમજી, ચેતા તે દક્ષતાથી; પૂર્ણનન્દી સહજ ફૂપથી શુદ્ધ ચૈતન્યસ્વામી, બુિધ્ધિ ” તું અનુભવ ગ્રહી, ચાલજે શુદ્ધ પળે. ૐ શાન્તિઃ ૨. પાદરા. ૧૯૯૮ ફાગણ વદિ ૧૧ સોમવાર For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चिन्तनीय. સાન્તા જેના ચિત્તે સુખળ સમુ, કાંતિ ખાશા જા ના, જેના ચિત્તે સર સરખા, શત્રુને મિત્ર વૃન્દા; જેના ચિત્તે ભુતિય દયા, પ્રેમની શુદ્ધ ધારા, તેવા ખીશ અમંર જગમાં, સન્ત સાચા શલા તે જેમા સાથે સુખમાં, મહાની સાધ જેના સેવે સુખમય સદા, વીરની ભાણી હતે. સાસુ એણે આ બહુ સહી, નીતિમાં ખીસ્ત્રીસ, તેવા સન્તાનની જણી, ચિત્તમાં શાવના છે. કાખો વેઠી પરતણુ ભટ્ટ, નિત્ય જે કરે છે, માશાઓને પરહરી સત્તા, કાર્ય જે આદરે છે તાભાવાલે સમ રાં સદ્દા, હર્ષને શેક ટાળે, તેવા સન્તા જનની જશે, શુદ્ધ ધર્માર્થ ભકત, જેના આધે સહુ સુખ લહે, દુર્ગુણાને તજીને, જેને દેખી જગદ્ગુણ લઉં, જ્ઞાનની દષ્ટિ પામે; જેના હસ્તે મરીમ જનને, કલ્પવૃક્ષ સમા તેવા મા નની જશે, શાન્તિ માર્ચ મહે જેની કાયા નથન મનડુ, એક રૂપે રહેલ, જેના સ`ગે ગળાજ ઉપજે, દોષવદો ારે છે; તેના આર્યેાજનની જાણશે, વિશ્વમાં દેવ જેવા, તેના સગ પ્રતિદિન મળેળ, મેક્ષનુ દ્વાર તે છે, દુઃખ વેઠી પરસુખ કરે, સામ્યથી વિચરે જે, ઉત્સાહી થૈ ગમન કરતા, માક્ષના માર્ગમાંહી; જેના માયા મહીંતલ વિષે, સર્વદા વૃદ્ધિ પામે, સુનિધનીય હૃદય રચના, સૂગ્નિ રૂપે અને એ For Private And Personal Use Only ઝાકિર સ. ૧૯૬૮ રાત્રુ વિદે ૨. પાદરા. ના Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir m'sikiloctite બાલચ મા ઉ શાનાથી જાનવ બી. વારીને એ જ સીવાયા વિના વાર લાગે જ ને, લાના તાબ , હાબેલી તે અનામિ લિપ, હે ઉજવે છે. કામેચની શકય ઘટના, જરૂપે રહે છે, સામગ્રીને સમય હહીને, ઉદયે તે વહે છે, શૂરા સને બહુ બળદો, ખૂબ તેને હવે, હાબી હાર બહુ શળ કર, બીજને બાળી ના. કામેચ્છનાં ચકલ બીજકે, વેદ સંસ્કાર રૂપે, તેમાં નમી પ્રતિ મહિમા, મૂળ છે સર્વનું તે, છે તેને હદય ન રહે, વેદ પુરૂષાદ છે, શાને ધાને ઉદય હશે, મેહનું જોર ભાગે ૨!! માણી ધીરજ ત્યજ ના, કામને કે હઠાવી, મારે ત્યારે સમજ સઘળું, કાર્ય આ સાધવાનું તારી શક્તિ બહુજ વધશે, આવશે હાથ બાજી, પીમે ધીમે સકલ ટળશે, ચિત્તની વાસનાઓ. પૂર્વે મોટા મુનિવર થયા, માર્ગ આ સત્ય લી. ચાલે જા તું શિવલિ, પૂર્ણ શ્રદ્ધા ધરીને, જ્ઞાનાને શિવયથ વહી, પામવી સત્ય સિદ્ધિ, જુલા જિન”ની હાય કુરણા પ્રેમથી ઉથ થાતી. સં. ૧૯૬૮ ફાગણવાદ ૨, પારા For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अमारा छो अमारा छो. કવાલિ હાય સેપી થઈ તન્મય, નથી ચોરા પડે જે પ્રાણું, અનુકુલ ચિત્તથી રહેતા, અમારા છે અમારા છે. સમર્પણ પ્રેમથી સઘળું, હૃદય સાક્ષી બની શકશે અમાફ નહિ તમારૂં નહિ, અમારા છે અમારા છે. હૃદય સંકલ્પ ઉઠે તે, પ્રતિભાસે સકલ ઘટમાં આશાતા શાતમાં સાથી, અમારા છે અમારા છે, કદિ છાનું રહે નહિ કંઈ, ગમે તે ચિત્તમાં આવ્યું અવિચલ પ્રેમના ધારક, અમારા છે અમારા છે, અલખ મસ્તાન આનન્દી, અમારા આશયે જાણે અમારા રોગના સાથી, અમારા છે અમારા છે. સદા ગભીર સાગરવત, હૃદયને વાણીને ના ભેદ, કરે નિષ્કામથી સઘળું, અમારા છે અમારા છે. ૬ મળે છે ચિત્તથી ચિત્તજ, મળે છે મેળ આચારે, બહિર અન્તરતણું ઐકયજ, અમારા છે અમારા છો. ૭ અવિચલ પ્રેમ સાગરમાં, ભૂલાયું હારૂને હારૂં “બુદ્ધચબ્ધિ” સન્ત હાલાએ, અમારા છે અમારા છે.૮ ૩% રાત્રિ ૨ धर्म स्नेहांजलि. કવ્વાલિ. ગયે અમૃત તનુ છોડી ...બન્યું એ કર્મના છે, થર્યું ભાવી થવાનું તે, સ્મરણ થાતું ગુણથી તુજ. ગુણાકર કે પ્રકટયા થા, થયે ક્ષય વર્ષ બેથી દેહ, ઉપાય બહ કર્યા વિદ્ય, ટળી ના ભાવિની રેખા. ચરણ પામ્યું યથાશક્તિ, શુભાશાએ હૃદયમાં રહી, ૧ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર યુવાવસ્થા વિષે ચાહયે, મુસાફર ધર્મને થઇને. કર્યું શુભ સાથમાં લીધું, અવસ્થાન્તર થયું હાર: ખરી શાન્તિ ન્હને મળશે, થશે સારૂં સદા ત્યારે ઘણું બાકી રહ્યું હારું, વળે તેમાં હવે ના કઈ.. સદા શાન્તિ રહે આશીઃ જગમાં ધર્મ સમજે. ઓગણીશ અડસઠ સાલમાં, ને પોશ સુદિ તેરસદિને. તુ શરીર છેડી ચાલી રે, ભાવિરેખા નહિ ટળે, જગ કૈક ચાલ્યા કૈક ચાલે, કર્મની ન્યારી ગતિ, જગ ઘી ઘડીના રંગ જુદા, કર્મથી ન્યારી મતિ. મુસાફર સિા પ્રાણુઓ છે, દેહ વ છોડતા, એ અવર તનુના વાસી થઈને, વેષ લેતા નવનવા જગ રડવું કેને શેક કેને, ક્ષણિકતા સહુ દેહની એ નિત્ય ચેતન તે મરે નહિ, કર્મથી દેહે ધરે. તું આતમા ને આતમા હું, ઐકય બેનું ધર્મમાં, એ વતુ ધર્મે વસ્તુ છે સહુ જાણતાં સમતા રહે. શુભ જ્ઞાન દર્શન ચરણ સદગુણ, નિત્ય તન્મય ભાવના, જગ મહટળતાં સત્ય શાન્તિ, પરમ સુખ છે આત્મામાં. ૮ ૐ શાનિક ૨ મુ. વાપી, પિસ સુદિ ૧૩ સા. ૧૯૬૮. अन्तर दृष्टिनों आलाप. **Elbirable જાયું જોયું અનુભવ કર્યો, બાઢામાં દુઃખડાં છે, શોધી અન્તર્ અનુભવ કર્યો, વાસના દુઃખ ઇચ્છાઓની પ્રબળ નદીએ, મૂઢ છ તણાતા, અજ્ઞાને એ સકળ ઘટના, કર્મને ખેલ એ છે. ટળી ટાળી પુનરપિ થતી, મેહની વાસનાઓ, તેની સાથે બહુ બહુ લડે, શાન્ત થાતી જણાતી For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પામી હતું થતા તે તે ન જ્ઞાને ધાને પુનરપિ લહે. શિવ તે ક્ષીણ થા શગ જમણ ભાઈ તે ટળે અનાજ એવા ભાવે હય કહે સર્વ સિદ્ધાંત,ી. શુદ્ધ પ્રેમે પ્રશમ કરવી, સર સેનાને શ્રદ્ધા ભકિત પ્રતિદિન 9, સાધવી સાધનાઓ. ટાળી શામિ. સાચહલી, વ્યાધિઓનેહમાધિ, પ્રારબ્ધની સફળ ઘટના, જે લેડી વિરા જે જે થાત થયા વળી થી, સાર્વ પ્રારબ્ધ છે, લેવા શાન્તિા, હૃદય, થકી ,, ખેલ ખેલ ન્યા. હારે હારું સક જયણા, સહ પેલ. ખેડા, તે ચિત અનુભવામળે, કર્મને દૂર કાઢો પામ્ય વેજ હક નહી. હવે, શક્તિ છે રાની. બુદ્ધચરિષદ' તું વિચર પથમાં, શુદ્ધ, સિતત ચોવે. ૫ સ. ૧૯૬૮ પાળા. શરણ વહિ હ प्रबोधन શિખરિણી અમારા વ્હાલા , નિશ દિન રહે જ્ઞાન પથમાં, હરગો સર અનુભવ અને આત્મઘરને સદા ચેતી રહેજે, અરિજનલી જોઈ સઘળી, તજી આસક્તિને, સુપથ વહો પ્રેમ ધરીને. ફસાતો ના કથિી; વિષય રસના વગ વસમા, પડે માથે જે જે, વહન કરજે સાથ બાન, સદા આનની છે, શુભમતિથી કાર્ય કરવાં અની સાક્ષી સિન, નિજ કર રહી સત્ય ધરીને ૨ સ ૯૬૮. ધામણવ િહ પણ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ जैन प्रगति बोध. માાંતા. શૂરા જૈને અનુભવ કરા, હાલ કેવા બન્યા છે. જાગી જોશે પરિચય કરી, શક્તિ હીના અનેા કર્યાં સદ્ગુણાથી પતિત થઇને, માતને ના લજાવા; ધાવી પ્રેમે જનની સ્તનને, દુગ્ધનુ નૂર રાખા. જે જૈના થૈ ગુણુ નહિ ધરે, જૈનનુ નામ મેળે; શ્રદ્ધા, ભક્તિ, વિનય તજીને, દુર્ગતિ માર્ગ ખાળે. જૈનાના તા ઉદય કરવા, શૂરવીરા મચે છે; શાસ્ત્રાધારે પ્રગતિ પથમાં, મેાલમાલી વહે છે. એલ્યુ પાળે અહુ જીણુ ધરે, ધર્મ આચાર ધીરા; સાધીને નયન નીરખી, ખૂબ આનંદ પામે, તેવા સાચા જગતપ્રકટા, સર્વ જેના માના; છાકી નીચા કદિ નહિ થતા, આત્મવત્ સર્વ લેખી. આછા જૈના પ્રતિક્રિન થતા, ચેાગ્ય કરવા ઉપા; જનાની એ પ્રથમ કરણી, ભક્તિનું મૂળ એ છે. ખાતાપીતા મન નહિ ધરે, જૈનની ભક્તિ કચિત્, તે જૈના ના શુભગુણુચકી, નામથી જૈન શાના ? જ્ઞાનજ્યેાતે પ્રતિદિન થતી, ઉચ્ચરે નીચ જાતા; ઉંચી જાતા પ્રતિદિન થતી, સદ્ગુણાને લૅન્યાથી. એવા ન્યાયેા હૃદય ધરીને, જાગશે। ધર્મિઓ સા. આવી વેળા ફી નહિ મળે, ઉચ્ચ થાવાતણી આ. ચાવા ધર્મી શુભગુધરી, ઉચ્ચ માર્ગે ચઢા; પૂર્વાચાર્યેા કથન કરતા, નીતિથી ધર્મ પામેા. માર્ગે ચાલી અટપટ હવે, વાર તે ના લગાડા; બુદ્ધચધિ ” એ અનુભવ કરી, જાગીને સા ગામ. ૨ 66 ૐ શાન્તિઃ સંવત્ ૧૯૬૮ ૬ાગણુ વિદ્ધ ૦)) પાદરા, For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कार्यविवेक કાલિક સબળ જુસ્સે હદય લાવી, કરેના કાર્ય મને ધાર્યું કર્યું કે તપાસી, થશે તે કાર્ય મન થારૂં. ઘણું કરવું, સ્વારિત કહ્યું, પરિહર તાદશી વૃત્તિ મનહર સ્વચ્છ કરવાનું, રહેલું કાર્ય ધીરજથી, ગ્રહીને સર્વ સામગ્રી, તપાસી સર્વ સંગે, થઈ તન્મય કર જા કાર્ય, સફલતા અનામાં પી. વિચારીને મગજમહિ, વ્યવસ્થાક્રમ સ્વીકાર લઈ પછીથી કાર્ય આરબી, નિયમસર તે કરે જ કાર્ય પ્રમાણિકતા અરી પરથી, સહીને દુઃખની કેટી; થશે કાર્યો અમર હાશ, પ્રભુનું દ્વાર રમાશે. મગજ સમતલ રાખીને, ક્રિયાકર કાર્યની સઘળી; જરા ઉગ ભય ના થર, વિજય વરમાળ દેખાશે. કર્યો સંકર "અંતરમાં, કેરેજા કાર્ય તદનુસાર, વિવેકે સત્ય દેખાશે, હદય સાક્ષી ખરી ભરશે. હદયની સૂકમ વીણ, ગવાતું સ્થૂલ થાતું તે; પરાના સત્ય સકલ, કદિ નિષ્ફળ નથી જતા. રહ્યું છે પિંજમાં બ્રહ્માંડ, પ્રકટ કસ્તે ખરે જ્ઞાની ખૂલે સ્વતંત્રતાનાં દ્વાર, સહજ આનન્દ દેનારાં. હૃદય બેલે હદય સમજે, મહિમા મનને ભારી, ક્રિયાયેગી થઈ આગળ, વધીને દિવ્ય જે ઝાંખી.. કરેજા મનથી કાર્ય જ, જગત બેલે નહિ દે લાક બુદ્ધબ્ધિ” કાર્યની સિદ્ધિ, હુજ આનન્દરાય સારી ૧૧ ૐ શાનિત સંવત્ ૧૬૮ ચત્ર સહિ- ૧ પાદરા, For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वसंबोधन. મંદાકતા પ્રેમીપંખી અનુભવ કરી, સ્થાન લેતું તપાસી; હોરું કે ના ભવ વનવિષે, પાન્થ ! હે મુક્તિ વાટે. શાને શાણા! ભવ વનવિષે. બ્રાન્તિથી તું ફરે છે ચેતીને તું ત્વરિત ચલજે, મને માર્ગ હારે. માયાજાલે સકલ ત્યજજે, સ્થિર દષ્ટિવડે તું; સે સો હું મનન કરીને, શુદ્ધતાને સમારીને. હારી પાસે સહજ સુખ છે, અન્ત તેને ન આવે; જેતુ અંતર અનુભવ થશે, શુદ્ધ આનન્દ આવે. સિદ્ધાંતનું મનન કરીને, જેઈલે રૂપ હારૂ પૂર્ણનનદી પરમગુણથી, પૂર્ણ છે રૂપ હારૂં. પંખીડા તું સહજ પથમાં, શ્વાસ ઉઠ્યાસથી વહે; “બુદ્ધચશ્વિની સહજ સકુરણા, એજ સિદ્ધાંત સાચે. ૩ જાન્ત સંવત ૧૯૬૮ ચેન્ન સુદિ. ૨ પાદરા. प्रभु विरहोद्गार. શિખરિણી. રૂચના બીજે તે, પ્રભુ તુજ વિના કેઈ સ્થલમાં, મતિને આંખે તુ, મુજ શિર તુહિ સર્વ હિ છે. મળે રહેલા પ્યારા, તુહિ તું હિ મેરૂં સર્વ સમયે. બધાને બેલીતુ, પ્રભુ ! તુજ વિના દુઃખવસમાં. નિહાળું આકાશે, તુજ ગુણ સ્મરી પ્રેમમય ચિ, નિહાળું જે તિરછું, ઉપવન ગિરિ વૃક્ષ નદીઓ. સકલમાં શોધું હું, પ્રભુ ! પ્રભુ ! સ્મરી એક દિલથી; અરૂપી તિd, સહજ ઉપગે દિલધર્યો. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮ હવેથીના ચાલે, પ્રિયમુજપ્રભા ! એક ઘડીએ; નિરાગીને સેવી, સહજપદની ઋદ્ધિ વરવી. અમારા સિદ્ધાંતા, કર્દિ નહિ કરે કાર્ય કરશે; બધા ભાવે મળવુ, નિજ વધુ રહ્યા નાથ નિરખી. ખરી શ્રદ્ધા ચાગે, અનુભવ થયે શુદ્ધ પ્રભુના; થશે ના તુ ક્રૂર, શુભ ખળથકી સ્વૈર્ય વધશે. ટળે કમા સર્વે, પ્રભુ મુજ કરે શિઘ્ર ચઢરો; વહો “બુદ્ધષધિ”ની હૃદય સ્ફુરણા મુક્તિ પથમાં, Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ शान्तिः ३ સંવત્ ૧૯૬૮ ચૈત્ર સુધિ ૯ પાદરા. हुं ने जगत्. ૐ નવર્. માાંતા. જે મારામાં સકલમઠું, તે સચ્ચિદાનન્દ રૂપે; પામી પામી અનુભવ ખરા, દેખી આનન્દ પાસુ, છે મારામાં સકલ દુનિયા, સર્વમાં હું રહ્યા છું; સાપેક્ષાએ સકલ સમજી, ઐક્યના સ્વાદ ચાખુ, શુદ્ધ પ્રેમે સકલ દુનિયા, આત્મવત્ પૂજ્યમાનું; સત્તાથીએ ઘટતુ મનમાં, ઉચ્ચ ધ્યાન પ્રભાવે. ઉંચા નીચા જગત જનસા, ભેદૃષ્ટિથકી છે; સત્તાાવી પ્રકટ કરવી, શુદ્ધ વ્યક્તિ મઝાની. જે સત્તામાં પ્રકટ થતું તે, સિદ્ધ સત્તાથકી સા મ્યાવા તેને સમરસપણે, શુદ્ધદ્ભષ્ટિ જગાવે. શુદ્ધ ધ્યાને સ્થિર થઈ સદા, આત્મસત્તાજ ચાવી; પાસું સાચું સહજ સુખનું, સ્થાન સાદિ અનન્તુ. ઢાષા નાવે જગત જનના; ધ્યાવતાં આત્મસત્તા; સત્તા સાચી સકલ જીવની, વ્યક્તિ હેતુ પ્રભાવે. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તા ધ્યાતાં હૃદય પટમાં, શુă વ્યક્તિ પ્રકાશે; એવા ભાવા હૃદય પ્રકટે; આત્મસત્તા વિચારે. દીઠું... જાણ્યુ અનુભવ કર્યો, સર્વમાં ઐકય જે છે; એ દ્રષ્ટિથી જગત નિરખી, સર્વમાં ધર્મ દેખુ ભેદભૂલી દિલ નવ લહું, ખેદના મર્મ કિ'ચિત્ ; કોષાટાળે હૃદય પ્રકટયા, ભાવ એવા ધાથી. વારવાર હૃદય પ્રકટે, ધ્યાન સત્તાતણુક જો; દોષો નાથે સકલ મનથી, ધ્યાન એકત્વ આવે નક્કી મેં એ અનુભવથકી, ચિત્તમાં ખૂબ ધાર્યું; “બુચધિ”ની હ્રદય સ્ફુરણા, જોઇલેા ચિત્તધારી. ૐ શાન્તિઃ ૨ સંવત્ ૧૯૬૮ ચૈત્રવદિ, ૧ પાશ For Private And Personal Use Only आचार विवेक. માકાંતા આચારોમાં બહુ મતપડયા, ર્ આચાર ઝાઝ; ઉદ્દેશોને ગ્રહણ કરતાં, સર્વમાં સાર સાચા. શાસ્ત્રાધારે અવગમ કરી, ચેાગ્ય આચાર પાળે; સમ્યજ્ઞાને ચરણુ પટુતા, શુદ્ધ સ્યાદ્વાદ સિદ્ધિ આવા સન્તા ! હૃદય મળવા, ચિત્તતા ઉચ્ચ થાશે; આવા દુષ્ટા ! હૃદય મળવા, ચિત્તના સાર લેશે. આવા જીવા! સકળ મળવા, ચિત્ત આછે તમારૂ હુને મારૂ સકલ વિસરી, સર્વેમાં સાર દેખા. દેહીના સકલ તનુમાં, સાર ચૈતન્ય સાચા; દેખી તેને સકલ જીવતા, ભાવ રાખેા મઝાના, ઉંચા ઉંચા પ્રતિદિન ચઢી, સર્વેને આધ આપે; થોડા ટોષી અધિક વળી કૈ, દોષની દષ્ટિ ત્યાu. Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 30 Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊંચાનીચા સાલ સરખા, માનીને સર્વ શુદ્ધપ્રેમે સહુનર્શીલતા, રાખીને સપી ચાલી. આસૃષ્ટિમાં સુખકર સદા, સાર લે ગુણના એવુ' નક્કી હૃદય ધરીને, સર્વથી મૈત્રી ધારા. લેાકા ઉંચા મૃત વિલા, સતના સગા; લેાકેા ઝાઝા જગત નિરખી, દુર્જના સાન્ત થા ન્યાશ પથા જગત જનના, એક્સ કેમે ન થાશે; માટે શાન્તિ હય ધરોને, રાગને દ્વેષ ટાળો. ન્યારી બુદ્ધિ જ્ગત જનની, વાદ સાપેક્ષ ચારે; સાપેક્ષાએ સકલ નયના, સાર ખેંચી અને સર્વનાનાં થિત વચના, ચિત્તમાં નિત્ય ધારા; “બુદ્ધયધિ”ની હ્રદય સ્ફુરણા, સર્વેની શાન્તિ માટે, ॐ शान्तिः ३ સવત્ ૧૯૬૮ ચૈત્ર વદ ૨. વાદા. जगत् बाग શાસન્તા. વ્હાલા લાગે જગત્ જીવના, ભાગ રમ્ય ઋચિત્તે; તેની અંતર્ બહિર્ રચના, દેખતાં ભિન્ન લાગે, ચારે પાસે નયન નિરખું, લેાકમાં ખૂબ વ્યાપ્યું; સારી મરી પસરી રહી છે, ચિત્તપુષ્પાની મધા. ઉંચા વૃક્ષેા ગમન જુથમાં, કેઈ ચાલે સ્વશા; વૃક્ષા કેંતે મનુજ ભવમાં, ધર્મભાવે ભરેલાં. કે કટાળાં મહીંતલ ભર્યાં, દુઃખદે અન્યને તે; વૃક્ષા કેંતા વિષમય બની, ઝેર ફેલાવતાં એ. વૃક્ષા કંતા મધુર ફળને, આપતાં વિશ્વમાંહીં; વૃક્ષા ખાતાં જગત તલમાં, દેખતા જ્ઞાનિયે તે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ વૃક્ષા નાના ફલદ મહુધા, સર્વ છે ઉપયાગી, ત્યાગી સ્વાર્થે સરસ રચના, માગની દેખવી સા. સાપેક્ષાએ સકલ દુમને, રક્ષવાં પ્રેમ લાવી, સર્વે છે એ પ્રતિ પક્ષમાં, ચગ્ય નિમિત્ત છંદુ બેતુ" નહિ કદિ કશું', પુષ્પને દુઃખવુ” ના, બુદ્ધવધિ ”ની હૃદય રચના, ના ખાગ દે. ૐશાન્તિઃ ૨ ગે સંવત્ ૧૯૬૮ ચૈત્ર વદ ૬ રવિવાર. વાદરા बागभ्रमणमांस्वानुभव. સદાકાંતા, ઢાઢયા દોઢયા વિકટ પથમાં, ભ્રાન્તિથી ખૂબ દાટયે, થામ્યા પાક ભ્રમણ કરીને, માગની પાસ આવ્યે; દેખી માળી ક્ષુભિત થઈને, એક ઠામે ન બેઠા, ૨ ! રે ! વ્હાલા મૃગ તુજ ગતિ, ખૂબ દુઃખે ભરેલી. શુદ્ધ પ્રેમે મળી જઇ અન્યાં, ગે તદાકાર ચિત્તો; હવા તુંની અનન કુણા, દૂર નાડી બન્યું કે.. એનુ અદ્વૈત જ નહિ અરે ! વિશ્વનું ઐક્ય ભાણ્યું આગે જાતાં અનુભવ મળે, શૂન્ય જેવુ જણાયું ॐ शान्तिः સવત્ ૧૯૬૮ ડેાદરા ચૈત્રદિક મારવા કવાર. (ગાડરીએ પ્રવાહ) ગડામાંતા અધેમા વિકટ પદ્મમાં, એકને એક રે; આડા ઉષા શ્રેણુ કરીને, કૂપમાંહીં પડે છે. ફાંફા મારે નયનાણુતે, માર્ગ પૂછે ન કાર્યક વંશની સુખ નવ લહે, ચક્ષુહીના થાય. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફર્યા. મંદાક્રાન્તા આર્યાવર્તે પુટ કરી બહુ, સપનું મૂળ બાળે; હાડા દુખી તુજ પદથકી, ચિત્તને સ્નેહ ગાળે. હારા સંગે અવનતિ સદા, સાધુને તુ બગાડે રે રે દુષ્ટાદિંર ખસ હવે, આર્ય ભૂમીથકી તું. આંખમાં તે પ્રકટ કરતી, વર્ષની ઉગ્રજવાલા બાળે ચિત્ત અતુલ વિષથી, વાણીમાં જાહ રેડે. રે!દાવાનલથક બહે, સગુણવાન બાળે, “બુધ્ધિ ”થી સતત દૂર હે ! પાપિણ દુષ્ટ ઈર્ષ્યા. ૨ ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ વડેદરા-ચૈત્રવદિ ૭ त्यागाभास. | મંદાક્રાંત લેગી વો વધુ થાક તજી, ત્યાગનાં વસ્ત્ર પહે; બાહિર્ પીળાં હદય પટતે, વસ્તુતઃ ખૂબ કાળું. જેને છેડયું ગુણ કર્યું છે, ત્યાગ શાને કર્યો રે! હુચે મુડે ગુણ વણ કદી, ત્યાગી ના કેઈ દીઠે. તૃષ્ણવલી હદય પ્રકટી, કલેશનાં વૃક્ષ ઉગ્યાં; નિન્દા વાયુ અધિક પ્રકટ, અન્ય તે નીચ લાગ્યા. મૈત્રીની તે હૃદય ન રહી, લેશ સગપ જાણે ત્યાગી ને ત્યજન ન કર્યું, ત્યાગનું નામ હું. પંડિતાઈ સકલજનથી, વાદ માટે રહી જ્યાં; સર્વે દોષી જગતજન છે, ફક્ત નિર્દોષ પોતે. પ્યારું સારૂં અવર જનનું, જાણતે સર્વ બેટું એવા છે કે મહીતલ વિષે, સાધુઓ સાધતા શું? For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉંચા માને સ્વકય મનમાં, તાડથી ખૂબ ઊંચા નિઃ સને નિશદિન અરે! દેષ દષ્ટિ ધરીને. દામાં તે વિષ બહુ ભર્યું, કાંચળી ત્યાગી સ; એવા ત્યાગી મહતલ વિષે, સર્પથી ખૂબ ખૂશ. ખેંચ ખેંચી કુપથ મતની, કલેશ હેળી બનાવી; નાંખે તેમાં સ્વપર જનને, યુદ્ધના યજ્ઞ હેમે. છેડા માટે લડી બહુ મરે, પક્ષમાં યુક્તિ ખેંચે આર્યવર્તે કદિ નહિ થશે, ત્યાર્થીઓ દુષ્ટ એવા. ત્યાગ્યું તે સૈ હદય પ્રકટયું, શ્વાનવત્ દિલ ઈર્થ; કાળાં પીળાં હદય પટમાં, ચિત્ર દોર્ય વિચિત્ર. બાહિરથી તે બકસમધર્ય, ધર્મ આચાર ઢગે બુદ્ધચષ્યિના હદય ઘરમાં, ત્યાગીએ સત્ય શૈલે. ॐ शान्तिः ३ સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ છે. વડોદરા दृष्टिक्षेप. મદાકાંતાઘણું ઘણું નયન નિરખું, સર્વમાં સાર છે; કાળું ભાથું કદિ નહિ હવે, કાળનું જેર ભાગ્યું. મીઠા મીઠે સકલ રસ હૈ, ખૂબ સતેષ પામું. સર્વશાથી દૂર રહો સદા, રોગને વેગ સાધું. જાયું જોયું અનુભવ કર્યો, દીલમાં ખૂબ પેસી કાંટા વાગ્યા સહન કરીને, સંગને રંગ ટાળે. દર વા સમિપ નવ , ચિત્તમાં ના હવે તે આપોઆપે અનુભવ કરી, સત્ય આનન્દ સાધુ. આવે તે અલગ મનથી, દેખતાં પ્રેમ નાવે; બાલે ચાલે અલગ મનડાં, મેળ એ મળે શું? For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ કાયા વાણી થકી બહુ કરે, પ્રેમના ખૂબ ચાળા, સાચા સન્ત હદય ધરતા, પ્રેમથી મળ સાચા. પ્રેમી હૈને હદય લઈને, પ્રેમને ઘાતકી જે; પ્રેમી એતે નહિ નહિ અરે ! પ્રેમને પંથ જુદો. સાચો પ્રેમી કદિ નહિ ફરે, સર્વ આશા વિનાને; પ્રેમી ચિંતામણિ સમ અરે ! કે કયાં નિહાળું, સાચા પ્રેમી જિનવરતણે, શુદ્ધ રૂપ બને છે; એ છે સાચે અનુભવ લહી, બેલ કાઢું ખરા એ. જે સિ જાણે સકલ મનનું, શુદ્ધ આનદ આપે; એવા દેવા પ્રિયતમ ગણ, પ્રેમ બાંધું મઝાને. પ્રેમી પૂરે જિનવર ખરો, પ્રેમને તાર બાંધ્યું; હા હારૂં સકલ હરીને, તુંજ રૂપે મનું હું, સાચા પ્રેમે સહજ સુખદે, ન્યાય આપે ખરે એક “બુલ્યશ્વિતું હૃદય ઘરમાં, એક છે પૂર્ણ પ્રેમી. ૐ શાન્તિાર સંવત ૧૯૬૮ ચિત્ર વદિ ૭. વડોદરા, શતાપૂછી મંદાકતા પૂછે શાતા વિનય કરીને, ભેદ શાતાતણું કે, કેવા કેવાં પ્રતિવચન દઉં, ચિત્તને તેહ પૂછે; ઉડા હાર્દ હદય હદના, પાર તેને ન પામું. પેસી જ્ઞાને હૃદય હદમાં, જેઈ પ્રયુક્તિ આપું. પ્રેમી કહેતાં વચનથકી તે, ઐકય બેનું ન રહેતું. મારાથી તે અધિક કથતાં, સામ્ય બેનું ન રહેતું. જે પ્રાણથી અધિક વદુતે, પ્રેમ એ તુચ્છ ભાસે; આત્મા ભાખું વચનથકીતે, પ્રેમનું ઐકય થાવે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાંધી પ્રીતિ વચન કથતાં, પ્રેમનુ મૂલ્ય થાતુ; આપી પ્રીતિ વચન વઢતાં, પ્રેમ થાતુ ઘરેણું.. જોડી પ્રીતિ વચન વદતાં; પ્રેમની છૂટ થાતી; આંધ્યા આપ્ચા નહિ નહિ ખરે, પ્રેમ છે. શુદ્ધ ન્યારા, મારૂં ત્હારૂં સકલ ખનતુ, પ્રેમની શૂન્યતા ત્યાં, પ્રેમપૃચ્છા વચનથકી જ્યાં, પ્રેમની શૂન્યતા ત્યાં; વાણી કાયાથકી બહુ થતા, પ્રેમના તા વિકારા, સાના જેવા અવિચળ રહે, પ્રેમતા શુદ્ધ રૂપે. ફાંફાં મારે સકલ દુનિયા, પ્રેમની ઝંખનામાં, હાટે ઘાટે ભ્રમણ કરતાં, પ્રેમ સાચા મળેના; આશા સ્વાર્થે મલિન મનડુ, પ્રેમનુ વેણુ ત્યાંશુ ? દીઠી પ્રીતિ કદિ નહિ ખરી, ખાદ્યમાં જેડ જામી. જેથી જાગે સહજ સુખની, ઇન્દ્રિયાતીત ઝાંખી, પ્રેમાધિમાં મન વચ અને, કાય છે મેલ જેવાં. એવા સાચા સુખ કર સદા, પ્રેમ ચિત્તે પ્રકાશા; બુદ્ધચયિ ના હૃદય ઘરમાં, પ્રેમની પૂર્ણ ગ’ગા. ॐ शान्तिः ३ (6 ,, સવત ૧૯૬૮ ના ચૈત્ર વદિ ૭. વાદરા, કાઠીયાળ आवनाराओ. મઢાક્રાંતા. લાર્ક આવે અધિક સમિપે, આશા ભિન્ન દેખુ'; લેવા આવે સુજન ગુણને, કાઈ તેા છિદ્ર જેવા. પ્રેક્ષાકારી બહુ જન અહા !, કાઇ મધ્યસ્થ ભાવે; આવે જેવી મતિ થાઁ અહીં, સાર લે તેહ તેવા. સારા ખાટા પરિચય કરી, પૂછતા ખૂમ પ્રશ્ના; સારૂ ખાટુ નિજન્મતિથકી, પાર્મી પાછા ફરે તે, For Private And Personal Use Only દ Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ છે આવે ચિને અધિક કરૂણા, દુર્જનેને નિહાળી પામું શાન્તિ અધિક મનમાં, સજજનેને નિહાળી. જેવા તેવા મુજસમગણું, પ્રેમથી સર્વ છે; પૂજે નિદે નિજમતિથક, સર્વની દષ્ટિ જુદી. નાના ભેદે જગત તલમાં, સર્વનું કાર્ય જૂહું, ચાલે સર્વે નિજ નિજમતે, સર્વનું શ્રેય થાઓ. બેસી સાથે શુભ મનથકી, ચિત્તને સાર ખેંચે, એવા સન્ત અવની તલમાં, લાભ લે સંગતિને; પાસે બેસી હદય લઈને, થાય પ્રેમી અમારે, તેની સાથે હૃદય મળતું, ચિત્ત છે મુજ તેનું. લેવું દેવું હૃદય સઘળું, ધર્મનું તત્વ પ્યારું, સાથે પ્રેમે ગગન પથમાં, ચાલવું શિઘ્રતાથી ભકતે શિ હદય ઘરના, આશ્રિતે સર્વ ઊડે, પ્યારું સાચું શિવપદવારી, પામશું શમે સાચું. પંખી મેળે સુખકર મળે, દેખવું દિવ્ય ને; દેખી લેવા સકલ જનના, સદ્ગણે પ્રેમથી સિા. આવે આ સકલ મળવા, દિવ્ય પળે વાને; બે બુદ્ધચબ્ધિ"ની સકલ દુનિયા, સાથ છે મૈત્રી સાચી. શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ ચિત્ર વદિ ૧૦ પાદરા. हंस संबोधन. મંદાક્રાંતા– ધીમે ધીમે ગમન કરીને, આવ તું હંસ પાસે, મારી પાસે પ્રમુદિત બની, પૂર્ણ આનન્દ લેશે. શકતે ના જગત જનથી, ભિન્ન વાળું જગતની, વિરાગીથા હૃદય ઘટમાં, બોધ પામી મઝાને. હારી ન્યારી સકલ ઘટના, સર્વમાં તું રહ્યો છે; For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ સત્તાથી એ વચન ઘટના, વ્યક્તિથી નિત્ય ન્યા. હારા માટે સકલ રચના, પ્રેમથી મેં બનાવી, વહેલા આવે ! સમીપ પ્રભુજી! વાર તે ના લગાડે. જ્યાં ત્યાં ધ્યાવું પ્રભુ સુખકરા, હાર હૈયાત તું, તારી જોતિ સુખકર સદા સર્વને ધ્યેય તું છે. હારા માટે વપર ધર્યો, વેષ નિગ્રન્થને રે વંદું વંદું યકર વડે, પૂર્ણ પ્રત્યક્ષ થા તું. હારી શોભા સકલ જનને, ખૂબ આનન્દ આપે, પાંખે સારી મનહર ગતિ, દેખતાં પ્રેમ જાગે. બેલે થોડું પ્રિયકર બહુ, દિવ્ય આંખે નિહાળે, ઝીલે મહાલે સરવર વિષે; ઉત્તમાહાર ભેગી. કાયા વાણી મનથકી બન્ય, હંસ હારું રમકડું, રે ! રે ! હારા વણ નહિ ગમે, ભાગી જાના હવે તું. તું તે હું છું મિલન રસમાં, ભેદ હું તું રહ્યાના બુદ્ધયબ્ધિ”તું સુખમય, સદા હસે પિતે સુહા! સંવત ૧૮૬૮ ચિત્ર વદિ ૧૨ પારા, E માકાન્તાલીલી પાંખે ફરર ફફડે, રાતી ચાંચ કાઠી; ભાષાલે વિવિધ મુખથી, બલકે તું કહાયે. ઈચ્છા રાખે ગગન પથમાં, ઊડવા ચિત્તમાંહીં, કયાંથી ઊડે મુખર શુક તું, પાંજરામાં પડેલ. ગાથાઓનું પઠન કરીને, રીઝવે સર્વ લોકે; ચર્ચા શિખે ગુરુજનથકી, વાદ ભાખે ઘણેરા. પક્ષીઓને અવર ઉડતાં તેહને સંગ છે; For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ પખીડાતું બહુવિધ ભયે, એક વિવેક ના. બેલે મઢે પ્રભુ ! પ્રભુ! બહ, સાર તેને ન જાણે, લે ઝાઝું અધિક મનમાં, સર્વને પારગામી, ૨! રે અને દ્વિજ તુજ મતિ, વેદ પાઠી સરીખી, પંડિતેને પશ્ચિય કરી, જાણુ સત્યાર્થ તવે. બોલેઝાણું કદિ નહિ રઝ, જ્ઞાનિયે ચિત્તમાંહી; બાને તું પ્રિયકર બન્ય, બાળ ચાતુર્ય સારૂં. Jપી રહેતે મનથÁ નહીં, પિંજરામાં વસન્તાં જાણું સાચું અનુભવ લહી, શાંત થા પંખીલીલા. બંધાણી છે પરવશપણે, પાંખ બે દ્વિજ હારી; હારી આંખે પરવશપણે દેખતી પાસમાં તે. વહાલા પંખી ! અનુભવ લહી, પૂર્ણ થાઓ વિવેકી; બુદ્ધબ્ધિ ”તું પરિચય લહી, સંગને રંગ લેજે. ૫ ૐ શાનિક સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૨ પાદરા, S? રૂપાશ્મ. હરિગીત છે, આવ્યા તમારી પાસ પણ, આસન તમે દેતા નથી આ પધારે પ્રેમથી, સત્કાર કરતા નથી. બહુ પ્રેમથી આવ્યા કને પણ, સાધુતા ધરતા નથી, આતિથ્યને વિવેક મનમાં, માનથી કરતા નથી. ઉંચા ચઢયા અભિમાની, નીચાગણે બીજા જને; એ સાધુની ના સાધુતા જગ, વિનયને ફણગો બન્યા. અવેલેકતાં અવળા ફરે, વાત કરે ના દીલથી; ઉપદેશમાં ડાહ્યા બહુ પણ, હેણીમાં રહેતા નથી. ના ચિત્તમાં આવે કહ્યું, શુભ યુક્તિને લેતા નથી, For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ કટકા ખરા નિજના કરી, અન્યાયને જોતા નથી. શુભ ચિત્ત મળતાં મળ સાંચા, પ્રેમથી દ્વેષજ મે; સાધુના એ શુદ્ધ મનની, વાટમાં જાત્તા નથી. શુભ વાત કરીએ જે અમે તે, સાંભળે ના કાનથી; પરવા રહી જગ લેાકની નિજ, ભૂલ એ નેતા નથ ચહીંએ અમે શુભ ભાવથી, રાએ નહીં ખસને તમા; મનમાં નહીં તે આવતા ના, કામમાં પ્રેમજ 'અહા! ખહુ શ્લાક ગાખી શુક ચ્યા પણુ, સાધુ પદ મુશ્કેલ છે; નિજ દોષષ્ટિ મેહ બળથી, છૂટવું નહિ હેલ છે. જીમાં ભરી જે કસ્તુરી, મ્હેકયા વિના તે ના રહે; શુભ “બુદ્ધિસાગર” દિલમાં તે, મહિમાં પણ મહુમહે ૐૐશાન્તિઃ ૐ ચૈત્ર વદ ૧૩ ૧૯૨૮ પાદરા पासे आवो. પરિણીત છે. આવા અમારી પાસમાં, ખાલે હૃદય પ્રેમ મળી, બહુ દુઃખમાં સાથી બનીને, મિત્રતા પરશુ. અમે;િ પરમાર્થની ચર્ચા વિષે, ઉભરા હૃદયના કાઢશું, પરમાર્થ ચેતન ભક્તિનાં, ગાણાં હૃદયથી ગાઈશું. જાહાઝલાલી આત્મની ત્યાં, દીનતા તમ છે નહીં; આનન્દના ઉભરા વધે, બહુ ભાસતા ભાષા પરા. ખચકાવના ગભરાવના, મ્હારા ગણી મેલે સદા, તમ દિલના વૈદ્યજ બનીને, દુઃખ ટાળીશ યત્નથી. મ્હેમાન સે! અમીલના, સેવા હુમારી સાર, દીલ એક રસરૂપે થઇને, માહને દૂર ટાળશું; દિલ દઈ દેખી તુર્ત કાઢ. દિલના વૈદ્યજ અમા, For Private And Personal Use Only ૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તવ દીલને વિશ્વાસ પડતાં, દીલ બેવાતો કરે. અમ રૂઝવણું દીલમાં પડ્યા, સો ઘાવ સમતા ઔષધે, ધોળાં મળે છેળાં થકી ત્યાં, કાલીમા રહેતી નથી, જે દર્દ ટાળે. દીલનાં ના, દીલ તે દેખે નહીં, નિજ દિલને દેખે ખરા તે, વૈદ્ય જગમાં જીવતા. બેદિલને ના આપશે, નિજદિલ લાખ વાતથી. એ દિલ દરીઓ ખૂબ ઉંડે, સાર તેને છે તળે; એ દિલ દરિયાના તળેના, પાન્થ બનશું જ્ઞાનથી, રને ગ્રહીને આપવામાં, દાનીને દાની બનું. આ અમારા ઘરવિષે, સરકાર પુપ વધાવશું, શુભ ચિત્તની મીઠાઈના, નવથાળ ધરશું આગળે; નિજ શુદ્ધ અનુભવ સાર પીને, ખૂબ તમને પાઈશું, બુદ્ધચશ્વિશુભ આતિથ્યમાં, આનન્દની લીલા અને. ૐ શાનિનકાર સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૩. પાદરા खेदकारक मृत्यु મલકાતા ચાલ હેલે પરભવવિષે, આજથી કેમ બધે! જાયું જાણ્યું અકળઘટના, કર્મથી એ બની છે; એચિતેરે નિજવપુ તજી, માર્ગે આગળ વહુ તું, આયુઃ કર્મ વધુ ઘરતજી, કેશરી ક્યાં ગયે તું. *વલસાડમાં શા. કેશરીચંદ ગુલાબચંદ નામના એક ગુરૂભક્ત જેન ગૃહસ્થ હતા, તેઓ વલસાડમાં જૈન ધર્મના કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેમજ જૈન ગુરૂકુલ સ્થાપવા માટે તેઓએ વલસાડનાસંધની અનુમતિ કરાવી હતી. ત્યાં ચાલતી પાઠશાલા સ્થપાવવામાં પણ તેમનો હાથ હતા. તેઓ સ્વભાવે મળતાવડા અને જૈન ધર્મની શ્રદ્ધા સારી રીતે ધારણ કરતા તા. વલસાડના સંધમાં એમના મરણથી એક દીવ અસ્ત થયા છે. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈચ્છા સારી હૃદય ધરીને, ધર્મનું જ્ઞાન લીધું, વાંચી ગ્રન્થ ગુરૂવરતણા, ભાષણે જ્ઞાન દીધું; શ્રદ્ધા ભક્તિવિનય કરૂણા, ધર્મની દાઝ ચિત્તે, આય ક વષઘરતજી, કેશરી કયાં ગયે તું, સેવા કીધી ગુરૂવરતણી, પાઠશાલા સ્થપાવી; જેને માટે ગુરૂકૂળતણ, લેખ સારે લખે હે. સુધાર્યો હે નિજસહચરા, ભાષણે કઈ આપ્યાં; આયુઃ કર્મ વપઘરતજી, કેશરી કયાં ગયે તું. હારા માથે બહુવિધ હો, ધર્મને ભાર સાર; મૂકી ચાલ્યા અવર ભવમાં, ધર્મને સાથ લીધે. ધાર્ય ગુણે વિનય ધરીને, ગામ વલ્સાડ દવે; આયુઃ કર્મે વફઘરતજી, કેશરી કયાં ગયે તું. જન્મ જે જે અવતલમાં, સર્વ તે તે મરે છે, માથે મૃત્યુ સકલ જનને, કર્મથી ના બકે. છે પૃથ્વીમાં સકલ જીવડા, કર્મથી પંથીઓ, વૈરાગીને સકલઘટના, પૂર્ણ વૈરાગ્ય હેતુ. થાશે શાન્તિઃ અવરભવમાં, ધર્મ સામગ્રી પામ; ઉર્વે ઉર્વે પ્રતિદિન ચઢ, મેહનું જોર વામો. આશીક પરભવવિ, ધર્મને લાભ પામે; સેવા સારી નિશદિન મળો, ધર્મની પૂર્ણ બધે! ધર્મઓના હદય વસી, એસ ના ખસે તું; થાવા સાધુ હદયપટમાં, ચિત્ર દોર્યું હતું હું, હાહાકાળે શિશુવયવિષે, કેશરીને હરે, દેખી આવી જગત રચના, ખૂબ વૈરાગ્ય થાવે. પંખીડા તું શિવઘર પ્રતિ, ચાલજે ચાલ સારી; એવી આશીઃ હૃદય દઈને, ધર્મમાં લીન થા તું. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પન્થીમેળો અવનીતલમાં, થાલીયા કઈ ચાલે, બુદ્ધચબ્ધિ દે સુખમય સદા, ધર્મ સનેહલી આ. ૐ શાનિ ૨ સંવત ૧૯૬૮ ચૈત્ર વદ ૦)) પાદરા. प्रेमा शिक्षा. હરિગીતઈ. તું વાવ બાવળ નહિ ઘરેઘર, લીફણ કાંટા વાગશે; વા ભલે ઈચ્છા વડે પણ, દુઃખ અને આપશે. પરદેશી યુવર બહુ થયા, વાવ્યા વિના ઉગે ઘણો પાણી વિના કંગાય છે એ, દીલમાં તું જાણજે. તે વાડ કાંટાની કરો પણ, સર્ત તેની રાખવી, ઉસ્તાદના એ દીલમાં, ડહાપણ સદા વહેતું રહે એ બાહ્યાના મેળા મળ્યા ને, ચિત્તમાં કાંઈ નહીં, અંતર રહ્યા કાંટા ઘણા તે, મેળની કિમત નથી. કાંટા કેલક વાગશે ને, દીલ પીડાશે બહુ દુર્જન મળે ના “દીલથી, ને દીલને ઘાતજ કરે. ઉંચા શિખર પર બહુ ચઢ, વાત કરે આસમાનથી; નીચું નિહાળી સર્વને, ન્હાના ગણે આશ્ચર્ય ત્યાં. વાણી અને શુભ ચિત્તથી, જ્યાં તાર પહોંચે છે ખરા; એ શુદ્ધ કાંચન પ્રેમ છે, એ પ્રેમીને પ્રેમી બનું. આ અમારા દીલના, ભેમાન થાઓ ભક્તિથી; સેવા કરી સેવક થવાને, લાભ હેતે આપશે. શૂરત્વને ગર્જાવવામાં, શૂર છાના ના રહે, ઉચે સૂરજ છાને રહે એ, વાત સાચી કે કહે? વાક થકી અહુ બાંધશે પણ, દીલને ના બાંધશે વાણ થકી બોલાય તેને, ભાગ બહુ ચિતે રહે ૩ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સાફ જે તુજ દીલ છે તે, તીર્થ આપે, આપ છે; નિજ વસ્તુતઃ એ વાણીના, વિશ્વાસની દિલ છાપ છે. ઊંડા હૃદય -હદમાં ઉઠે, આશયતણા કલેલ બહુ. “બુદ્ધ બ્ધિ” અન્તરમાં રહુ, પારજ લહે કે એગીએ. ૬ 8 શનિ ૨ સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૪ પાદરા, ૧ યતિ. હરિગીત છ પાસે રહી જોયું ઘણું, જાણું ઘણું મનમાં રહ્યું; શુભ રત્ન જાણું સેવીયે, પણ કાચ અને નીકળે. આશા હતી લાંબી ઘણું, પણ આશ છેડે આવી; આલેકની કહેણી થકી, વિપરીત રહેણું દેખી મેં. જલ જલ જલાજલ થઈ રહ્યું, દરિયે અન્ય એપાસમાં, દષ્ટિ દીધી નહિ પહોંચતી, એવું હૃદયમાં આવીયું. જલપાનની આશા ધરી, ચાલ્ય ઘણું પાણી નહીં. એ ઝાંઝવાનાનીર સમ, સંસાર સુખ માટે ભા. કદઈની દુકાનમાં, પારજ નથી મીઠાઈને બરફી જલેબી લાડુ ને, ઘેબર ગલેફાં ઘારી.. ખાતાં સહુ ખૂટી ગયું ને, દૂધ સઘળું પી ગયે; જાગ્યું નિહાળી સર્વ તે, એ સ્વપ્નની સૃષ્ટિ હતી. ચાલ્યા કર્યું બહુ વાટમાં, ઉમંગને અવધિ નહીં; થાકી ગયે ચાલ્યાથકી, પણ માર્ગમાંહિ ચાલી. દુખે ઘણાં વેઠયાં શરીરે, અબજ જન ચાલીયે; આંખે ઉઘાડી દેખાયું તે, જ્યાં હતા ત્યાં હું રહ્યો. વાતે કરી ભેગા મળી, જન જમ્યા બહુ ભાતનાં હસે કર્યો બાગે વિષે, મેળા નિહાળ્યા લેકના For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ શોભા ઘણ જે નયનથી, ઉંઘથી ઉંઘી ગયે; જાગી નિહાળ્યું સર્વ એ તે, સ્વપ્નની લીલા હતી. શોધ કરી બહુ જાતની, વાત કરી મનતારથી; આકાશમાં વિમાનથી, મુસાફરી બહુશઃ કરી. જોયા કરી દેશે ઘણા, વિજ્ઞાનની વાત કરી; આનન્દ જોયો નહિ ખરે તે, શોધવું જોયું વૃથા. આનન્દની વાત કરે, એવા વિબુધ બહુ મળે; વાત કરે વળતું નહીં, આનદની ભુક્તિ વિના. આનન્દ સત્ય નિહાળવા, શિવ પાન્થની શોધજ ખરી; આનન્દ પરમાનન્દમાં, “બુદ્ધચબ્ધિ” તું વા હું નહીં. ૭ - ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ સુદિ. ૧ પાદરા, મો હરિગીત છંદ કાયર કદિ રહેવું નથી, હાર બનવું હોંશથી; પરવા નથી દુનિયાણી, આનન્દમાં મસ્તાન છું. રહાનારને રહાઉ સદા, મળનારને મળતું રહે પ્રેમી ફકીરી ઈશની, ઉસ્તાદના છે દીલમાં. શુભ દેખવું ને જાણવું, ત્યારૂં અમારું તમથકી; સ્યાદ્વાદનયની ચક્ષુઓ, વિપરીત દેખે નહિ કદિ જ્યાં લેક ચર્ચા બહુ થતી, સામા થતા વિપક્ષીએ; પણ જ્ઞાનીએ છેડે નહીં, નિજકાર્ય શિરપર જે રહ્યું ગમતું નથી ગ્રન્થ વિના, ઈચ્છા નથી વિકથા વિષે સત્સંગ સતેને ગમે, પૂછી હૃદય ઉત્તર કર્યું. કાયાથકી કાયા મળે પણ, મન મળે ના જલદીથી; મન પણ મળે વાતેથકી, એ વાતમાં રસ આવતે. રે ૩ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ શુભ પ્રેમથી નિશ્ચય થતે ને, કાર્યમાં મન લાગતું એ શુદ્ધ પ્રેમે કાર્યમાં મન, પૂર્ણ કાર્ય સુહાવતું. શુભ પારખ્યા વણ પાત્રને, આપે નહીં મન ચંગીઓ “બુદ્ધચબ્ધિ” દિલના ઉભરા, શુભ પાત્રના દિલમાં પચે, ૪ 8 રન ૨ સંવત ૧૯૬૮ લાખ સુદિ ૨ પાદરા वीरना पगले. હરિગીત છે, બહુ હચમચાવે ધર્મના, ઉપદેશથી આલમ બધી, સેવક બની સાચા હૃદયથી, વરના પગલે વહે. આગળ સદા પગલાં ભરે, પાછા રહે નહિ ઉઘથી; કદિ ઢીલથી ઢીલા બને ના, શૂરવીરતા દાખવે. ભાવી હશે થાશે સહુ, વા કર્મ જેવું તે થશે.” બેલે નહિ ઢીલાં વચન, ઉદ્યમથકી આગળ વધે. શક્તિ સ્કુરાવી હદયમાંહીં, પ્રેમથી આગળ ચલે. ઉદ્યમ કરે નિશ્ચયથકી, વરમાળ સિદ્ધિની વરે. શ્રીવીરના ભકત બનીને, વીર્યહીન બનવું નહીં; મહાવીરના ભકત હવે, ઝટ વીર્યને પ્રકટાવશો. પુરૂષાર્થથી થાતું સહુ, એ વાતને નિશ્ચય કરે, શુભ જેનશાસન સેવવામાં, શક્તિ સઘળી વાપરે. કાલે થશે પછીથી થશે, એ વાત દરે રાખશે; આજે કરે અધુના કરે, એ વાત દિલમાં ધારશે. શુભ જેનશાસન ભક્તિમાં, ઝટ શક્તિ સર્વે વાપરે. શ્રીવીરનાવર જ બની ને, વિશ્વ રહેલું જગાવશે. આ દેહની રાખ જ થશે ને, સાથ કઈ ન આવશે શુભ જૈન શાસન સેવના તે, સાથ પરભવ આવશે. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ જેવષર્મની વૃદ્ધિનાં કાર્યો કરે તન મથકો શુભ “બુદ્ધિસાગર પામશે, જિન ભક્તિ શક્તિ જગાવતી. ૫ ૐ શાનિક છે સંવત ૧૬૯ વૈશાખ સુદિ ૪ (ગણેશ ચતુર્થી ) પાદરા, उत्तमाकांक्षा. || હરિગીત છે. તજ ચિત્તમાં જે સર્વથી માટે થવાની, ચાહના તુજ ચિત્તમાં; તે સર્વને મટા ગણીને, શુદ્ધ મનથી ચાલજે. તુ સર્વને જે પજયમાની, શુદ્ધ પ્રેમે ચાલશે તે પૂજય થાશે સકલને, આ અવર તેવું લહે. આઘાત તે થાય છે, સામેજ પ્રત્યાઘાત તે; જેવું ચહે છે. અન્યનું, તેવું થશે નિજનું ખરે. સિછવને શાસન રસી, કરવા મને રથ થાય તે; પામે જગતમાં તીર્થકૃત્વ, સર્વનું ચાહી ભલું. એ નિયમ સ્વાભાવિક છે, આદર કરી ત્યે પ્રેમથી; અનુભવથકી એ અનુભવ્યું છે, જ્ઞાનીઓએ ચિત્તમાં મનવૃત્તિ જેવી રાખશે, ફળ પામશે તેવું તમે; નિજ હૃદય ઉઠી ભાવનાના, શબ્દ સાંભળશે તમે. ક્ષણ ક્ષણ વિષે સારા અને, ખેટા વિચારે જે કર્ય; નક્કી થતું ફળ જાણશો અન્તર્ વિષે જ્ઞાની કશે. ઉત્તમ થવા ઉત્તમ કરે, સુવિચારરાશિ ક્ષણપ્રતિ; “બુદ્ધચબ્ધિ” સામ્પ્રત જે તમે તે, અર્તીતના જ વિચારથી ૪ ૐ શાનિત ૨ સંવત ૧૯૬૮ વૈશાખ સુદિ. ૭ પાદરા For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org .. ૪૭ विहारदर्शन. કવ્વાલિ ચકલીઓનાં મળી ચળાં, મધુરાં ગાન ગાવે છે; ઉડાઉડ બહુ કરી તેઓ, ખુશી દશાવતાં ઝાઝી. દયાળુ પખીઓમાં મહુ, કબૂતરનાં મળી ટાળાં; ઉડે દેખી કરે ાં ત્યાં, ખુશી દશાવતાં તે. દયાળુનું ભલુ થાશે, કબૂતર દીલ ઉદ્ગારા; સુકામલ પંખીડાંએને, નિહાળે ધન્ય તે લોકો. હણિનાં મહુ કરે ટોળાં, કુદ કુદા કરી દોડે; ઘણું દોડી જીએ પાછું, પુન: દોડી જીએ પાછું. શિખવતાં પાઢ પ્રેમીના, સરલતા દીલની સાચી; થતા આનન્દ જોઈને, પશ્યુિ ટોળાંતણી ગમ્મત. કરી એ કાનને ઉંચા, સુકેામલ આ શશક દોડયું; મનહર આકૃતિાળું, અન્ય ચંચલ નિહાળીને. વરિત જાળાવિષે પેઠું', 'પુનઃ નાડું ગયું. આથુ; દયા ઉપજાવતુ દિલમાં, શિખવતા પાઠ સ્નેહીના ઉછે લાવરી ટોળાં, વઢેછે શુકનાં ટોળાં, કરેછે કાગડા કાકા, મનેાહેર રવ કરે કાયલ. ક્રૂરે કામેરનાં ટોળાં, ફ્રેષ્ઠ દેવ ચકલીઓ; * કઠિન ખેલે અરે! ડાલા, ઉડે સારેવડાં નભમાં. મયુરા ખેલતા ભૂપર, ખસેઘા નિહાળીને; મનહર પિચ્છ ભારાની, મહુ ઊભા કરે ડી. વન્દે ખીસકેાલીએ ચકચક, ભ્રમર ગુજારવા કરતા; નદીપર શ્વેતમકટાળાં, તકાસે દેશનાં ને મત્સ્ય. બહુ ટગાઈ વાગાળા, વડા ને આંખલીચેપર; ફછે ખાજ પ’પીપર, જતાં પખી માં સતાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨ * કવિ દૃષ્ટિથી લખેલું 'વિહારદર્શન માન્ય છે. શ્રીમદ્ હેમચંદ્રાચાયે કવિ દૃષ્ટિથી અલકારિક મન્થા લખ્યા છે. તત્ અત્ર માધવું, Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Y/ નિહાળી હુંક , પડે છે કુતરાં પાછળ, પુનઃ પાદે પુનઃ ડે, રહે પાછળ સુંઘીને ધાન. સુગધી પુષ્પ વેલડીએ, ઘણાં વૃક્ષે ઘણાં ખેતર; હરાયાં ઢોર ફરતાં બહ, કૃષીબલ હાંકતા જેરે. અરે! કુદરત તણું લીલાબહુ સંદર્ય ખીલ્યું આ. ખુશાલી ઉપજાવે છે, બહુ ખૂબી બતાવે છે. કરે રક્ષણ દયાળુઓ, સકલ પ્રાણીતણું પ્રેમે; “બુધ્ધિ ” તે દયાળુઓ, પ્રભુના ભક્ત ગણવાના. ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ સુદિ ૧૧. ઉમેટા, स्वप्नसृष्टि હરિગીત, અશ્વો બનાવી કલ્પનાના, વિશ્વમાં દોડાવીયા નિજ મનથકી મહેલે બનાવી, ખૂબ તેમાં મહાલીયા નિજ અંગના આશા બનાવી, સ્વાર્થ પુત્રે મહીયા એ સ્વપ્નની સૃષ્ટિવિષે, અજ્ઞાનીઓ મુંઝયા ઘણું. નિજ જીવન શ્વાસોશ્વાસનું, બાહિર્ વહે સુખ ના લહે; નિજ મનત સુષ્ટિ બને ને, નાશ તેને મનથી. સગને વિયેગ છે તે, જેને જોઈ રહે; ઈચ્છા કદિ પૂરાય નહિ ને, ચિત્તથી તે નહિ ખસે. આકાશથી ઉંચી ઘણી, પાતાલથી નીચી ઘણું; આવે ન તેને અંત ક્યાંહી, લોભસાગર મેટકે. એ મન બગાડે તન બગાડે, વાણીનું ભાનજ નહીં; જે લેભસાગરને તરે તે, પાર પામે દુઃખને. પરતંત્ર બેત્રમાં પડયા, છ રડે મહાદ; નિજ ભાન ભૂલી પ્રાણીઓ સા, મેહની સંગત કરે. એ મોહ હામે ઝનારા, મહને વશ કૈ થતા; સંસારની વિચિત્રતાને, જોઈ તેણે જોઈ છે. ૨ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' + ! આશાતણ તંતુથકી, આલમ બધી રહી છે, નિજ આત્મજ્ઞાનાસિથકી, તે ત છે કે, નિ... જગ વાસના વાદળ ચડ્યું ને દુખની વૃષ્ટિ થતી કોઈ બચી કેરો રહે છે, જાતે અન્તર રહે. જ જાળ માયાએ રચી, તેમાં પડ્યાં હૈ પ્રાણીઓ સૈ કેઈને ખાઈ જતી ને, કેઈ બચતા જ્ઞાનીએ. શુભ આત્મશક્તિ ફેરવી, નિર્લેપ રહી અન્તર્થકી; જાગી મળેલા જન્મની, “બુદ્ધચબ્ધિ” સાર્થકતા કરે. ૐ નાદ ૨. સંવત ૧૯૬૮ વૈિશાખ સુદિ ૮. ૬ R. હરિગીત દેક ઘણું રાચે ઘણું, સુખ શોધતું જ્યાં ત્યાં જઈ સુ છે ઘણું પશે ઘણું, દેખે ઘણું ચાખે ઘણું. જે જે જુએ તે પ્રાપ્ત કરવા, કલ્પના કરતું ઘણું, આશાથકી સેવક બની, વાચ્છા કરે પાયે પડે. શુભ મેળ મેળવવા ઘણું, ઝટ તલસતું પ્રેમી બની; તે પ્રેમીના એ પ્રેમના, ઉત્તર વિના પાછું વળે. તુજ પ્રેમ જ્યાં લાગી રહ્યો, ત્યાં દોડીને ભટકે ઘણું બાળક પર હાડે કરી, માને નહીં શિખ કેઈની. બાળક પર તું અને, હસતું પલકમાં પ્રેમથી; ઉચું ઘણું નીચું ઘણું, નીચું નહીં ઉચું નહીં. છે પેટ હારૂં ખૂબ ઊંડું, સુષ્ટિ પણ બિંદુ સમી; સમજાવતાં સમજે નહીં, ઈચ્છાથકી જ્યાં ત્યાં વહે. શુભ યોગીઓના વેગને, તું હચમચાવે પલકમાં; ઈન્દ્રાથકી બાથ જ ભરી, આશ્ચર્યને ઉપજાવતું. તું રાંક જેવું પલકમાં, દીનતા જ્યાં ત્યાં કરે; For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ ન આશ્ચર્યકી અકલ ઘટના, દેખતાં પાજ નહીં. દરિયાક્રિષે પર્વતનિશે, પૃથ્વીવષે લોકો સહુ છે શક્તિ હારી પનામય, તૈથકી જીવા ભરે. યત્ર ચઢાવે જે જીવા, તેને ચલાવે તુ રે; છે. રાત સઘળુ પુન્નલીની, પેઠે તુજથી નાચતું. નિજ હુરતમાં એ નાચની, દોરી રહી જીવા રા; જે જે કર્યું ને જે કરે, તે વૈખરી નહિં વર્ણવું. પાછળ પઢો છું લાને, લાગ તાજું છે ઘણા; શુભ્ર બુદ્ધિસાગર ” યત્નથી, અન્તે થશે તુ હાથમાં. હું 6.6 ૐૐ શાન્તિઃ ર સંવત્ ૧૯૬૯ વૈશાખ સુદ્ધિ ૧૫ એસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહ હરિગીત. કર્દમ અને વાથિંકી, ઉત્પન્ન થઇ. વાધ્યું ઘણું; શુભ સ્નેહ ખચ્ચે સૂર્યથી ને, સૂર્યથી ખીલે મહુ, ભ્રમણ સુધે પાસ આવી, ખૂખ ગુજારવ કરેલું. કિન્તુ રહેા કાંટાતા એ, દોષ પીડે અન્યને. શેક્ષા કરે સરવરતણી, આનન્દને ઉપજાવતુ કરી સંગ જલને જીવતું પણ, સ્નેહને ખાંધે નહિ. એ દોષ વા સદ્ગુણ છે અટ, ખ્યાલ કર તુ' વિવેકથી; અન્તર્ થકી નિર્લેપતાની, શક્તિ ત્યાંથી તે ગ્રહી છુ ન્યારૂ નથી ારિકી એ, દેખતાં દેખાય છે; જોપ તા લાગે નહીં એ, જાન ચિત્ત સુદ્ધાય છે. જલ સગને જડે નહિ મન્યુ', ચૈતન્ય રાખુ ચિત્તમાં, સૂર્યાસ્તથી ભિક્ષાય છે એ, જ્ઞાન વધુ બનતુ નથી. તેં સૂર્યની પ્રીતિ કરી, સૂર્યોદયે વિકસે ઘણું, For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ તે ઘરને પ્રેમ કર્યો ને, પાસ નેહજ છેડિયે. એ રીત શિખે જગત તુજથી, વા જાથી તું કહે; નિર્ણય કરીને ન્યાયથી તું, બોલ સાચું વદનથી. તું સૂર્યને નેહજ ધરે, વારિથકી નિરરનેહને, ઉપકાર કેણે બહુ કર્યો એ, વાત તું ભૂલી ગયું. ઉપકારને ભૂલી ગયું એ, દેષના કાંટા બન્યા, જીવે નહીં વારિ વિના એ, પ્રાયશ્ચિત્તજ આદર્યું. એ પ્રાયશ્ચિત્તજ આદરીને, ભૂલની માફી લહ્યું; ઉપર રહ્યું ઉંચાત, પ્રીતિ ધરીને શોભતુ. કમલ અને વહાલું ઘણું, વારિ વિના નહિ રહી શકે “બુધ્ધિ ” શુભ પંકજ રવિ, કિરણ વડે ખીલે અહ૬ સંવત ૧૯૬૮ વૈશાખ સુદિ ૧૫ રસ, ૧ શાશા પરીક્ષ, હરિગીત – આશા અમારી એ હતી દિલ, સંગથી લાભજ થશે, ઉંચા ચઢીશુ સંગતિથી, હા ! થયું નહિ કંઈ અરે ! વિટાયેલે સહે સુણીને, આશને ધારી હતી; જોયું અને જાણયું સુગ્ધ સિ, ભાસતું વિપરીત રે ! જ્યાં શુદ્ધ પ્રેમજ સ્વપ્નમાં, ન થવું કળાથી મર્મમાં, દેશે નિરખવા દષ્ટિને, અભ્યાસ નિશદિન ચાલ. અકકલ ઘણી કલેશે ભરી, બહુ ભય પમાડે અન્યને એ પૂર્વના સંસ્કારથી સા, ખેલ ખેલાતા ખરે. બહુ કલેશ હળી સ્વાર્થના, ઝઘડાવિષે બુદ્ધિ વધે, પણ સં૫ વા પરમાર્થના, કાર્યો સામે ઉંઘી જતા. ઝટ પક્ષને તે પાડવામાં, દાવ પેચે બહુ થતા For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પ્રતિપક્ષીઓ બીવે બહુ ને, ઝ૫ટ વાગે કારમી. ઉચા થઈ નીચા થઈને, તાકી તાકી દેખતા, બહુ લાગ તાકી ઝાલીને ઝટ, પંખીને ઠેક્તા પંઝાવડે દાબી કલાથી, દુઃખ છે અન્યને, બૂરી અરેરે ! ટેવ દેખી, દરથી વન્દન કરૂં. મુજ માફ કરશો માફ કરશો, દેખશો નિજ દેષને; પર પ્રાણને જે દુખવે તે, બુદ્ધિ પણ શસ્ત્રજ કહ્યું. જે એક સરખાં પિછવાળાં, પંખીઓ ભેગાં રહે ભેગા રહે ના પંખીઓ, આચાર પિછાં ભેદથી. મળતી નથી જ્યાં પ્રકૃતિ ત્યાં, પંખી મેળે ના થતે; કુદરતથકી જુદાઈ જ્યાં ત્યાં, મેળ મળતું ના બો. નિજ દષ્ટિ જેવી સુષ્ટિ અન્તરની રચાતી જાણવી; કુદરત થકી દિલજ મળે ત્યાં, મેળ મળતે સહેજમાં. ૬ હું જાઉં છું હું જાઉં છું, આ તમારાથી હવે; જુદા પડે જ્યાં પંથ ત્યાંતે, દષ્ટિભેદો હેતુએ. જ્યાં ભેદ ત્યાં તે ખેદ છે, ને ભેદથી સંપજ નથી; બુદ્ધયબ્ધિ” હંસે જે કચ્યું, તે ધ્યાનમાં સહુ રાખજે. ૭ ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ વૈશાખ વદિ ૧ - માસ સર હરિગીત – ઉડે અતિશય જલ ભર્યો, દેખાય નહિ તળીયું ખરે, હું પાર લેવા ઉતર્યો પણ, ખૂબ ઉંડે ભાસીયે. જ્યાં નઝર નાંખી પહોંચતી નહિ, સર્વ જલજલ ભાસતું; જ્યાં જૅમસ વાદળ એગથી તે, અગ્નિટે છીપતી. ૧ બહુ ધુંધવાતે ગર્જનાથી, છળકર લાંબા કરી; મળવા જતે નદીએ સ્ત્રીઓને, ટેવ અભ્યાસે રહી. તું ઉછળતે મજાવડે, મળવા જવા નિજ પુત્રને For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ પુત્ર મળતે ના કદિ ત્યાં, દેષ હારે છે ખરા.... ૨ તું મેઘની મહા ગર્જનાને, સાંભળી અતર્ બળે; દુર્બળ થતું તેથી અને બહુ, મેઘ વારિ દાનથી કંજુસતાના દેષથી, કાલેલકરને થાપડે, નિર્જીવ માનવ દેહને ઝટ, બહાર કાઢે છળથી.. ઉચ થઇ નીચે પડે ને, ભરતી એટજ ખેલતે; એ ખેલને પારજ નથી, આઘે જઈ પાછો વળે. કુદરતતણા નિયમથકી, બંધાય છૂટે નહીં; એ નિયમને ગંભીરતાનું નામ આપેદુની આ. ભાનું અગસ્તિ પી ગયા, કિરવડે તુજને ઘણે; પાછો થતે નિજરૂપમાં, એ નિયમ છે કુદરતત. તું લમી વિષ્ણુ ધામ સુન્દર, રત્નને આકર ખરે; તારી હવા લેઈ બહુ જન, રોગથી દૂર થતા. આશા હતી એકજ ખરી. મનમાં ધરી આ કને; જલપાન કીધું પ્રેમથી પણ, તરસ મટી નહિરે જરા. તુજ સંગથી ખારું થયું જલ, સર્વ જેથી જીવતા “બુદ્ધયશ્વિ” શોધજ જે કરે તે, મિષ્ટજલ પામે ઘણું. ૬ ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ વદિ ૧ पक्षीने सम्बोधन. હરિગીત:એ પખીડા ! હીલા મુખે, બેલે અરે ! શાને તુહિ, Gડા નિશાસા મૂકતે ને, ઢાળતે બે ચક્ષુને. બેલે ખરો પણ ભાન ના, મેં ચિહનથી જાવું ખરે, Gડા અરે તુજ દીલમાં, ચિન્તા ચિતા સળગી રહી. ૧ ગભરાય શું ધીરજ, તજી, દૂહાડા સદા સરખા નહીં; For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ આશા જીવન લખમીને, ખૂબ ગામમાં રહે. તું ટ્વીન ખન ના દુઃખથીરે, દુઃખ દંડા વહી જશે; એ પણ ગયું આ પણ જશે એ, જીવનના ઘટમાળમાં, ઢીલુ કરે મન દીનથૈને, દુઃખ તેથી આવતું; હુશિમ્ભાર રહે ધીરજ ધરી, સ્ત્રમાં ટળે દુઃખનાં સહુ. મૈં ચિત્તમાં રાવે નહીં કઈ, માનુ તે દુ:ખના; એકલ સહાયી મરજીવા થઇ, જ્ઞાનથી હસતા રહે! હાફ' બગાડી નહિ શકે કા, દીલમાં વિશ્વાસ ધર; મેળા મળે જ્યાં સ્વાર્થના ત્યાં, મેળના શૈાકજ નહી', તુ ચિત્ત પાછુ ખેંચી લયને, સદ્વિચાર કર નવા; શિક્ષાથકી ગુરૂ અને છે, આવશે અનુષ નવા. બાકી રહ્યા જે જે અનુભવ, હેતુ તેના મળે; એ દુઃખ વા એ સુખના જે, સાક્ષી થઇને વેરે. જે જે સ્થિતિ તુજ સપજે, એ શ્રેયમાટે માનીને; તું પૂર્ણ કર માથે પડ્યુ નિજ, ક્રુજ મનમાં માનીને. આશા લલી મનમાં ધરી, ડાવ પાંખો હર્ષથી; ઉદ્યોગથી શ્રેય: થશે એ, સત્ય નિશ્ચય ધારીને. અન્ત સહાયક સૈા થશે ને, ધન્યવાદ આપશે; “બુદ્ધધિ” પ્રેમી પંખીડા એ, થાત દીલ ઉતારજે. ॐ शान्तिः ३ સંવત્ ૧૯૬૯ વૈશાખ વદ ર મારસદ. परमार्थ बीजवपन. ગિીત: તું વા! રાયણ ખીજને, પરમાર્થ માટે તે થશે; ભાવિ મનુષ્યે સ્વાદશે ફળ, ફરજ પાતાની ગણી. નિજ સ્વાર્ચની આશા ત્યજી, વાવે ઘણા દુ:ખ સહી; For Private And Personal Use Only Re Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ ' એ સખ્ત પુષ જાણવા જે, સ્વાર્થ ભાણુ કાર્યો કરે. ઉછેરવા જે જે ઉપાચા, ચેાગ્ય લાગે તે કરે; તમ અને તાહજ સહી, પરમાર્થમાં લાા અે. ગતકાલ રાયણ વ્રણનાં, ફળ ચાખતા ભાગી જતા એ ન્યાય દિલમાં ધારીને, ઉછેર શયણુ વૃક્ષને જે દેશમાં જે ાલમાં જે, લેાક આશ ત્યાગીને; બહુ વાવતા ખીજે ખરે તે, લેક ઉત્તમ જાણવા તે દેશના ભાવિ જાના હૈ, સ્વાદુ ફળ ચાખે ઘણાં; આશિપ્ હૈ ગુણ ગાવતા, ગત્તાલ માનવ જીન્દના. ગતકાલના ઉત્તમ જાનાના, ચાલતા પગલે ખરા; સ્વાર્પણ મીનિજ જીંદગી મહુ, મીજ ભાવે ક્ષેત્રમાં પરમાર્થના એ કાર્યમાં, લાગ્યું હે તન્મય અની; ફળ લાગશે વિષય પરી નિજ, કાર્ય કર સીટ પરી શુભ કાર્ય કરવા જીવન છે. આ, દેહની હિમ્મત નથી; શુભ કાર્ય કરતા જન્મ માની, આત્મના મારશે. તુજ જીંદગીના હામની, શુલ ભસ્મમાંથી જાગશે; કાટી સનુષ્ય માનીને, “બુદ્ધચબ્ધિ” ખીને વાવ, અરાન્તિ સતત ૧૯૬૮ લાખ ક્રિષ એસ. મેક્ષ્ય. હશ્મિીત ખચકાય છે ગભરાય છે, શકાય છે શકાયકી; વિપરીત આતે શું હશે, મન માન્યતાથી પેખતાં. એ ખેંચતુ મનમાં બહુ, પશુ પૂર્ણ નિશ્ચય નહિ થતા; ગંભીરતા તજી નહિ જતી ને, પ્રેમ પણ ચાં રહેવાય નહિ. સ`ખધ વણુ ને, દીલ ખટકે મેથી; For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે મેળ વા ના મેળ બેમાંથી, કશું શું કેણ એ. પાછું પડે બહીને અરે ! મળવા જતું પાછું અર! પણ મેળ પણ છુટકે નથી, લાભજ ઘણે નજર પડે, ભાવી હશે થાશે સકળ તે, મેળ મળી સાચવું; શ્રદ્ધા હદયમાં પૂર્ણ લાવી, જે થશે તે જોઈશું. મારું ગણી સઘળું સહું નહિ, ભેદ કરશું મેળો સારૂં અને ખાટું જગતમાં, સત્ય દષ્ટિ. ધારીએ. નિશ્ચય કરી એ હદયમાં, મેળ તે રાખે હવે, મન એમ જે તુજ એગ્ય લાગ્યું, તે હવે એમ ચાલજે. ધળા તરફ દષ્ટિ દઈને, ભૂલ કાળી બાજુને; કદિ છોડ નહિ એ મેળને, એ મેળથી શુદ્ધ જ થશે. બાકી રહ્યું મન માન્યતામાં, ખૂબ મેળવવું રહ્યું વિપરીતતા દૂર થશે ને, ભેદ મનના ભાગશે. એ મેળ કાળ બહુ થતાં, પરિણામ સારૂ આપશે સર્વત્ર સાચા મેળને પ્રકટાવવા સહાયી થશે. એ મેળનાં બીજ વાવવામાં, લેગ મનને આપવા હિતશીખને અમૃત ભર્યો, ગાલે ચઢાવી જા હવે. નાદાન ના થા શુદ્ધ પ્રીતિ, વેગથી સારું થશે; અગ્રિમ પગથીયું મુક્તિનું એ, સત્ય સુખડાં આપશે. ૬ અગ્રિમ કસોટીથી પરીક્ષા, શુદ્ધ પ્રેમ સુવર્ણની, કરતાં કદાપિ રંગ ના બદલે, સુવર્ણજ જે હશે. તે શુદ્ધ પ્રેમે એ કસોટી, મેળની મન માનજે; “બુદ્ધયધ્ધિ” સાધુ સન્તને, શુભ મેળ કરશે પ્રેમથી. ૭ ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ વદિ ૬. બોરસદ * આ કાવ્યમાં “મેળ” શબ્દ “એજ્યના અર્થમાં યોજેલો છે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ એમ. હરિગીત:જાદુ પડવું સાંધે અને, સા અંગને અગી કરે; મનભેદ સઘળા ભાંગીને, રસતે અભેદે સર્વને. નિજ મેળનું ઐકય જ રહે, અન્તર રહે ના ભિન્નતા શક્તિ ધરે દૈવી અને, લલચાવતે સિને અહે! સો સૈનિકે યુ વિષે નિજ, પ્રાણ આહુતિ દીએ, સતીએ બળે ચિતા રચી નિજ, પ્રાણની ભસ્મજ કરે. મિત્રો મળે મિથકી, વિશ્રામ આપે શાન્તિને; નિજ દીલ ઉભરા કાઢીને, વાત કરે રંગે રમે. નિજ બાળને ધવરાવતી માતા, સુકેમળ હસ્તથી; શીર પાદને સ્પર્શી ઘણું, કઈ નૈતન રસને રેડતી. મનમાં ઘણું મકલાઇને,નિજ બાળનું ધ્યાન જ ધરે, માતા અને બાળક ઉપર, બહુ શક્તિ તારી જામતી. ચાર ચરે ફરતી ફરે, બ બ કરે પાણી પીવે; પણ દીલમાં નિજ બાળને, સંભારતી ક્ષણ ક્ષણવિષે. ગોવાળને પણ છેતરી, નિજ બાળને ધવરાવવાબહુ દુગ્ધ સ્તનમાં રાખતી, ગ વત્સને ધવરાવતી. રૂચે નહી તારા વિના, દેખાય જગમાં દેખતાં; આકાર ધરતે અભિનવાને, વેશ પહેરે અભિનવા. પૂજા કરે ત્યારી સહુ, પૂજા કરાવે સહુ કને; હારા વિના ચાલે નહીં, સંસારના મેળા મળે. આકાશમાં ઉડે અને યુદ્ધ કરે બહુ જાતનાં; તેને કરે ઢીલ અને તે, પુષ્પ જે થઈ રહે. પગ બેઓ તેડે અને, બહુ લેક સાંકળ તેડતા, તેવા જને તુજ તંતુથી, બાંધ્યા થકી છૂટે નહીં. ડુંગર ઘણા વૃક્ષો ઘણાં, ઝરણાં ઝરે વહેલા વહે; સિંહે કરે બહુ ગર્જના ને, ત્રાસ પામે પ્રાણીઓ, For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ પર્વત વિષે ગુફા કરી ધ્યાનજ, ધરે કે ચેાગીએ. એ ચેાગીઓના ચિત્તની, ગુફાવિષે યાગી બન્યા. મહચાગની જે સાધના, ત્યાં વસે નજરે પડે; મહિમા અકલ તારા અરે કાઈ, પારને પામે નહીં. તું મન હલાવે તન હલાવે, બહુ ભ્રમાડે જીવને; સ્વાર્પણ કરાવે દુઃખથી, ભેગું કર્યું તેનું અરે. તું મન મનાવે તન ઠરાવે, ગીત ગાવે સુખનાં; મન સુષ્ટિના રાજા બની, પરવા ધરે ના કાઈની. તુ પુષ્પનાં શથકી, જીતે જગતના સૈનિકા; ઈશ્વર બની તુ સુષ્ટિના, ઘટ ઘટવિષે વ્યાપી રહ્યો. જ્યાં તું નથી ત્યાં હું નથી, જ્યાં તું રહ્યો ત્યાં સહુ રહ્યું; મન વૃત્તિરૂપી ગોપીયાના, કૃષ્ણ થઇ રાસા રમે. બહુ વૃત્તિરૂપી ગોપીઓ, આનન્દ લે ત્હારાથકી; જૈવ વિષ્ણુના અવતાર પણુ, ત્હારાથકી થાતા ઘણા. ઇન્દ્રા અને ઈન્દ્રાણીઆ, દેવા અને સા વીએ; પૂજે તને એ સૈા હૃદયમાં, રાખીને ઇશ્વર પરે, સુલ્તાન રાન્ત શહેનશાહા, ચક્રવત્તિ ઢાકુરા; શેઠે દિવાના સર્વ વણી, પૂજતી તુજને ઘણું. ચકલાં વગેરે પ'ખી, પશુએ સહુ પૂજે તને; મન યંત્રમાં વાસે કરી, ઘડીયાલ જગની ફેરવે ન્હાના અને મ્હોટા સહુ, જીવા રમાડે સૃષ્ટિના; તુ ધર્મના જે જે મતે, તેમાં રમાડે સર્વને. તુ ખેલવામાં ચાલવામાં, વાતમાં ને ચિત્તમાં; તું દેહમાં ને ગેહમાં, પૃથ્વી અને પાતાળમાં. રસીયા મનાવે જીવને, કાર્યેાવિષે મન વૃત્તિના; ઉડચે! અરે તુ જ્યાં થકી, ત્યાં ચિત્ત તેા લાગે નહીં. ૧૩ સારાં અને ભૂરાં સકલ, કાર્યેા થતાં તુજ સગથી; તુજને અરે ! જે પારખે તે, દિન્ય જ્ઞાની અણુવા. એ રૂપ હામાં જાણીને જે, શુભ રૂપજ દરેક For Private And Personal Use Only G ૧૦ ૧૧ ૧૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ સાથી મનાવી મુક્તિના, પર્થે વિચરતા તે ખરે, સાચા વિવેકી જ્ઞાની, તુજ સ્હાય લે આગળ જવા. ઉપયાગ ત્હારા શુભ કરી, આનન્દ શોધે નિત્ય તે. તારી મદદથી ધ્યાનને, આચાર સર્વે પાળતા. બુધૈયબ્ધિ ” માલમન ગ્રહી, આનન્દ પામે જ્ઞાની. ૧૫ cr ॐ शान्तिः ३ સંવત્ ૧૯૬૯ વૈશાખ વદ. છ शङ्का समाधान. હરિગીતઃ શકા ઘણી પછી હુને જે, મનવિષે પ્રકટી હતી; ચર્ચા કરી ઉત્તર દઇ, શંકા સહુ ટાળી હવે. સમજાયુ. સૈા સવળું અને, વિપરીતતા દૂર ગઇ; શ્રદ્ધા વધી પ્રેમજ વધ્યા, ગભીરતા પ્રકટી ઘણી, સ્વાર્પણ કરી તે જીઈંગી, આપી વચન સકલ્પથી; ઉત્સાહ વાગ્યે દીલમાં ને, દીલને અર્પણ કર્યું. પરમાર્થ કરવા જીંદગી, સધળી હવે અર્પણ કરી; શિષ્યજ અની અન્તર્થકી તે, દીલ ઉભરા કાઢીયા. જેવા અન્ય તું હાલમાં, તેવા સદા તું થઇ રહી; હરિચંદ્રની પેઠે પ્રતિજ્ઞા, પાળજે તુ પ્રેમથી. ઉપકાર કરજે સર્વપર, નિષ્કામ ભાવે તું રહી; આતિથ્ય મૅચેાભાવનુ, કરજે સકલનુ` ભાવથી. વીતરાગ વચને ચીતરી તું, હૃદય પટપર રાખજે; સેવક બની પરમાત્મનેા, તરૂપ થાજે યત્નથી. ઉંડા કૂવા અમૃત ભર્યા, ગભીરતાના જાણીને; તું પાન કરજે પ્રેમથી એ, પાનથી મૃત્યુ નથી. મન વાયુથી નિશ્ચય ગિરિવર, ક*પતા જરીએ નહીં. એવા ગિરિવર આત્મમાં, સકલ્પ નિશ્ચય ઉદ્ભના, For Private And Personal Use Only ૧૪ ૨ 3 Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે અર્કના તુલની પરે, વાયુ થકી ભમતા રહે તેવા વિચારો જે કરે છે, કાર્ય સિદ્ધિ ના કરે. નિશ્ચય કરી સંકલ્પને તું, આત્મ સાધન સાધજે; વિદને સહી કેટી ગમે તું, આત્મભાવે વાધજે. જે બીજથી વચ્ચે ઘણું તે, બીજ ફલ પ્રકટાવજે; છાયા અને તડકા સહી, પરમાત્મપદને ધ્યાવજે. જે મોહના સંકલ્પ તે, સંસાર માંહીં ફેરવે, ચકડોળ જેવી મનગતિ, તેને હવે તું વારજે. ઉપદેશના પરમાર્થને, ધારણ કરીને ચાલજે; બુધ્ધિ ” શ્રદ્ધા ભક્તિથી, આનન્દ રસને સ્વાદ જે. ૭ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ વદિ ૮ કાવિઠા. घालो अमारी साथमां. હરિગીત, ઉચી અને નીચી ઘણ, પગ શેરીઓ ઉલ્લંઘીને; જાઉં અમારા સ્થાનમાં, પૂછયાથકી ઉત્તર દઉં. આ જીદગીને સાર જે, જા હવે તે એ કથું; પ્રેમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં. આનન્દ અપરંપાર છે જ્યાં, દુખ તે ના લેશ છે, એવા નિરજન દેશમાં, સન્ત ઘણાયે જાય છે. આગમ દિશિ દેખાડતું, જાવું અનુભવદષ્ટિથી; પ્રિમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં. મન વૃત્તિઓના ભેદની, સ્વચ્છદંતાને પરિહરી; નિજ રૂપમાં પરિણામ પામી, દષ્ટિમાં સામ્યજ ધરી. આવ્યા વિકલ્પ મોહના, ક્ષણ ક્ષણવિષે કરી પ્રેમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં. ૩ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ વીણા વગાઢ ધ્યાનની, આનદમાં ગુલ્લાને થઈ; સમતા સરવર ઝીલીને, નિર્મલ કરીશું દીલને. શુભ સહજ આનન્દ બાગની, સુગંધી હેરો પામવા પ્રેમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં વિશ્વાસ એકજ ધારીને, બીજું કશું મરવું નહીં; જે જે થતી શંકા બધી તે, દૂર કાઢી નાંખજે. બુદ્ધચબ્ધિ” નિશ્ચય દિલ ધરી, પરમાર્થવૃત્તિ આદરી પ્રેમે સદા સાથી બની, ચાલે અમારી સાથમાં. # શાજિક સંવત ૧૯૬૮ વિશાખ વદિ ૮. કાવીઠા ૫ हृदयनी चोपडी. હરિગીત વાંચે હદયની ચોપડી મુજ, પાસ પ્રેમે બેસીને, ખૂલે જીવનમાં જે કર્યું. બહુ જાતનું નાટક ખરે. લેખ લખ્યા સંસ્કારના, વાતે અનુભવ પાત્રની; એ જાણીને આનન્દમાં, ગુતાન થઈ જાશે તમે. ગતકાલનાં ચિત્રો અને વર્તમાનમાં જે ચિતર્યો; ચિ નિહાળી સે ખરાં, અનુમાન કરશે ભાવિનું. હાની અમારી ચેપીમાં, જે મળ્યું તે સિા લખ્યું; નાટક કર્યું એમાં લખ્યું એ, વાંચ અન્તર્ ચક્ષુથી. આ સ્થલપર જે જે થયું કે, સૂમમાં જે જે થયું તે સર્વને આલેખીયું, છાનું જરા રાખ્યું નથી. પાનું ફરે સોનું ઝરે” એ, કહેણીને અનુભવ અહીં; વાંચો અમારી ચેપી, અનુભવ કરો બહુ જાતના. એ ચેપીને વાંચવામાં, પાત્રતાને મેળવે અંકાય ની કિંમત કદિ, એ ચેપીની જાણશે. હીરા ઝવેરી પારખે પણ, ચેપી પરખે નહીં For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર જે ઉલટ આંખે દેખતા તે, છે ઝવેરી પારખુ એ ચાપડી વાંચ્યા વિના, ઋભિમાય આંધ્ર સ્વામિના; પણ ભૂલ કરશે! માટી ને, અન્યાય મળશે અન્યને. દિલ ચાપડી વાંચ્યા વિના, ન્યાયાધીશેા ભૂલે ધર્યું; એ ચાપડી વાંચ્યા વિના, ન્યાયજ નથી ભવ કાર્ટમાં. આલમ અધી ભૂલે મરે! દીલ ચાપડી વાંચ્યા વિના; સર્વજ્ઞ વિષ્ણુ કરતે નથી કે, ન્યાય એના સ્વામિને, દ્વિલ ચાપડી ભવ પત્રમાં, જે જે લખ્યું સઘળુ' અનેે; * બુધ્ધિ *' દિલ નિર્મલ કરી, વાંચા અને સારૂ’ગ્રહા. ૬ ॐ शान्तिः ३ સંવત્ ૧૯૬૮ વૈશાખ વદ. ૧૨. વડતાલ. ધૈર્યું. હરિગીત Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ રાંકડુ મન દિલગીરી, કરીને અરે! દુઃખડાં લહે; થાશે થવાનુ જે હશે તે, પૂર્વથી શું ચિતવે, છાયા પછી તડકા અને, તડકા પછી છાયા થતી; આ ઝિંદગીમાં જે મને તે, વેદવુ. આનન્દથી. સત્કાર દે વેલને, જાનારનેજ વળાત્ર; તવ આંખ આગળ જે અને તે, જોઇ લે સમભાવથી. પઢાવ નહિ નિજદીલને, ભીતિ ખસેડી દે હવે; ચીરે હૃદયને ગર્જના તે, ગર્જનાને ચીરજે. સકલ્પના નિશ્ચય કરી, નિજ કાર્યમાં લાગી રહી; નિષ્કામ પ્રેમે ચાલ તું, આગળ અને તે જોઈ લે. તું દેખીને ડર ના જરા, એ શત્રુએ થલી જશે; તવ આત્મખળથી દુઃખનાં, વાદળ સહુ વિખરી જશે ખાંધ્યાં અરે! જે અધના તે, તેાડી દે ઝટવારમાં; For Private And Personal Use Only 3 Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરતબ થઈ જ પડયા તેનાં, અરે! દુઃખ ટાળજે. ગજવને આલમ બધી, શ્રીવીરના વચનેવાડે સેના સમી આ ઝિંદગી, મેલી કરીશ ના પૂળથી. બીવરાવતાં જે ભૂતડાં, તેથી હવે તું હી નહીં; હીતે નહીં અહીવરાવ નહિ, નિજ કાર્ય કરજે હંસથી. એ રાત કાળી લાંબી તે, ક્ષણ ક્ષણવિષે દ્વરે થશે, હાશે અરે! બહાણું મઝનું, સૂર્ય ઉચે આવશે. ધાર્યું ભલું પૂરું થશે ને, લેક સઘળાં જાગશે; તે જાગીને અધ્યાત્મનું નિજ, કાર્ય કરશે ભાવથી. બહાણું થતાં કારજ નથી, ધીરજ ધરી લે દીલમ, “બુદ્ધબ્ધિ ” અભ્યદય રવિ ઝટ, જોત જોતાં ઉગી. ૬ સંવત ૧૯૬૮ વૈશાખ વદ ૧૩ વડતાલ, -- શાક હરિગીત, શેભે ઘણે વૃક્ષે વિષે, બહુ લુંબ કેરીની ધરે; ફળભારથી નીચે નમીને, નમ્ર શિક્ષા શિખવે. એ ગાન મધુ કે.કિલા કરતી, અરે ! તવ મૅરથી; ઉપકાર કરવા અવતર્યો તું, રાખ બાકી નહિ હશે. શુભ કેરીઓની લુંબ લેવા, પથરે જે કતા, તેને મધુરાં ફળ દઈને, પાક ઉત્તમ શિખવે. છાયા શીતલતા પ્રાણીઓને, શાન્તિ દે વિશ્રામથી, - ઉપકાર કરવા અવતર્યોનું, રાખ બાકી નહિ હવે. તડકે સા તાહજ સહે પણ, મન તું મૂકે નહીં, તું પ્રાણવાયુ મીએને, આપતે દિવસે ભલે. વાયુથકી ફહર હવે તવ, પાંદડાં શેલે ઘણાં For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપકાર કરવા અવતર્યો તું, રાખ બાકી નહિ હવે. ૩ જે તુચ્છ બેરાં રક્ષતી, કાંટાથકી આ બેરી, એ બારડીથી તું ઘણે શુભ, લાખ દરજજે શોભતે. આ કેરડાંના કેરની પાસે, રહ્યા કાંટા ઘણુ ઉપકાર કરવા અવતર્યો તું, રાખ બાકી નહિ હવે. ૪ ખાટી ઘણી આ આંબલીયે, છતતી તુજને નહીં; મહુદ્ધ ફળે નિર્લજજ થઇ, શોભા ધરે નહિ તવ સમી. ફળ જાંબુડાં કાળાં ઘણુ, મીઠાં નહીં તારા સમાં. ઉપકાર કરવા અવતર્યો તું, રાખ બાકી નહિ હવે, આ લીમડાના ઝાડની, સારી હવા કડવાં ફળ; વડ પીપળે ને કેક બીલી, ખીજડે સીતાફળી; કણજી સરગવે જામફળી, રાયણુથકી ઉત્તમ તુહિક “બુધાયાબ્ધિ” મંગલ તરણે, તવ પાંદડાનાં શોભતાં. ૬ ૐ સાત્તિ ૨ સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૧ વસો. सरोवर. હરિગીત. શોભા ઘણું સરવર ઘરે, શીતલ હવા સિાને દીએ; કમલેથકી શેલે ઘણું, જલદાન સિાને અર્પતું. બહુ તાપ તપીયા માનના, તાપને દૂર કરે, શભા સદા તું ધાર ઉત્તમ, સગુણેથી જે મળી. પંખી અને પશુઓ ઘણું, તવ પાસ આવે હર્ષથી, તવ સંગથી આનન્દના, કલેલ કાઢે હાર તે. યાચક થઈ રાજા વગેરે, પાસ તારી આવતા છેફેસરે કષિ વગેરે, ગાન તારાં ગાવતા. મલ ધાવતાં પશુઓ અને, નર નારી નિર્મલ થતાં; તેપણુ ક્ષમા ને ધાર તું મલને અરે! નીચે ધરી. રિમથકી ભાનુ ગ્રહીતુ, પય ચઢાવે નભ વિષે For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાછું તને દે મેઘની, વૃષ્ટિથકી નીતિ કરી. શુભ પાળપર વૃક્ષ ધરી, લહેરે પવનની લે ઘણું તવ કીતિ ગાતાં પંખીઓ, આકાશમાં ઉડે ઘણું, તવ બાળબચ્ચાં દેડકાં, મા વગેરે શુભતાં; વર્ષાઋતુ આકઠવારિ, ધારને છલકે ઘણું. બહુ દેડકાંના શબ્દથી, બેલાવતુ તુ મેઘને; એ મેઘની મહાગર્જના, ઉત્તર દિએ છે શબ્દને. ખળખળ વહી જળના પ્રવાહ, આવતા તુજમાં ઘણા તવ ઉપરે તરતી કરે, તે ઘણા જન બેસીને. દાનેશ્વરી બનીને ખરૂં તું, અર્પતું જલ સર્વને; ઉપકાર તારે માનીને, દુનિયા કરે ગુણ ગાનને. તુ શુષ્ક થાતાં ખાડ ખેદી, લેક પાણી પીવતાં; એ દાન દીધું પૂર્વ જેણે, તેજનિધન થઈ દીએ. સિાને ગણ સરખા અહે ! તું, દાન અર્પે ભાવથી; જીવાડતું જગ જીવને, સ્વાર્પણ કરી સઘળું અહે! ઉપકાર પાઠજ શિખવી, કલ્લેલહરેં નાચતું બુદ્ધયબ્ધિ સત્યાનંદને, દેખ્યાથકી પ્રકટાવતું શાનિતઃ ૨ સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૧. વસે धर्ममेघस्वागतम्. હરિગીત – આકાશમાંહી ચાલનારા, સર્વની આશા પ્ર! આ અમારે આંગણે, સન્માન દેશું ભાવથી. વિઘતુની કરીને મશાલે, ઉતરે નીચા મહી; નેબત વગાડી ગર્જનાના, શબ્દની આકાશમાં, For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir WITH કાળા થઈ નીચા ઘણા, ઉતરે કડાકા માનથી; હતા થઈ નીચા નમી, વર્ષે હૃદયના ભાવથી. સન્માન કરશું ગણું, પધરાવશું ઘરમાં ખરા; આશા અમારી પૂરવા, બાકી નહીં રાખે જરા. મહેમાન મેંઘા મૂલના, સન્માન પહેલા દિવસે પશ્ચાત્ તે પીશું અને, પાશું કરેડો લેકને. તારાથકી તનુ મેલને, શું અને બહુ ઢળશું જલદેવના નામે અમે, બોલાવશું પ્રેમે સદા. બહુધા કરી ઉપગને, નિજ પ્રાણુ પિષીશું અમે; હારે જરા ના લાવવું, મનમાં અમોએ જે કર્યું. પિવી અમારા પ્રાણને, ઉચે ચઢી આકાશમાં; વાયુથકી જ્યાં ત્યાં ફરી તું, હાલ દાની થઈ ખરે! ૪ ઉંચા ચઢ ઉપકારથી કે, જલ વિના ઉચા ચઢે; એ વાત દિલમાં જાણુંને, ઉત્તર અમારે આપશે, જલભારથી નીચા નમી, ઉપકાર કરવા વર્ષના હલકા અરે! ઉંચા ચઢે પણ, ભારથી નીચા નમે. વચ્ચે પછી ધેળે થતે એ, દીલ શુદ્ધિ સૂચવે; જે આત્મભેગી થઈ રહે તે, સ્વચ્છ થઈ ફરતા ફરે. આશ્વર્ય! કાળ થઈ અરે! તું યાચકે સતેષતે; કયાંથી અરે ! તું શિખીયે, એવું મને બતલાવને. આવ્યા ફરીથી આવશો આ, આંગણું પ્યારું ગણી; વિજ્ઞપ્તિ ને સન્માનની તે, વાટ જોશે ના હવે. કર્તવ્ય એ નિજનું ગણું, અવસર હવે નહિ ચૂકશે; બુદ્ધબ્ધિ માટે તું સદા, નિજ શક્તિથી જગ ગાજતે. ૭ ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૨. વસે, છે . - - For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ गमनोत्सुक मन. હરિગીત:— ઉત્સુક મન મળવા થયું ને, પ્રેમ આકર્ષે ઘણું; કયારે મળુ કર્યાં જઈ મળું, ખીજું કશું નહિ ચિત્તમાં, ગુરૂ નામને સ‘ભારતાં, આગળ રહે મૂર્તિ ખડી; મન તલસતું અતિશય હવે, જયમ જવિનાની માછલી. પિયુપિચુ કરીને મન પપૈયા, મેઘનુ ધ્યાનજ ધરે; એ ધ્યાનમાંહીં ચન્દ્ર વણુ, ભાસે નહીં પ્રેમે કશુ ફીકુ' અરે ! હૃષ્ટાંત પણ તે, ચિત્તમાં ભાસે હવે; ગુરૂ પ્રેમના સાગરવિષે એ, ચિત્ત લીનજ થઈ રહ્યું. અદ્વૈત હૈ એ પ્રેમમાં, આનન્દ રસમાં ઝીલીયે; હું. વધ્રુવા ગુરૂના ચરણને, હર્ષ વેગે ચાલીયેા. શિરપર રહ્યા ભાનુ ઘણુા, કિરણેાવડે તાપજ કરે; અહુ વાય લૂના વાયરા, પ્રસ્વેદ બિન્દુ નીકળે. લાગી ઘણી તૃષા અને, પાણી વિના ચાલે નહીં; જલદાન દીધું સાથીએ જે, પૂજ્ય છે આજન્મથી. થાકે ઘણું મિત્ર અને તે, કેટલા દૂર રહ્યા; પૂછી ફરીથી ચાલતા, પગ થાકીયા પણ ધૈર્યથી, એ હર્ષના આવેશથી, દુ:ખજ પડયુ... જાણ્યું નહીં; આવ્યા ગુરૂની પાસમાં મહુ, થાક લાગ્યા હતા. ગુરૂના ચરણમાં નાંખીયુ, નિજ શિર્ષ હર્ષાશ્રુ વહી; આનન્દ અપર‘પાર હું તું, ભેદ ભાગ્યા ભર્મને. ગુરૂદર્શને આાનન્દના, ઉભરા પ્રકટીયા દીલમાં; ખાકી કશું ના કઈ હવે એ, લાલ અન્તર જાગીયા. આ જન્મ ત્હારા થઇ રહ્યા, ખાકી રહ્યું ના કઈ વે; બુદ્ધચબ્ધિ ગુરૂના પ્રેમમાં, તન્મયબની શિષ્યજ રહ્યો. ૐ શાન્તિઃ ૨ સંવત્ ૧૯૬૮ જે સુદિ ૨ વસે For Private And Personal Use Only ૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुवर्णपरीक्षा. હરિગીત ઈચ્છા પરીક્ષાની થઈ કષથી કમ્યું બહયુક્તિથી પણુ રંગ હારે શુદ્ધ રૂપે, જોઈને મેં જાણીયે. છેદી અને જોયું તથાપિ, વર્ણ એકજ નીકળે; તાવ્યું ઘણું અગ્નિવિષે પણ, રૂપ તે નહિ ત્યાગિયું. વન કાઇ સેમણ બાળીને, તેમાં ધર્યું વચ્ચે અહે! ત્યાં પીંગળીને પાણીના રેલા, સમું બહુ થે ગયું. ઓ ! ભસમ તારી હૈ જશે, મૂળરૂપ રહેશે ના જરા; શંકા કરી જૂઠી પી તે, મૂળરૂપ ન ત્યાગિયું. છેદી તને લાખે બનાવ્યા, ઘાટ સારા યત્નથી; પણ મૂળ રૂપે દૈવ્ય તું, શોભી રહ્યું નૈ દેખતાં. શુભ વર્ણ હારે નહિ ટળે, સુવર્ણ નામે શેભતું; દુખે પડયાં કેટી અને પણ, સ્નેહ તે નહિ ત્યાગ. ૩ કષ છેદ તેમજ તાપથી, તારી પરીક્ષા મેં કરી; પણું દુઃખ ના દિલમાં ધર્યું તે પૂજ્ય તું તેથી બન્યું. (હારૂં લઈ દષ્ટાંત લેકે, અન્યને ઉપદેશતા; તું ધન્ય છે ! તું ધન્ય છે ! તવ નેહ કેટી ધન્ય છે. ૪ તે ઉપલની સંગે હતું, ત્યાંથી અરે ! દરે કરી; ઉપચાર કીધા શુદ્ધિના તે તે, સહ્યા નિર્મલ થવા. હાથે ચઢયું તું શ્રેષ્ઠનાને, દેવના મુગટે ચઢયું બુદ્ધચબ્ધિ સાચા સન્તને, ઉપમા અને તારી દીએ. ૫ શનિઃ સંવત ૧૯૬૮ જેઠ સુદિ જ વસે For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન. હરિગીત, બાનન્દના ઉભરા થકી, છલકાઈ જા તુ બહુ અર; બહુ બાલ બેલે મીઠડાને, લેકને ખુશી કરે. સમજાવતું સિદ્ધાંતની, વાતે વિવેકે કહાલથી; પશ્ચાત્ એ બદલી ગયું ને, અન્યરૂપ ભાસીયું, આકાશ ગાડીમાં ચઢી, આકાશમાં ચામું ઘણું આસ્માનની લેધ હવા ને, મસ્ત બનીયું આજથી. દુની આ સકલ તરણા સમી, ગણીને અરે ! હાલત પશ્ચાત એ બદલી ગયુને, અન્યરૂપે ભાસીયું. ભાષા ભણું વાદે કરે ને, બોલ બેલે જોરથી; યુક્તિ અને પ્રયુક્તિથી, નિજ પક્ષની સિદ્ધિ કરે. ચર્ચા કરી વાદી બની ને, ડાલતું મગરૂર થૈ, પશ્ચાત્ એ બદલી ગયુંને, અન્યરૂપે ભાસીસું.. નાના ધરી વેષે અને, શૃંગારથી હર્ષે ઘણું મારા સમું કઈ નથી હું, એકલું છું શોભતું. શૃંગારવૃત્તિ રંગની, લીલા ધરી નાટક કર્યું પશ્ચાત્ એ બદલી ગયુને, અન્ય રૂપે ભાસીયુ. ગર્જવતું આલમ બધી, ધરણું ધ્રુજાવે હાકથી; મહાકાલ સરખું ઝટ બનીને, પ્રલય કરતુ વેગથી. શ બનીને શોર્યથી બહુ શૂરરસથી શોભતું; પશ્ચાત્ એ બદલી ગયુંને, અન્ય રૂપે ભાસીયું. ઉપજાવતું સાને દયાથી, સર્વ અશુ હાળતા દુખદધિમાં ડુબીયું, જાણયું હવે આ નથી. પ્રારબ્ધના પંજાથકી, દુઃખી બની દુખી કરે; પશ્ચાત્ એ બદલી ગયું છે, અન્ય રૂપે ભાસીયું. વિચિત્ર વે વાણીના, ચાળાથી હાસ્યજ કરે For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુનિયા હસાવે ને હસે, બહુ હાસ્ય રસથી વાતું. અદ્ભુતતા ક્ષણમાં કરી, અદ્ભુત રસને પોષતું; પશ્ચાત્ એ બદલી ગયું ને, અન્ય રૂપે ભાસીયું. રિસોને ભયંકર લાગતું એ, કાળની મૂર્તિ બન્યું; ગભરાવતું હીવરાવતું, ધ્રુજાવતું સૌ લેકને. મૂતિ બની ભરવતણું, સંતાપ યુકે ટૂંકતું; પશ્ચાત્ એ બદલી ગયું ને, અન્ય રૂપે ભાસીયું. ભવ કેર્ટ વચ્ચે બેસીને, ન્યાયજ કરે દુનિયાના ન્યાયાધીશોને પ્રેરતું એ, ન્યાય કરવા લેકને. એ ન્યાયના મહાતા નથી, તાની બન્યું માની બન્યું પશ્ચાત્ એ બદલી ગયું છે, અન્યરૂપે ભાસીયું, ક્ષણમાં હસે ક્ષણમાં રૂએ, ક્ષણમાં અરે ! શાન્તજ બને; લેભી બને કેોધી બને, માયી બને માની બને. ક્ષણમાં ધરે શહેન્શાહીને, સત્તાથકી ફૂલે ઘણું પશ્ચાત્ એ બદલી ગયું ને, અન્ય રૂપે ભાસીયું. ૧૦ મેરૂસમી ધીરજ ધરી, ડેલે નહીં તલભાર એક વિકલ્પના મહાવાયુથી, કંપાવતાં કંપે નહીં. પણ મોહ ઇન્ડે ચરિયું, નિજશસ્ત્રથી છેદિ ઘણું પશ્ચાત્ એ બદલી ગયુંને, અન્ય રૂપે ભાસીયું. શુભ પુષ્પથી કેમલ ઘણું, કાઠું ઘણું મેરૂથકી; ઘેલું ઘણું ડાહ્યું ઘણું, વિચિત્ર વૃત્તિથી ભર્યું. મર્કટથકી ચંચલ ઘણું ને, ઠામ એકજ ના ઠરે; શુભ રોગીઓના વેગને, છંછેડવા યત્ન જ કરે. લાખ મનુષ્યોની સભામાં, બોલતું ડાહ્યું થઈ હિમ્મતથકી આગળ પડી, હિમ્મત સમર્પે અન્યને. વિદ્યુત કરતાં વેગમાં, કેટીગણું થાતું અરે ! આવું બનીને મટકું, ન્હાનું બને પલવારમાં. વ્યાપાર લાખ જાતના, હુન્નર કરે કેટી ગણા ૧૨. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ ખે અને વાંચે ઘણું, ચંચલ સદા જ્યાં ત્યાં જતુ. ના સ્થિર એકજ રૂપમાં, રહેતું નથી વશમાં કદા; બુદ્ધચબ્ધિ જ્ઞાની ભેગીઓ, વશમાં કરે મનને સદા. ૐ શાન્તિા રે | સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૩ अमृताङ्करपोषण. હરિગીત – હુ સિંચું અમૃતરસ થકી, આશા ભલી દિલમાં ધરી; આધાર જીવનને ગણી, દેખું અમદષ્ટિ ભરી. ઉછેરવા ઉદ્યમ ઘણે, ક્ષણ ક્ષણવિષે કરતે રહું; તન્મય બની સંયમ કરી, નિજ શક્તિથી વુિં બહુ. ૧ આઘે ફરી પાછા ફરી, આવું અને જોયા કરું, શુભ આશને અંકુર તું, તુજવણ નહીં કંઈ દિલધરૂ મોટે થશે પ્રભુ તું થશે ને, સર્વ આશા પૂરશે, આશ્રય ગ્રહે છે જે અહો! તે, સર્વનાં દુઃખ ચૂરશે. ૨ તારી પ્રભુતામાં રહ્યું, ઐશ્વર્ય મ્હારૂં શુદ્ધ છે; તારા જીવન આનન્દમાં, પરમાર્થથી શુભબુદ્ધ છે પરમાર્થમાટે વૃદ્ધિમાં, પરમાર્થને કહાવે ખરે; એ વત્સ ! સ ઝટ જાણીને, જગ જીવનને ઝટ ઉદ્ધરે. ૩ આ ચિત્ત વાણી કાયને, સંભાર તવમાટે ધર્યો; આધાર તું મુજ જીવનને, પરમાર્થ સગુણથી ભર્યો. તુ હંસની દષ્ટિ ધરી, હવિષે શેભે સદા; એ હંસની લીલા ધરી, નભમાં વહે છે તું મુદા. આનન્દનું રસમય જીવન, તારાથકી પ્રતિક્ષણ વહે; આનન્દ અપરંપાર તારી, શક્તિથી પ્રેમી લહે. બ્રહ્માંડને આ પિંડને, વિવેક કરતે તુ ખરો? બુદ્ધ બ્ધિ આગમ તત્વને, જાણ હૃદયમાં મેં ધર્યો. ૪ શક્તિ સંવત ૧૯૬૮ જેઠ વદ ૦)) અમદાવાહ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " सरदार शेठ लालभाइ दलपतभाइना मृत्यु बखते बनावेला दोहरा " જૈન કામના થાંભલા, લાલભાઈ સરદાર, જૈનધર્મ દીપાવીએ, ધન્ય ધન્ય અવતાર. રાજ કાર્યમાં દક્ષતા, વિનય વિવેક વિચાર; ગંગા કૂખે જનમીયા, ધન્ય ધન્ય અવતાર. રન્સના અગ્રણી, કેળવણી દાતાર, દલપતભાઈ દીકરા, ધન્ય ધન્ય અવતાર. પરનારી ભ્રાતા સુણ્ય, અમલના ભંડાર; દેવગુરૂ શક્તિ ઘણી, ધન્ય ધન્ય અવતાર. સિદ્ધાચલને આભુજી, તાર"ગા ગિરનાર; તીર્થનુ રક્ષણ કર્યું, ધન્ય ધન્ય અવતાર. ઘણી પ્રતિષ્ઠ લેાકમાં, મેળવી. મહુ પ્યાર; ભારત દેશ દીપાવીયે, ધન્ય ધન્ય અવતાર. ગવર્મેન્ટમાં માન બહુ, અનેક જન આધાર; શુભકાર્યે કીધાં ઘણાં, ધન્ય ધન્ય અવતાર. આણુ દજી કલ્યાણની, પેઢીને આષાર; તીવાની સેવા કરી, ધન્ય ધન્ય અવતાર. કેળવણીના ક્રૂડની, કરી વ્યવસ્થાસાર; સામાયક નિત્યે કર્યું, ધન્ય ધન્ય અવતાર. સાધુ ગુરૂની ભક્તિમાં, દઢ સારા માચાર) આશવશ દીપાવી, ધન્ય ધન્ય અવતાર. જનની ઉપર ભક્તિ મહુ, માતા નામે સાર; કન્યાશાળા સ્થાપના, ધન્ય ધન્ય અવતાર. અમદાવાદ દીપાવીયુ, સર્વવાત હશિયાર, મૂળવત સારી સાચવી, ધન્ય ધન્ય અવતાર. ગુખ્યાખ્યાન સાંભળ્યાં, યથાશક્તિ અનુસાર; ગક ગુણુરાગી મખ્યા, ધન્ય ધન્ય અવતાર. For Private And Personal Use Only ર 3 ૧૦ ૧૧ ૧૨ ૧૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ સમેતશિખરના કેસમાં, માતા અજ્ઞાસાર ગયા શિખરજી દુખ ત્યાં, ધન્ય ધન્ય અવતાર, અમર થયે કીર્તિથકી, નિજકુળને આધાર, સલાહ દેતે સર્વને, ધન્ય ધન્ય અવતાર, રવિસાગર ગુરૂપર ઘણે, જેના મનમાં પ્યાર; જૈનધર્મ રક્ષા કરી, ધન્ય ધન્ય અવતાર, જેનઝેમની ઉન્નતિ, કરવા મનમાં પ્યાર સુધારા ઘટતા કર્યા, ધન્ય ધન્ય અવતાર. તન મન સત્તા લક્ષમીને, આ ભેગ અપાર; પરમારના કારણે, ધન્ય ધન્ય અવતાર, એગણુ પચાસ વર્ષનું, આયુ ભેગવનાર; વહેલે શાથી ચાલીયેશક કરે નરનાર, વહેલું મોડું સર્વને, મરવું એ નિરધાર; શુભ કાર્યો જેણે કર્યો, ધન્ય ધન્ય અવતાર. ઓગણેશ અડસઠ જેઠની, વદ પંચમી બુધવાર દેહ તજ પરભવ ગયે, કર્મ એહ થનાર. અવશ્ય ભાવભાવજે, જગમાં તે થાનાર; શાક કરે કંઈ નહિ વળે, ધર્મ કરે સુખસાર. ક્ષણિક તનધન જાણીને, ધર્મક નરનાર, વૈરાગે મન વાળીને, ચેતે થે હશિયાર ગુણરાગી ગયુદષ્ટિથી, ગુણે ગ્રહે નરનાર; ગુણ દેખે ગુણને કથે, ધન્ય ધન્ય અવતાર પરિચયથી ગુણ દેખીયા, શાન્તિ પામસાર, બુદ્ધિસાગર ધર્મનું, શરણુ સદા સુખકાર, સં. ૧૯૬૮ જેઠ વદિ ૫ મું. અમદાવાદ, 8 તાત્તિ ૧ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७४ प्रिय वत्सो ! शान्त बनो. હરિગીત નાદાન મહારાં છોકરાં ! શાને લડે વહાલાં તમે; સે અંગીનાં અગે તમે છે, વ્યર્થ કલેશજ ના ગમે. હાસીકરે સર્વે અને, ધિક્કારતા સર્વે જને આકાશ શિરપર તૂટતાં, રાખે નહીં સપે મણા. મોંઘાં અમૂલાં બલકે, મતભેદથી દૂર રહે મતભેદથી ખેદજ ધરીને, દ્વેષ ઈર્ષ ના વહે. આવ્યાં અમારે આંગણે, પાછાં ફરો ના કહેશથી; સંપીને ચાલે અને, શાન્તિ ધરે શુભવેષથી. શુભ વેશ પહેરી ભજવ, એ ભાવ મનમાં લાવશે અમૃતભરી દષ્ટિથકી, દેખી જ હર્ષવશો. નિર્દોષ શાતિ પામવા, રમતા રહે નિજ સ્થાનમાં બહુ ખેલવું નિર્મલ મને ને, નિત્ય રહેવું ભાનમાં. અમૃતભરી વાણી વદી, સંતુષ્ટ કરશો સર્વને; સત્તાતણ શિખરે ચઢે, પણ લાવશે નહિ ગર્વને. વાચાળ મારાં બાલુડાં, બોલે વિચારી બોલશે સુવિવેકનીજ તુલાવિષે, સૌ જાણીને તે તેલશે. કાઢી હૃદયના આમળા, હસ્તે મિલાવી ખેલશો; આનન્દમાં અદ્ભય બનીને, ભેદ ભ્રમણ ડેલો. પ્રાણે પરસ્પર પાથરી, છે અને જીવાડશ; હાનાં અમારા પ્રેમીડાં! એ ધર્મ શિક્ષા પાળશો. ઝાલી ચઢ હસ્તે પરસ્પર, મુક્તિના મહેલે તમે શુભ પન્થમાં રહેતાં ખરેખર, સહાય આપીશું અમે. મન મેળ મેળાપી બની, આનન્દ રસ પીશું સદા; બુલબ્ધિ અન્તમાં ધર, શિક્ષા સમર્પ જે મુદા. 8 શનિ ૨. સંવત ૧૮૬૮ અધિક અવાડ સુદિ ૨ મમરાવા For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ स्वाधिकार कर्तव्य. હરિગીત. ચાલે કર્યા વણુ જે નહિ ને, સ્વાધિકારે નૃત્ય છે; તે કાર્યની પ્રવૃત્તિમાં વ્હેવું, સદા એ સત્ય છે. નિજ કાર્યની પ્રવૃત્તિમાં, રાચી રહી આગળ ચલા; નિવૃત્તિમાં પ્રવૃત્તિ છે અટ, મેલ મનને આમળા. નિષ્ક્રિય બનવા ચાહતા, પ્રવૃત્તિના પન્થે પડી; પ્રવૃત્તિને ત્યાગ્યાથકી, અધિકાર વણુ અન્તે રા. મારી ઘણાં ફાંફાં પછી, અધિકાર વણુ પાછા કા; માટે પ્રવૃત્તિ આદરી, નિવૃત્તિની આશા ધરા. કાંટાથકી કાંટા હરા, પ્રવૃત્તિનું જીવન ધરી; નિવૃત્તિ લક્ષ્યજ બિન્દુ એ, અન્ત થકી પગલાં ભરી. માગળ વહા મુજ માંધવા, આગળ વહેા આગળ વડા; પ્રવૃત્તિના આ પન્થીઓ ! કાર્યેા કરી સુખાં લડો. નવરા જરા એસેસ નહીં, કરતા રહે। કા। સદા; નિજકાના ચેાગી મની, જીવન વહા સઘળું મુદ્દા. નિવૃત્તિના પન્થે પ્રવૃત્તિ, આદરા ઝટ દર; તસ્ય નિન્દા ત્યાગીને, શુભ કાર્યની કિંમત કરી. ખાલા હ્રદયનાં બારણાં ને, ભૂમિની શુદ્ધિ કરી; વાવે મઝાનાં બીજ તેમાં, ઉગશે નિશ્ચય ધરી. નિષ્કામ કરણી કીજીએ, મન રીઝીયે ના ખીજીએ; બુદ્ધચબ્ધિ શુભ પ્રવૃત્તિમાં, નિવૃત્તિ લક્ષ્યજ લીજીએ, ઝ્ર શાન્તિઃ ૨ સંવત્ ૧૯૬૮ અધિક અષાડ સુદ્ધિ ૬ અમદાવાદ. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યાિ , કવ્વાલિ, જગના ગુપ્ત પડદામાં, રહ્યું જે સત્ય તે લેવું; અમારે સત્ય છે ધર્મજ, ભલે માને ન વા માને. અને સત્ય જ લાગે, જગતુમાંથી લઈશું તે, મનુષ્યને જણાવીશું, નથી ડરવું ડરાવ્યાથી. કરૂણાના વિચારથી, જગતનાં પાપ ઈશું; જગત્ સેવા ભલી કરવા, ભલા સેવક અમો બનશું જગને માતૃવત્ લેખી, જગતને પિતૃવત્ લેખી; જગતને મિત્રવત્ લેખી, ભલું વર્તન ચલાવીશું. જગત્ આદર્શવત્ લેખી, જગતને ચિત્રવત્ લેખ, જગને આત્મવત્ લેખી, પગથીએ ધર્મના ચઢશું. જગત્ શિક્ષક સમુ માની, ભલી શિક્ષા ગ્રહ્યા કરશું; જગત્ નાટક નિહાળીને, વિવેકે સાર ખેંચીશું. જગત્માં પાણીને દુગ્ધજ, રહ્યાં અને અરે ભેગાં બનીને હંસ બન્નેને, કરીશું ભિન્ન નિશ્ચય એ. જગમાં મેઘ બનવાને, જગમાં ચંદ્ર બનવાને, જગમાં સૂર્ય બનવાને, પ્રવૃત્તિ ધર્મની ધરશુ. જગતને બાગ છે સુન્દર, મનહર પુષ્પ મેઘેરાં; દુખવવાં નહિ દયા લાવી, દરે રહી સુંઘવા જેવાં પુવારા જ્ઞાનના ઉંડે, શીતલતા આપતે વાયુ અમારા બાગ કુદરતને, રહી જ્યાં ખૂબ ખૂબ. રસીલા જ્ઞાન રોગીઓ, ભ્રમરવત્ જ્ઞાન રસ પીતા બુદ્ધચષ્યિ પૂર્ણ રસ પીને, સદા આનન્દમાં રહીશું. ૐ શાન્તિ સંવત ૧૯૬૮ અધિક અષાડ સુદિ ૧૦. ૧૧ અમદાવાદ, - - - - - For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 19, अमदावादना नगरसेठ चिमनभाइ लालभाइनु. રહેત્સર્ગ ધવ્ય, સુકમલ પુષ્ય ખરી પડયું બહુ પ્યારું થયું ઘણું એ નઠા – સુકમલ, ૧ તાપે તપીયું કરમાયું બહુ, કુળને શોભાવનારું પ્રખર વાયુની ઝાપટ લાગી, થયું પ્રાણથી ચારૂં, સુકમલ, ૨ જલરસની બહુ સાહ્યા મળી નહિ, જલજલ કરતું ચાલ્યું, મનનું ધાર્યું મનમાં રહું સી, ફૂલી ફળી નહિ ફાલ્યું. સુકમલ૦ ૩ બાગની શોભા બહુ કરનારું, સિને લાગે સારૂં; સકલ પુષ્પમાંહિ એ પ્યારું, સુગંધી ફેલવનારૂં. સુકમલ૦ ૪ દેવ તને એ ! લાજ ન આવી, ખીલતાં સહાયું, સકલ બન્યું આભાવિક હતું તે, થઈ ગયું અણધાર્યું. સુકમલ૦ ૫ આશ ધરતી ફળની તારી, સૈએ એજ વિચાર્યું ભાગ્ય વિના આશા ના ફળતી, થયું કુદરતનું ધાર્યું. સુકેમલ૦ ૬ ચમન પુષ્પ ! સુગંધે હારી, ભ્રમરોએ સંભાયું શાન્તિ તને હે ! નિર્મલ બુદ્ધિ, સંઘે એ ઉધાર્યું. સુકમલ૦ ૭ ૐ શાન્તિઃ ૨ સંવત્ ૧૯૬૮ શ્રાવણ સુદિ ૧૩ અમદાવાદ, हंस पक्षीने संबोधन. કવ્યાલિ. સુકેમલ પાંખ ફફડાવી, ઉડે આકાશમાં ફરતે; અલૈકિક સુષ્ટિની લીલા, નિરખતે ચાલતે આગળ. સુકેમલ દેહની લીલા, બહિર્ અન્તરથકી વેતજ, નિરી એક ગીએ, મઢીની પાસે બોલાવ્યું. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ અકલ એ ગલીલાએ, ઘણાએ પૂર્વ સંસ્કાર, હદયમાં પ્રેમ જાગતાં, રૂચિથી હસ્તમાં લીધે. હદયની શુદ્ધતા દેખી, પ્રકટીયા પ્રેમના ઉભરા, નિજાકે સ્થાપી હેતે, રમાડયે પુત્રવત્ પ્યારે. પરસ્પર ચિત્તનું ઐકયજ, હૃદય અણું અનન્ય હે! થયું આનન્દનું અતિ, રહ્યું ના હું છું ના તુ. મધુરાં ગાયને ગાતે, નિરીક્ષી ચોગીનું આનન, હદયની સાથ ચાંપીને, હૃદય મારું કથાસું એ. વિકટ એ ગીને ગજ, હૃદય એ ગીનું ઉડું; ગમ્યું નહિ પક્ષીને ત્યાં તે, રૂચિ થઈ ખૂબ ફરવાની. હદયનું તત્ત્વ જાણ્ય ઝટ, હૃદયના શુદ્ધ એગીએ, ખુલાસે દીલને કીધે, અરે! શું ઉડવા માગે ! હજી તું બાળ પક્ષી છે, હૃદય આશય નહીં જાણે, ભવિષ્યજ ઉજળું તારું, ધરી વિશ્વાસ રહેવાથી. હદય છે પક્ષીનું હમણાં, પછીથી સંગતે રહેતાં; થશે દિલગીનું હારું, જશે શંકા અનુભવ એ. અધિકાર પડે શંકા, અધિકાર ટળે શંકા હદયનું ક્ષેત્ર વિસ્તરતાં, પછીથી સર્વ સમજાશે. ઘણે સહવાસ કરવાથી, હળી જાશે ખરી પ્રીતે, પછીથી હંસ તું પ્યારા, રતિ નિજ આત્મમાં પામીશ. રતિને લાલ અન્તરમાં, સહજ આનન્દના ભેગે; બનીને નેમિવત્ નિશ્ચય, ઉગતાં પાપને છેદજી કચ્યું એ એગીએ પ્રેમ, સુકમલ હસ્તપંપાળી, હદયમાં ઉતર્યો પ્રેમજ, થયે આનન્દ મસ્તાની. હળી તે યું મળી... એ, બન્યું તે દિલનું પંખી; બુદ્ધચબ્ધિ હંસપક્ષીની, કથાએ જાણ અન્તમાં. » પાન ૧ સંવત ૧૯૬૮ શ્રાવણ વદિ ૫. અમદાવાદ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭, હરિગીત એ ચિત્ત હા કયાં ગયું, એ દિન હારા કયાં ગયા; અધ્યાત્મરસની ભાવના, કલ કયાં છુપી ગયા? * એ ઉઠતી નાભિથકી આનન્દ ધ્વનિ કયાં ગઈ નિશ્ચય થતે ના ચિત્તાથી, વ્યવસાયવાળા ચિત્તને. ચર્ચા ભલી એ તત્ત્વની, ઉપરામ પામી શાથકી; એ ભક્તિનાં મીઠાં ઝરણ, વહેતાં હતાં તે ક્યાં ગયાં? ભાનું કદિ પશ્ચિમમાં ઉગે, તથાપિ નહિ ટળે. સંક૯પ એ જે કર્યો, તેનું અરે! એ શું થયું? સંસાર માયા જાળના, કીડા બનાયું વા નહીં ને પૂજ્ય બુદ્ધિ હોય તે, પડઘા પડે ના શાથકી. વ્યવસાયમાં ગુંથાઈ, તેથી અરે ભૂલી ગયે; એ ઉત્તર દેવાય નહિ, જ્યાં પ્રેમ ત્યાં એ શું બને. જ્યાં ડગમગે શ્રદ્ધા અને, સંબધ ઉપરથી થત; વિવેકની ખામી ઘણુ ત્યાં, ભૂલ ખામી કેટલી. જે જે થતું જે જે થશે, જે જે અરે! તે ભગવે, પરમાર્થના દાવાથકી, ઉપયોગ આ એ ખરે. ગત ઝિંદગી યાદિ કરી, વિવેકથી તું ચાલજે; જીવન સુધારી આમનું, પરમાર્થમાં તું લાગજે. તનમન અને ધનવાણીને, ઉપગ સારામાં કરે; બુધ્ધિ ચે તે હવે, પરમાર્થ જીવન ગાળજે. અમદાવાદ, શ્રાવણ વદિ तत्त्वमसि. હરિગીત – જે તું અરે તે હું અને જે હું અરે! તે તું અરે! એક બેનું થઈ રહ્યું ત્યાં, ભેદ શાને માન જ્યાં તું નહીં ત્યાં હું નહીં, જયાં હું રહે ત્યાં તું રોક For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં ઐયરસનું દયાન ત્યાં શી, શેરની છે કલ્પના. જનરાજ છે આ ભક્ત હારે, ઐક્ય એ તુજથી કરે, એ ઐક્યની જે ભાવના તે, ધ્યાનમાં એકજ ધરે, અમૃતભરી દષ્ટિથકી જ્યાં, દષ્ય ને દષ્ટાતણું; ઐક્ય જ બને ત્યાં આત્મને, આનન્દરસ જામે ઘણે. આનન્દરસ બહુ ઉછળે, સાગર અભિનવ દિવ્ય જે; એ દિવ્ય સાગરમાં રહી, ગંભીરતા શેભે ખરી. પાછી પડે વાણી અરે! નેતિ કહી થાકી ઘણું; બુદ્ધ બ્ધિ અન્તર્ રૂપમાં, ઊંડા ઉતરવું ઐકયથી. સં. ૧૯૬૭ પોષ સુદિ ૨. प्रभुर्नु शरण. કરવાલિ ફકીરી આ અવસ્થામાં, શરણ હારૂં પ્ર! મુજને, ત્વદર્થે સર્વ ત્યાગ્યું મેં, હજી પણ ત્યાગવાનું શું ? થયે નહિ ત્યાગ જે પૂરે, પ્રત્યે બતલાવ તે પૂરી શરણ આયે સુધારીને, કરે ઉદ્ધાર સેવકને. અકલ મહિમા પ્રત્યે ત્યારે, કળાતું રૂપ નહિ હારૂં ગમે તેવો ગણી હરે, પ્રભુ તું તાર સેવકને. સકલ જાણે સકલ દેખે, પ્રત્યે ! તુજને ઘણું શું કહું; પ્રભુતા રાખજે હારી, ગણીને બાળ આ હારે. ઘણું અકળાય મન હારૂં, પ્રત્યે ! તુજ વિણ નથી ગમતું; દઈને કેવલરષ્ટિ, બિરૂદ તું રાખ પોતાનું. હદયના ભાવના પુષ્પ, પ્રભે પૂછું હુને પ્રિમે અનુભવ જ્ઞાન દીપકથી, કરૂં તુજ આરતી જ્યાં ત્યાં પ્રભા ! તુજથી બને એકયજ, સદાની પ્રાર્થના એ છે બુદ્ધચબ્ધિ ભક્તિના પશે, હદયથી દેખીશું તુજને. સંવત ૧૯૬૭ પિષ સુદિ ૧૨ ગુરૂવાર For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ मस्तहानीमो. કવાલી. જુવે છે મસ્ત જ્ઞાનીઓ, હૃદયના ઉશ્ય આશયથી ફરે પ્રારબ્ધથી જ્યાં ત્યાં, સહજ આનન્દના રસિયા. વડે છે મસ્તિથી શબ્દો, ધરી આનન્દ અંગમાં, નથી એ અંગથી પ્રકટ, સહજ આનન્દ ભક્તાઓ. પ્રવેશે વૈખરી જ્યાં નહિ, અહો ! ત્યાં સન્તની દષ્ટિ, જગત જ્યાં બેલતું નહિ ત્યાં, ખરેખર સન્ત બેલે છે. પરિમિતનું થતું માપજ, પરિમિતથી ઘણું દૂરજ; થઈ વ્યાપક રહે છે તે, જુએ જ્યાં ત્યાં સ્વયં છે. સમાતું સર્વ જે માંહીં, અરે ! તે તત્વ છે પાસે; કરી દર્શન ખુશી થાતા, કહે કેને કથાતુ ના. કર પ્રારબ્ધથી કૃ, શમાવે સર્વ સંકલ્પ બહિરથી દેખતી દુનિયા, હૃદય દેખે અરે ! કયાંથી હદય સાગર બનાવીને, ભલું તેમાં ભારે સન્ત; ઉપર દેખે વળે નહિ કઈ હદય દેખે મળે રને. બહિથી દેખતાં તેઓ, પ્રથમતે મૂર્ખ લાગે છે, હૃદયની પાસે જાવાથી, ઘણું આશ્ચર્ય થાવે છે, ખરે એ મસ્ત જ્ઞાની, નિવૃત્તિ માર્ગમાં ફરતા; વિનય સેવા ખરી ભક્તિ, વિના નહિ દીલ આપે તે. અહા ! એ મસ્ત ગીના, ઘણા ગંભીર છે શબ્દ બુદ્ધચબ્ધિ મસ્તગીનું, હૃદય જાણે ગ્રાહે સારું શનિઃ ૨ સંવત. ૧૯૬૭ પણ વદિ ૧ રવિવા For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ सत्यनी अपेक्षाओ. . Acharya Shri Kailassagarsuri Gyanmandir કવ્વાલિ. ઘણા છે માર્ગ સાચાના, ઘણી છે સત્ય વ્યાખ્યાઓ, સકલ નયથી ગ્રહી સાચુ, પ્રભુના માર્ગ જોઈ લે. નિસરણીનાં પગથીયાંઆ, ઘણાં છે જોઇયે જ્ઞાને; બધાં ભેગાં કરે ત્યારે, અને છે સત્ય નિઃસરણી. વિચારા સર્વના સરખા, કર્દિ નહિ થાય સરખા તે; અપેક્ષા ગ્રંથકી સાચા, વિચારી સત્યને લેવુ'. અપેક્ષા દ્રષ્ટિ ત્યાગીને, ત્તિ અવલેાકશે શા; નહીં નિખાય સાચુ તે, અપેક્ષા ત્યાં રહે સાચુ, કરાયા ખાજુથી દેખે, મહાશે સત્ય વસ્તુનું; વિલેાકયું એકદ્રષ્ટિથી, રહ્યું ખાકી ઘણું સાચું. વચનના માર્ગેસમ જાણેા, નચેાના માર્ગ અન્તમાં; નચેના જ્ઞાનવણ સાચું, પરિપૂજ ગ્રહાતું ના. પ્રભુ મહાવીર ઉપદેશે, થતું એ સત્યનું જ્ઞાનજ; નથી એકેકદ્રષ્ટિમાં, પરિપૂર્ણેજ અરે ! સત્યજ. સકલનયાષ્ટિથી સત્યજ, પ્રભુ મહાવીર વાણીમાં; ષષિ સત્ય જાણીને, જણાવા સત્ય નયભેદે ૐ શાન્તિકર્ સવત્ ૧૯૬૭ પેષ વિદે ૩ મંગળવાર. सत्य कर्त्तव्य— લિ. ભલે માના નવા માના, અમારે તે ન જોવાનુ; અમારે સત્યના માર્ગે, સહી દુઃખા વિચરવાનું, મુજે તે સત્ય માનીને, અમારે કાર્ય કરવાનું; મુહા ના કોઈની કિંચિત્, નથી ૭ હાજ કરવાનું, For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ પ્રપંચી મારલી નાકે, અમારે ડાલવાનું ના; પશે તે આવશો પાસે, પરાણે ના મનાવાનું. ફકીરી રંગ જુદો છે, ફકીરી તાર જુદો છે; ફકીરી બાલ જ છે, ફકીરી પન્થ જીદે છે. ફકીરી મસ્તી છે જુદી, ફકીરી આંખ છે જુદી ફકીરી પ્રેમ છે જુદે, પ્રભુની પેત પ્રકટાવે. ફકીરી એ ધરી છે મેં, નથી પરવા હમારી કઈ જગતના જૂઠ વ્યવહારે, ફસાતા ના ફકીરે એ. નથી આ જન્મ રીઝવવા, કરી બેટી પ્રશંસાએ; જઈશું સત્યના માર્ગ, કરીને શોધ સાચાની. પૃહાવણ સત્ય કહેવાનું, રૂચે તે માનશે નક્કી; નથી પરત જતા બેડી, નથી ભીતિ વદે વાણી.. અરે ! જે ઘારના ખીલા, કરે બેસે તિહાં હાજી; અરે! એ ગેળીના ચવડા, ફરી જતા વચન મનથી. રહે રાજી અરે! તેઓ. હૃદયની માન્યતા છે; નથી વદવુ ભલે તેઓ, રૂચે તેવું કરે તે શું? પ્રભુ મહાવીરના બોધ, નાની સો અપેક્ષાએ; બુલબ્ધિ સત્યના માર્ગે, અમારી દષ્ટિ લાગી છે. ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૭ પોષ વદિ ૧૪ રવિવાર. चित्तसागर. હરિગીત – આ રોલને જે ભેટતા તે, દીલ તેનું ચે રહે; એ કીલના દરિયાવિશે, ઉંડા ઉતરતા પ્રિમીયે. એ દીલ દરિયાના તળે, મેંઘાં ઘણા રને રહ્યાં; ઉપરથકી તે દેખતાં, દેખાય ના અન્તર્ રહ્યાં. વાર્પણ તણીને ડૂબકી, મારી તળે જે પહોંચતા For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે મરઍવા એ પામતા, તણી વિભૂતિ. એ દીલ દરિસ્થાનાવિષે, પિઠી રહ્યા 'વિષ્ણુપ્રભુ લક્ષમી કરે છે સેવના, વિષ્ણુપ્રભુની ભક્તિથી. આ પધારે ! દિલના, દરિયાવિષે સિં માન જેવી તમારી દષ્ટિ તેવું, પામશે આવ્યાથકી. એ દીલ દરિયામાં રહ્યું છે, ઝેરને અમૃત ઘણું જે દેવ થઈને આવશે તે, સ્વાદ અમૃત ચાખશે. જે દોષ દષ્ટિ ધારશે તે, ઝેર ભાગ્યે આવશે, જે પૂજ્ય બુદ્ધિ ધાશે તે, ભાગ્યવેળા જાગશે, એ દીલ દરિયા છળથી, આનન્દમય પોતે બને; મર્યાદા મૂકે નહિ કદિયે, દીલ દરિયે મેટકે. પિઠા વિના એ દિલમાં, સારાંશ તેને ના હો એ દીલ દરિયાના પૂંજારી, બાદાથી થાતા નહીં. નિજ દીલથી બૂડયા વિના, ઉતરાય ના એમાં કદિ; પરમાર્થ તેને જાણતા તે, પ્રેમભક્તિવિચક્ષણ. એ દિલ દરિયે સેવીને, ગંભીરતા જે ના લહી, તે દીલ દરિયે સેવીયે, એ વાત હું માનું નહ. એ દીલ દરિયા સંગતે, શીતલ થતા ના જે તમે તે દીલ દરિયે સેવીયે એક વાત સાચી નહિ કદિ. એ દીલ દરિયે સેવવા, આવે ! અમારા બધુઓ! શુભ દીલમાં જે જે રહ્યાં છે, રત્ન લેશે પ્રેમથી, શુભ પ્રાર્થના એ પૂરશે, નિષ્કામ સેવા વિનતિ, બુદ્ધચષ્યિ દિલ દરિયા વિષે, આનન્દના કલેલ છે. ૬. * ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૭ માઘ સુદિ ૬ રવિવાર અગાસી. ૧ આમપ્રભુ, For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્ર કવ્વાલિ. નિહાળ્યાંથી હદય દ્રવતું, થતું ખુલ્લું હૃદય સહેજે; વિપત્તિમાં સદા સાથે, ખરા મિત્ર હદય મેળે. હસે છે આંખથી આંખે, વિના બેલે થતી વાતે થયું અર્પણ જીવન યાર, નથી બદલાતણી ઈરછા. મળ્યું રાજ ભલે જાશે, જશા ના મિત્ર મિશ્રાએ નથી હું કે નથી તું એ, ખરી એ મિત્રની છે. હદયનાં પ્રેમ ઝરણુથી, બનેલી સત્ય છે મૈત્રી; વિપત્તિની કસોટીમાં, ટકે સુવર્ણની પેઠે. દ્રિવે રહે. હૃદય ભીજી, રહ્યું ત્યાં તપ્ત મૈત્રીનું અભિન્ન જ દીલ બેનાં જ્યાં, ખરૂં એ મિત્રનું જોડું. મળે છે જીવની સાથે, સમર્પણ સર્વ કરવાનું છુપાચ્ચે પ્રેમ નહિ છુપે, વિના બેલે કરાતું સ.. પ્રતિજ્ઞા શબ્દની નહિ જ્યાં, પ્રતિજ્ઞા કાર્ય કરવામાં સદા નિષ્કામ ભાવે જ્યાં, પરસ્પર સર્વ કરવાનું. ખરી એ મિત્રતા દેવી, બને છે જ્ઞાનને સ્નેહે; ગમે તેવા પ્રસંગોમાં, ખરે આનન્દ દેનારી. થતી જે મિત્રની ઈચ્છા, ધરે ગુણ મિત્રના સઘળા; અને મિત્ર સ્વચ પૂર્વે, પછીથી મિત્ર મળવાના. બના મિત્ર પિતાને, ખરી એ મિત્રની કુંચી, ઠવાશે ના ફસા ના, ઘણું વિશ્વાસઘાતીયે. સમાવે સર્વ હૈયામાં પ્રકટ કરતે ગુણે જ્યાં ત્યાં; બને છાયા હૃદય તનની, ખરે એ મિત્ર પોતાને. બન્યું એકેયજ સદા રહેતું, ગુણેથી ઉચ્ચ થાવાનું બુદ્ધચષ્ઠિ મિત્ર અન્તને, મળે તે સા મળ્યું જાણું. ૧૨ - ૐ રાજિ ૨ સંવત ૧૯૬૭ માઘ વદિ ૩ ગુરૂવાર. મુંબાઈ, For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मळ्या ए मान, साचुं. કવાલિ નથી અન્તર્ મળ્યાથી કંઈ, સદા સર્વત્ર જ્યાં ઐકયા, થયું તન્મય મળ્યાથી સહ, મળ્યા એ માનવું સાચું. ૧ થતી આનન્દની ઝાંખી, સદા જ્યાં શુદ્ધતા છાજે; સમાયા ભેદ સઘળા જ્યાં, મન્યા એ માનવું સારું. ઉછળતાં દિલથી દિલજ, સમાતાં ચિત્તમાં ચિત્તજ સમાતે પ્રેમમાં પ્રેમજ, મળ્યા એ માનવું સારું. પરસપર પૂર્ણ રંગાતાં, હદયમાં ભેદ ના ભાસે; નથી જ્યાં ભેદની હોળી, મળ્યા એ માનવું સાયું, મળે જ્યાં જીવથી જીવજ, રહેના મેહની દષ્ટિ; બુદ્ધચ%િ સન્ત દષ્ટિથી, મળ્યા એ માનવું સારું. ૫ ૐ શાનિ. ૨ સંવત ૧૯૬૭ મહાવદિ ૭ સોમવાર નૈઃ વમવ્યનેહ વિના કદિ સુખ થતું નહિ, સ્નેહ અવિચલ સન્તજનેને સ્નેહ છુપે નહિ દૂર થતાં કદિ, સ્નેહથી ટેક વધે છે ઘણાને. નેહનું જીવન સ્નેહની આશા, નેહથકી સહુ દુખ ભુલાતું, બુદ્ધિ અનુભવ સાગર ચંદ્રને, સ્નેહથી સ્વર્ગીય સુખ પમાડું ૧ બંધનમાં સહુ નેહનું બંધન, સ્નેહ વિસા કદિ ન વિસરતે. નેહ રસિક જન દેવ સમાજગ, સર્વ સમર્પણ સ્નેહીજ કરતે. નેહથકી સહુ દેષ છુપે ઝટ, સગુણ ઓઘ હદય તરી આવે, બુદ્ધિ અનુભવ સ્નેહને નેહજ, આકર્ષણ સહુ નેહ કરાવે. ૨ શાનિ. ૨ સંવત ૧૯૬૮ મૃગશીર્ષ વદ ૮ ગુરૂવાર અગાસી. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पक्षी प्रति अन्योक्ति. | મંદાક્રાંતા, પાંખે હારી વિમલ કરજો, દિલથી થા દયાળુ ઉડે ઉડે હદય ઉતરી, સારને શોધી લેજે. કાંટા કાઢી વિચર પથમાં, શીતલસ્કાય લે છે, મૂહેને તું અધીન બન ના, ફર્જ હારી ઘરી લે ઉચે જા તુ પ્રતિદિન વહી, પ્રેમના ઉચ્ચ પંખી; વિશ્રામ છે હદય તનને, ચિત્ત મેળે મઝાને. જોતી ૨હેશે સકલ દુનિયા, ચિત્તનું ચિત્ત સાક્ષી, સાક્ષી પૂરે હૃદય સઘળી, દુનિયાની સ્પૃહા શી? શુદ્ધપ્રેમે ગગન વિચરે, ઉચદષ્ટિ કરીને, સદ્દગુણેને પવન ભરીને, શ્વાસ લે સામ્યતાને. આખે દહાડે રજની વહY, પૂર્ણ ઉત્સાહ ધારી; દેખાશે હો સહજ સુખનું, સ્થાન અન્તવિષે જે. કીધું કીધું બહુ અનુભવે, સાર લે પત્ર વાંચી; બધે! જ્યારે રૂબરૂ મળશે, ખૂબ આનન્દ થાશે. વાંચી વાંચી હદય પટમાં, સાર ઉતાર સારે; બુદ્ધથષ્યિની હદય રચના, દેખીને હર્ષ વહે છે ! ના ૧ સંવત ૧૯૬૮ માઘ વદિ ૧૩ ગુરૂવાર सदुपदेश. મંદાક્રાન્તા પણું ઘણું સહુ દુધ નહીં, દૂધને પારખી લે, સાચું દીલે ગ્રહણ કરીને, સત્યને સેવજે તું. ન્હાના હેટા સકલ સરખા, ધારજે ચિત્તમાંહી; છના સા ગ્રહણ કરજે, સગુણ શુદ્ધભાવે, For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org LL અન્તર્દ્રષ્ટિ ગ્રહણ કરીને, માથ દ્રષ્ટિ તજી ક કતી ભાતાં સહજ ગુણના, વસ્તુતઃ તુ થઈ ો. દિવ્યજ્ઞાને સહજ રૂપો, દિવ્ય આનન્દ છે ત્યાં; સાક્ષીરૂપે સલ કરણી, ચાગ્યતાથી થતી એ. વૈરાગી મૈં વિચર પથમાં, માક્ષના એકતાને; આડા ધેા કર્દિ ભીંશ ના, દુષ્ટ સ્થાનેા તજી દે. અન્તર્યામી પ્રભુ ભજ સદા, શુદ્ધ ભક્તિ ગ્રહી લે, આંખી થાશે સહજ રૂપની, શુદ્ધ લાગે સમાધિ. અન્તર્યાં છે સહેજ સુખની, શુદ્ધ ઝાંખી મઝાની; ત્યાગી સર્વે વિષય ભ્રમણા, ભૂલ ના ખા હવે તુ. થાવે શાન્તિ સકલ સુખદા, સ્થાન તેવાં ભજી લે; ડાહ્યા થૈ તું સહજ સુખની, કુચીએ આદરી લે. માતા સર્વે પ્રકટ ત્યજજે, પ્રેમ લાવી ખરાને; સન્તાના તુ વિનય કરજે, ભક્તિ સાચી કરીને. આવી ભાવે સદ્ગુરૂ કને, ધર્મના સાર લે જે; બુદ્ધચન્ધિની હૃદય સ્ફુરણા, જે ૐ તે સુણી લે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ યાન્તિઃ ૨ સવત ૧૯૬૮ ના સાથ વદિ ૧૭ ગુરૂવાર we आत्मप्राप्ति. માક્રાંતા આશા મારી હૃદય ઘટમાં, જાય સઽહુ' જગાવા; સાડહુ' સાડહુ' અલખ વચને, શક્તિનુ ધામ ધ્યાવે. કલ્યાણાનુ સર્કલમલજે, પાર જેના ન આવે; તેતુ પોતે નહિ અવરમાં, દેખતાં પાર પાવે સત્તા હારી પ્રભુ. સમખરે ! શક્તિથી વ્યક્તિ પાવે શક્તિ વ્યક્તિ અનુભવાહી, શક્તિના નાથ થાવે For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org te પાતે કત્તી સાલ સુખના, ચેતના સગળી છે; જો તુ અન્તર્ અનુભવ લહી, સિદ્ધ તુ ભક્તિથી છે. Àાભા હારી સકલજીવને, અન્ય દ્રવ્યે ન ખવે, હારી ચેાભા સકલ તુજમાં, આત્મચે ગે સુહાવે. શેલા મૂકી અવર જનની, સેલના ફ્રેમ કીજે; મૂકી રત્ના ગ્રહણ કરીને, પત્થરે કણ રીઝે, જાગી જાગી નિજ અનુભવે, ચાલતુ મુક્તિ પથ; ચેતી ચૈતી. પહિરો સા, મેહના સગ જ્ઞાને હાર્ ́ સાચુ સમક્ષ ઘટમાં, શુદ્ધભાવે નિહાળી; અન્ત હિ ધર્સે શુભ સદ્ય, શુદ્ધ લે તત્ત્વ ભાળી. સ'ગે ગે અનુભવતા, સામ્ય સાથે હીને, મુક્તિ પાર્જ અનુભવ લહી, જ્ઞાન માર્ગે વહીને. વ્હેલા હૈયા નિજ ઘર પ્રતિ, ચાલજે શુદ્ધ ચેાગે; “બુદ્ધપશ્વિ”ની હાય સ્ટના, શુદ્ધ આનન્દ લાગે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * શાન્તિઃ ર સવત ૧૯૬૮ ના રાગણુ સુદિ ૬ શનિવાર. મારા બ્રાહ્મામાં સભ્ય. મહાકાંતા, હારૂં સાચુ અનુભવથકી, આત્મમાં જાણી લેજે, જુઠી બીજી અવર જડની, સપા, માની લેજે. શુદ્ધ જયતિ જીભ અનુભવે, શુદ્ધ ભાવે રમીને પીયાને પ્રકટ કર સા, શુદ્ધ ક્ષાયિક ભાવે પૂર્ણાનદી સહજ ગુણમય, અક્ષરાતીત ત છે; ત્યાગી બ્રાન્તિ દુઃખકર સા, શુદ્ધ પ્રેમે રમીલે. પાપા ત્યાગી સહજ ઘરમાં, આવતું સામ્યભાવે; પેાતાને એ સકલ કહીને, તાર સ્વીચ પ્રમાદે, રામાથી નિજ જીજીવિષે, ખાવાનો રાગ છૂટક For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ વી, ૬ નાગેશક્તિ સહજ નિજમાં, કર્મને બધા નાસે. પોતાને જે સહજ સુખનું દાન પિતેજ દાની; ક લેક્તા નિજ ગુણતણે, આત્મભાવે રમ્યાથી. જે જે અશે નિજ ગુણતણે, છવક કહાવે; જે જે અંશે નિજ ગુણ રમે, ધર્મ છે તેજ અંશે. જે જે અંશે પરગુણું રમે, ધર્મને અંશે બ્રશે. જે જે અશે નિજ ગુણતણું, ધૈર્ય સાચું પ્રકાશે; તે તે અંશે ચરણ ગુણને, શુદ્ધ આનન્દ ભાસે શ્રદ્ધા જ્ઞાન ગ્રહણ કરીને, શુદ્ધ ચારિત્ર ધારા, પામે મુક્તિ સુખમય સદા, દુઃખનું નામ ના જ્યાં પિતાના જે અનાવધિ ગુણ, વ્યક્ત ભાવે કરી લે; દુની સકલ રચના, સશુણોથી હરી લે. છે રે તું દુઃખ હર સદા, શર સાચું જગાવી, “બુધ્ધિ ”ની હૃદય પુરણ, મોક્ષની ચાવી આવી. ૐ શાન્તિઃ ૨ સંવત્ ૧૯૬૮ ફાગણ સુદિ ૧૨ ગુરૂવાર પાછા માજિ. મંદાક્રાંતા– લાગે છે ગિરિવર ઘણા, દૂરથી તે મઝાના પાસે જાતાં કઠિન પથરા, સાર દેખાય ના કે. ઇન્દ્રિયના સકલ વિષયે, દરથી છે મઝાના; ભોક્તા થાતાં સુખ નહિ જરા, સત્ય સિદ્ધાંત એ છે. જેને માટે સકલ દુખડાં, પ્રાણિયે સંવહે છે, લજજા મૂકી પ્રતિદિન થતી, જેથકી નીચ સેવા. તે તે ભાવે કદિ યદિ મળે, શર્મ થાતું ન કિચિત * ધારી અનુભવ ઘણે; મુક્તિનો માર્ગ લેજે, આડા મોટા ગિરિ બહું પડયા, હિમ ઝાઓ ઘણે જ્યાં ૧ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' સિહા વાઘા વક્ ચૂંથતણી, ભીતિ છે માર્ગમાંહી. એવા માર્ગે ગમન કરવું, દુઃખ વેઠી ઘણેરાં, જ્ઞાનીઓ ત્યાં પ્રતિક્ષણ વહે, દુઃખને શર્મ માની. સાક્ષીઓના અનુભવ લહી, ચાલજે મેક્ષ માટે; છેડાજે તુ પરજડથકી, માલ છે શીર્ષ સાટે. વાંચી ગ્રંથા અનુભવ લહી, શુદ્ધ ધર્મજ ભૂપે; ધારી ધૈર્ય પ્રતિક્ષણ ખરૂ, સિદ્ધને ધ્યેય રૂપે, પૂરે સાક્ષી અનુભવેજના, સચ્ચિદાનન્દુ ધ્યાઈ; પૂર્વે મેાટા મુનિવર થયા, આત્મનું રૂપ ધ્યાયું દુર્ગુણાના વિકટ વનને, આળ જ્ઞાનાગ્નિથીરે; સદ્દગુણૢાનું ઉપવન રચી, સિપ! માળી બનીને, હારૂ ધાર્યું કર સહુ ખળે, મર્દાના ખેલ ખેલી સયેગા આ મનુષ્ય ભવના, પૂર્ણ ભાગ્યે મળ્યા છે. જે જે આવે અશુભ ઉદયે, વાદળા આપાનાં; તે તે સર્વે સહન કરીને, ચાલજે શીઘ્ર અગ્રે, શુદ્ધપ્રેમે જગત સઘળું, દેખજે દોષ ટાળી; પ્રમી કરવા જગત સઘળું, પ્રેમની ભાંગ પીજે. સાચું ધ્યાન પ્રતિક્ષણ કરી, કર્મની ટાળ ફ્રાંસી; ચેતી લે જે પ્રતિક્ષણુ અરે ! આત્મશ્રદ્ધા ધરીને. મારી આત્મા ગુણનિધિ સદા, ભાવના ભાવ એવી; મારા ઉંચા ગુણ પ્રકટશે, ધાર સિદ્ધાંત સાચા ધારી સિદ્ધિ સકલ ખનશે, સત્ય ઇચ્છા પ્રયત્ને; “બુદ્ધવ્યધિ”ની હૃદયસ્ફુરણા, આત્મશક્તિ પ્રમાધે. ॐ शान्ति સં. ૧૯૬૮ ક્ાગણુ સુદિ ૧૭ શુક્રવાર. પાસ. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર મ. મંદાકાત, જોયું જેવું અનુભવ કરી, સાર હઠ ન કાંઈ ભૂલ્યા લેક ભ્રમણ કરતા, બાહ્યમાં શર્મ માની. ભાવે સર્વે નયન નિરખ્યા, સર્વનું રૂપ ખોટું; મારે તારૂં નહિ નહિ જા, શાનથી સર્વ જોતાં જાણી જોયું અનુભવ કરી, ધ્યાનમાં ઉતરીને. ભૂલી બ્રાન્તિ સકલ જડની, શુદ્ધ રૂપે ફરી જા. આશા છેદી બહિર્ સુખની, આત્મમાં રાખ શ્રદ્ધા સેવી સેવી સહજ ગુણને, આત્માનું સુખ તું લે. ફાંફાં મારે કદિ નહિ મળે, બાટ્ટામાં શર્મ સાચું હારામાં સહજ સુખ છે; ધાર એ શુદ્ધ શ્રદ્ધા હારી શુદ્ધિ ત્વરિત કરવા, શુદ્ધ ચારિત્ર સાચું જાણ્યું એવું અનુભવ કર્યો, આત્મમાં નિત્ય રાચું. ૩ ૐ શાનિ ૨ સંવત ૧૯૬૮ અધિક અષાડ સુદિ પ મુવાર. અા વાહ, રિણ, કાલિ, અચલ શ્રદ્ધા અચલ ભક્તિ, ગુણાનુરાગની મૂત્તિ. કર્યું સ્વાર્પણ સકલ જેણે, અમારે શિષ્ય ગણવાને. વિના આજ્ઞા કરે ના કાર્ય, હૃદય છાનું નહીં રાખે; હદયને વાણીમાં ઐકયજ, અમારે શિષ્ય ગણવાને, તજી સ્વદતા સઘળી, વિચારને અનુસરતે; ઘડા જેવાં સહે સંકટ, અમારે શિષ્ય ગણવાને. ધરે ચારિત્રમાં પ્રીતિ, વહે પરમાર્થની વૃત્તિ ત્યજે જ મેહનાં સ્થાનક, અમારે શિષ્ય ગણવાને. સ ગે બને એગી, અમારા બોધને પાત્રજ, For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરીક્ષામાં કે પૂરે, અમારા શિષ્ય ગજવાને, રહે પાસે ઈ નિશ,રહ્યો છે તે અ તાં, ગુરૂ તિથો ભાવજ, મારે શિષ્ય ગાગવાને. હૃદય ભક્તિથી પાસે, નથી કાયથક્ષે મા;િ . ઘણી ગંભીરતા ધારક, સામા શિષ્ય બાગવાને. ધરે વૈરાગ્યને ત્યાજ, સહત કાર પરિષહને, સમજ સહ અપેક્ષાએ, અમારે શિખ્ય રાણાને. બજાવે શિષ્યની ક્ર, કર્યો ઉપકાર નહિ ભૂલે, તજે જે દોષદષ્ટિને, અમારે શિષ્ય ગણવાને. અનુકુલ ચિત્તથી રહે, હૃદય સમજે વિના બોલે, ધરે નિસ્વાર્થ પ્રેમજ જે, અમાસે શિષ્ય ગણવાને મળે છે દીલથી દીલજ, પરાક્ષે પણ અનુભવથી થયે જે પક્ષને અથી, અમારે શિષ્ય ગણવાને, ગુરૂ ગમને ગ્રહી પ્રીતે, જમાને ઓળખી ચાલે, યથાશક્તિ ધરે સંયમ, અમારે શિષ્ય ગણવાને. સદા રત્ન ત્રયી સાથે, ધરે સંવર ત્યજે આશ્રવ; બુધ્ધિ ધર્મને ધારક, અમારે શિષ્ય ગણવાને. ૐ શાનિક રે સંવત ૧૮ અષાડ સુદિ ૩ अध्यात्मरुचि. હરિગીત, ઉપદેશ દેવાની પ્રવૃત્તિ બહુ, કરી પ્રેમે ભલી, લેખ લખ્યા પ્રત્યે લખ્યા, ચર્ચા કરી વાદે ઘણી. અધ્યાત્મની પ્રકટી ઘણ, રૂથિ હૃદયમાં ભાવતી; નિવૃત્તિ જીવન ગાળવા ઈચ્છા, ઘણી દીલમાં થતી. અધ્યાત્મમાં લગની લગી, વ્યવહાર શુભ પણ સાથ છે, ૧ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ અન્તર રહ્યું સુખ પામવા, આધાર તે પરમાથ છે.. જ્યાં ત્યાં ભમી ષ્ટિ અરે! પાછી પી અંતર્ વહે. નિજ આત્મમાં સ્થિરતા લહુ, ઇચ્છા ઘણી મનમાં વહે શુભ્ર ફર્જ માની શિર પડયાં, વ્યવહાર કાયા સહુ કરૂ; અધિકારથી કાર્યો કરી, સતાષ વૃત્તિ સચરૂ. જે માહના ઉચે થતું તે, કર્મથી પાછે ; જે જે વિચારો મેહથી, થાતા અરે ! તે સહુરૂ જે જે પ્રકટતી વાસનાઓ, દીલમાં ઉડી અરે ! તે વાસનાઓ દાખવાને, યત્ન બહુ થાતા ખરે. એ માહના બહુ જોરથી, આંગલચી પાછો પડું; પણ માહની સામેા રહી, ઉપયોગથી નિત્યજ લડું. આવું થતું ખરું વર્ષથી, પણ પાર આવ્યે ના અરે! એ માહ મૂળથી ના ગયા, આવે ઉડ્ડયમાં તે ખરે. ઉતરૂ' ઘણું હું આત્મમાં, ત્યાં માહવુ જોરજ નહી, આનન્દ પર પારના ભાક્તા, કહું સાચું સહી. અવિચ્છિન્ન વૃત્તિ નહિ વહે, નિજ આત્મના ધ્યાને કદા; નિમિત્ત પાર્મી વૃત્તિા, કતી રહે છે એ સદા, અન્તર્થકી મુખ્યજ પડ્યે, ઇચ્છાય નિવૃત્તિ ખરી; *ડી હૃદયમાં ઉતરી એ, ભાવના ચરણે ધરી. નિજ આત્મભાવે આત્મની, ષ્ટિ કરી જીવન વહું; સર્વજ્ઞના શુભ માર્ગમાં, વહીને ખરાં સુખડાં લહુ ભાવી જીવન આનન્દમય, કરવા ઘણી ઈચ્છા રહી; મુન્દ્વચબ્ધિ ચેતન ધર્મમાં, શ્રદ્ધા ખરી અન્તર્ વહી ૐ શાન્તિઃ સંવત્ ૧૯૬૮ અષાડ વદિ ૭ સામવાર. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ आंगणे आवनारा. હરિગીત આવે અમારે આંગણે, કેઇ માલ લેવા હોંશથી; જોઈ તપાસી લે ઘણા, પાછા વળે કે જોઇને. આવે અમારે આંગણે કે, મિત્ર બનવા ભાવથી; સમજે નહીં શું મિત્ર છે, તેની અરે ! ફરજે કઇ ? આવે અમારે આંગણે, કે શિષ્ય બનવા કારણે પણ શિષ્ય ફરજો જાણતા નહિ, શિષ્ય એ શી વસ્તુ છે. એ શિષ્ય ગુરૂની ફર્જ જાણ્યા વણ, લહે દુખડા પછી, સંબંધ છૂટી થઈ થતા, એ શિષ્ય ગુરૂના નામના. આ અમારે આંગણે, સાચા ગુરૂ બનશે તમે આ અમારે આંગણે, સૈ ભેદ દૂર થઈ જશે. આ અમારે આંગણે, પ્રેમી થશે સાચા તમે; આનન્દમાં અદ્વૈત થઈને, દુઃખ સે ભૂલી જશે. આ અમારા આંગણે, નિજ રૂપને જોશે તમે નિજ આત્મમાં સહેજે રહ્યું, તે સુખના ભેગી થશે. આ અમારે આંગણે, મહેમાન ઘેરા થશે; હાના નહીં મહેટા નહીં, એ ભાવ દીલમાં આવશે. શુભ પ્રમ, શ્રદ્ધા, ભક્તિથી, આ પધારે આંગણે; મળવું હૃદયના ભાવથી, જ્યાં ભેદ ખેદજ નહિ કશું. આ હદયની યોગ્યતા, પૂરી કરીને પાત્ર , નિજ ગ્યતા વણ આંગણે, આવીજને પાછા ફરે, જ્યાં મેળ મળતું નહિ હદયને, આંગણું ત્યાં દૂર છે, ત્યાં મેળ મેળતે દીલને તે, આંગણાની પાસ છે. એ આંગણું છે સ્વર્ગથી મોંધું, અને મહાટુ ઘણું; એ આંગણામાં સદગુણને, છે ફુવારો મટકા. એ આંગણામાં પ્રેમ અમૃત, મેઘની વૃષ્ટિ થતી; For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ માંગણામાં સહોતાં, પુષ્પ વૃકે મહેંકતાં એ આંગણામાં સર્વને, અતિ મેળે રહે આ પધારે આંગણે, બુલા રાષ્ટિ બહાલા સજજને ! # ૨ સવ ૧૮ આભાડ વદિ ૧ એનિવર. पूर्णानन्द. હરિગીત આનન અપરપાર ન્હા, આમમાં નિશાન રહો, આનન્દમ ચેતન વિષ્ણુ હું, કેમ ભૂલું અંતિથી. આનન્દ મહારે છે જીવન, આનન્દ સ્વા૨ દેશ છે આનન્દમય હું ભાસી, અનાજના જયગથી. ક્ષણ ક્ષણવિષે આનન્દની, ભાવું હદયાબી ભાવના આનન્દ સરવર ઝીલતે હું હંસ પિતાને આણું. વિપત્તિના જ ઘણા એ, પીગળે આનન્દથી આનનામય હું ભાસી, અનન્દના ઉપયાગાથી. જે જન્મ મૃત્યુ થાય છે કે, મુજને છેદે નહીં, છેદાય નહિ હાય નહિ, એ રૂપ હારે છે એ રૂપના હું ભાનમાં ભાત, હુચના દુખને આનન્દમય હું શ્વસીયે, આનન્દના ઉપયોગથી. આનન્દના ઉભાચાઉ, દેવાય દુઃખને મેલ એક જે જે કરે જે ભણું, આનદમાં વ્યાપી રહ્યો. જે જે નિહાળું વસ્તુ ત્યાં, અનન્દવણ બીજું નહીં, આનન્દય હું ભાસી, આનન્દના ઉપગથી ચાલું બહુ આનન્દથી, ઉભે હુ આનન્ટથી બેસું બહુ આનન્દથી, આનન્દથી ચર્ચા : વાત કરું માનની, ચિતાન જ આનાથી For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાનન્દમય હું ભાસી આનન્દના ઉપગઈ. કાયા અને વાણ હાય, આનનકમય થલસેં અને આનન્દમય આ વિશ્વને, માનું હૃદય આનાબ્દથી. એ વૃત્તિના આનન્દથી, બ્રહ્માંડ આનર્ત અન્ય આનન્દમય હું ભાસી, આનન્દના ઉપગથી મેળા મળ્યા આનન્દના, આનન્નનાં સાધન બન્યાં; આનન્દની ઘેનજ રહી ત્યાં, દુઃખનું સપનું નથી આનન્દ રસના પાનથી. બુદ્ધચષિ આનાથી બજે; આનદમય હું ભાસી, આનન્દના ઉ૫ગથી, સંવત ૧૯૬૮ ના અષાઢ વદ ૬ ) સવાર, ૧ चेतना योगिनी. હરિગીત:પિયુ પિયુ કરીને શોધતી, અવલેતી ચારે દિશા અન્તર્ ઉછાળા પ્રેમના એ, પ્રેમથી બહુ ચાલતી. જે જે મળે તેને અરે ! પૂછે હદયના ભાવથી; એ કયાં હશે? કયારે મળે ? કયાં ઈ મળું એ પ્રસને. પૂછી પછી આગળ ચલે પણ, ભાન નહિ નિજ કાયનું વાણીથકી ગાતી ઘણાં, ગાને પિયુના ભાવથી. મનમાં પિયુ વણું કઈ નહી, પિયુ પિયુ કરી ધરણું હશે મનમાં ધર્યું એ એય કે જે, પ્રાણ જાતાં નહિ ટળે. પિયુના વિના ન જ નહિ એ, પ્રમપણે દુખકર થયે; જ્યાં ત્યાં નિહાળે પ્રેમથી એ, સ્વામીને સજા છે. પિયુમય બની સુષ્ટિ બધીદેખે નહિ બી કશું મનના અણુ અણુમાં પ્રકટલી આકૃતિ પિયુની ઘણી. આવેશ એકજ ચિત્તને, પિયુવણ પ્રિયજ કોઈ નથી ગુસ્તાન પિયુના ધામમાં, અખીને ચિલી કંપતી, For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાગણ બનીને શોધતી, તમભારમાં જ્યાં ત્યાં ફરી બહ કાટવાટે આથી પણ, થાકને લેતી નથી. લલચાવતા અને ઘણુ પણ, લક્ષ ત્યાં દેતી નથી; બહુ થાકતી આગળ વહે ને, ઉંઘતી જરીયે નહીં. આસુકયથી તન થન થઈ, સહુ રૂપ આંખે દેખતી; બહુ રૂપ દેખી સ્વામીનાં, આનન્દથી બહુ શોધતી. બહુ તાપ તપતી ચાલતી. જપતી હદયથી જાપને, નિજ ચિત્ત સાથે અકય, સ્વામીનું કરી સંયમ ધરે. નવધા ધરે શુભ ભક્તિને, અર્પણ કર્યું મનનું સહુ શુભ જ્ઞાન ભક્તિ ભેગના એ, ગની ગણ બની. ચોગણ બની અન્તરથકી, યોગી પિયુને દેખી; સર્વેગથી નિજ ચગીને, ભેટી પદ્ધ આવેશથી. ગણ બની એ ચેતના, ને ચેગિ એ ચેતન બન્યા બુદ્ધચબ્ધિ અન્તરમાં જુઓ એ, પાત્રમય પિતે બને ૐ શાન્તિ ૨ સંવત ૧૯૬૮ શ્રાવણ સુદિ ૬ રવિવાર. भावना. હરિગીત – આનનમય નિજ રૂપને, જાણયું પક્ષે શાસથી; આનન્દને અનુભવ કરું એ, ભાવદીલમાં ઉપજે, સ્થિરતા કરી નિજ ચિત્તની, થાવું અમર ચેતન પ્રભુ વિક્ષેપ સર્વે વારીને આનન્દમય સહેજે બનું. સંકલ્પ એ જાગી, બવાર દિલમાં યાદિ દે, તું મુક્ત થાવા યત્ન કર, ઉપયોગ એવું શિખવે, એ શીખને દીલમાં ધરી, ઇડું સહજનિજ રૂપને આચારની શુદ્ધિ કરી, ભાવું હદયમાં ભાવના. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ મળશે સન્તને, નિષ્કામ સેવા ધર્મની . એકાન્તમાં નિજ આત્માનું ધ્યાનજ સદા ધ્યાને રહું, મસ્તાન રહે નિજ આત્મના ઉપયોગથી અન્તર્ સદા, ગુણિ પર સમિતિ ધરૂ ને સાક્ષી હૈ જે સદા. પ્રતિબંધ કેને નવ કરૂં ને, વાયુવત્ વિચરે મહી; ઉપયોગથી ન્યારા કરી, જડ જીવને કાર્યો કરે; વા પ્રમાદે આવતા પરવા, ધરૂં નહિ કોઈની નિસંગતા સેવીઘણી, ઝટ ચિત્તને વશમાં કરૂં. આચાર ઉત્તમ પાળવા, સંક૯૫ની દટતા કરે; પ કાયની રક્ષા કરે ને, દેષ લાગ્યા સહ સ્વાધ્યાયમાં રાચી રહી, ઉપયોગથી ધ્યાનજ ધરે વૈરાગ્યથી પિવી ગુણેને, સામ્યથી આગળ વહુ.. આ કાળમાં આચારમાં, મૂકું બને તે ભાવથી, આગમ કરીને આગળ, રમતે રહું નિજ ભાવમાં; વગડા કરી પર્વતવિષે, ધ્યાનજ ધરૂ ઉત્સાહથી, નલિક થઈ ઉપસર્ગથી, પાછા હઠું નહિ ધર્મથી. નિજ આત્માનું જે વીર્ય તેને, આત્મમાંહિ વાપરું, એવા ભલા દહાડા હવે તે, પ્રાપ્ત થાજે ધર્મના, આચાર પાળું પંચધા, ચારિત્રની શુદ્ધિ ધરે; બુદ્ધચબ્ધિ મંગલ પામવા, એ ભાવના ભાવી ખરી. ૐ શારિત સંવત ૧૯૬૮માવણ સુદિ ૮ મંગલવાર. વતાં. હરિગીત – શીખો અને શીખવાડશે, બધુ અમાશ ધર્મના સ્વાધ્યાયમાં જીવન જતાં, ઉપગ વધશે આત્મને, For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ વહાણું સગાનું જો અને, પાછા ફરીથી આવશે સંસારમાં પાન્થા છીએ, હું ને તમે એ જાણશો. આત્મરસના 4 રસીલા, પાન કરશેપ્રેમથી આનન્દસ ગણાં વહા, આનબારિવાષ્ટિથી. જે સીમ વાળી ઘણું તે, સદ્ વિચારે છેષ. નિજ આત્મને પ્રેમે અહ એ, ધર્મ ભજન સાર છે. ખુલ્લાં કરે દિલ બારણાં, તાજા વિચાર આવશે, સંકેચતા નહિ દીલને ઉદારતાથી પિય. જે જે ભરું દીલમાં અરે ! સુણી અને વાંચી ઘણું; અનુભવ કરશે તેને અરે એ, આત્મ શક્તિ અર્પશે. સંકેતા નહિ દલને, એ દીલથી દિલમેળવે. તન્મય મરી અનુભવ કરે, સાયું હદયથી દેખશે. ગુણદષ્ટિથી ગુણ લે અને, આ સકલને ભાવથી; ગુણદષ્ટિને આગળકરી, આ મઝાનું પામશો. જેજે મળે જ્યાં જ્યાંથી તે, ત્યાંથકી ઝટમેળવે. આધાર આ કલિકાલમાં, ગુણ રાગને શાસ્ત્ર કહ્યા. સાપેક્ષનયની દષ્ટિથી, આવી હૃદયનું લે ખરું; બુદ્ધયધ્ધિ સન્ડે સેવતા તે, સદ્દશુ સઘળાવશે. છે શાનિત ૨ સંવત ૧૯૬૮ શ્રાવણ સુદ ૮ બુધવાર ૫ आमन्त्रण. હરિગિત – તમને ગમે તે બધુઓ ! આ તમારું માનીને, મારું ગણી લેશે તમે જે, સત્ય લાગે તે ખરૂં. સમજાય જેવી દષ્ટિ તેવું, સત્ય એ સંસારમાં એ દષિયોની લિજતાથી, સત્યના પડે. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વી આશય અમારા જાણુન્નાને, દીલથી દિલ મેળવા એ દીલથી દિલ મેળવ્યાથી, ઢીલઆશય જાણશેા. આશય ઉઠયા જે ટ્વીલમાંથી, યાગ્યતાએ એધશે; કારણ - સકૅલ જાણી પછી એ, ન્યાયના ન્યાયી અનેા નિજ દીલના આશય સહુ, નહિ પુસ્તકમાં આવતા; આશય બહુ ખાકીરહે, લખતાં ઘણાયે લેખને. આશય પરામાં ઉઠતાતે, વૈખરી નહિ વર્ણવે; આશય અમારા જાણુદ્રાને, દીલની સગૃત કરી. જે જે કથ્યુ* તેમાં અપેક્ષા, જાગુત્રા યત્નજ કરે; પૂછે હૃદય ખુલ્લુ કરી, નિર્મલ મતિ પ્રેમે અહા ! શબ્દોથકી બહુ સૂક્ષ્મ છે, માશય ગ્રહે છે જ્ઞાનીઓ; જે પૂર્ણ જ્ઞાની હોય તે, દિલના ગ્રહે છે આશયે. નિજદીલ આશય જેમહે, સસગ પામ્યા તેગણુ, આશય સહુ સમજે નહી' તે, દીલમાં ના પેશીચે. ઉંડા હૃદયમાં પેશીયા, આશય ગ્રહે ત્યારે ગણું. આવ્યા અમારા મદિરે તે, દીલના સગી મને, જે દીલના વિશ્રામી તે, દીલથી વાતેા કરે; સકાચ પામે નહિ હૃદય તે, દીલના વિશ્રામી, તમને રૂચે તે આવશે નહિ, આવશે તે કઇ નહીં. સત્કારની ઇચ્છા તજી, વિશ્રામ લેા નિજનું ગણી. મસ્તાન દીલ માનેહી, સત્કારની પરવા જરા; થાતુ મળ્યાથી ઐક્ય ત્યાં, સમખાવવાનુ` કઈ નહી'. ચારિત્રના એ માર્ગમાં, આવા અમારા ખજ્જુએ. બુદ્ધયાખ્ય શિવમ ગલ શહેા, આવે અમારા ખંધુએ ॐ शान्तिः ३ સંવત ૧૯૬૮ શ્રાવણુ સુદિ ૧૪ સામવાર. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ आन्तर युद्ध. હઠા ઘા ને હજી હુ હઠાવું, હઠાવીશ, હઠાવશ, હઠાવીશ, હઠાવીશ. અરે ! લાગ તાકે ઘણાં દુખ દેવા, હઠાશ, હઠાવશ, હાર્વીશ, હઠાવીશ. ગમે તે સમે ને ગમે તે ભવે પણ સબળ યત્નથી હું હઠાવીશ, હઠાર્વીશ, ગમે તે ઉપાયે કરી ધ્યાન ધ્યારી; હઠાવીશ, હઠાવીશ, હઠાવીશ, હઠાવીશ. કરું છું કરીશ તને છેદવાને, ઉપાયે ઘણા ભાવના દીલ લાવી, સતા અરે ! હે મને ખૂબ જ્યાં ત્યાં, હાર્વીશ, હઠાવીશ, હાર્વીશ. હઠાવીશ. દબા મહને તે ઘણે પૂર્વકાલે, હજી પણ હને દાબવા ખબ છે; હવે ધાર્યું થાશે નહીં લેશ હારૂં હઠાવીશ, હઠાર્વીશ, હઠાવશ, હઠાવીશ. નચા, લજા, હઠાવ્ય, મરા, ચડતાં અરે ! પાદ ખેંચી પછાડ; કરાવી ઘણી હાજીઓ મંત્રથી હે; હઠાવીશ, હઠાવીશ, હઠાવીશ, હઠાવીશ. હવે ધાર્યું થાશે નહીં માન હારું; હઠીજા સ્વયં લાજને ચિત્ત લાવી, અસંખ્યપ્રદેશે થશે રાજ્ય હારું; હઠાવીશ, હઠાવેશ, હઠાશ, હઠાવીશ. ગયા દુઃખ દહાડા, મજ્યા સુખ દુહાડા; ધરી શુદ્ધ ઉપગને મૂળ છેદીશ, For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ ખા ચાગથી નાશ હાર થશે હે હઠાવશ, હઠાવીશ, હઠાવશ, હઠાવીશ. થયે એજ નિશ્ચય, હદય સાખ પૂરે; પ્રતિદિન હારે થશે નાશ ની, પ્રભાતે હદય જાગીને સત્ય બોલું; બુદ્ધયાબ્ધિ વિજય વાદ્ય વાગ્યાં મઝાનાં. ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૧૮ શ્રાવણ વદિ શુક્રવાર दृढ निश्चय. ચળે ના બે ના, ખરે ને કદાપિ, કદાપિ મળે દેવની કેટી તે પણ ચળે એ પણ એ, કદિ નહિ ટળે છે. હુકમ આત્મવી, કરૂં જીવને હું. કદિ સવપ્નમાંહીં, વિકારે ચળું નહીં; બહુ જોશથી સત્ય સંક૯૫ ધારૂ. રહો યેગનું વીર્ય આત્મસ્વભાવે, હુકમ આત્મ વીર્ય, કરૂં જીવને હ. ચળાવા ચળે નહિ, કદિ હારા હુકમ સ્વપ્નમાં એમ, સત્યજ થનાર. સવભાવે રહીને, વિકારે વિદારૂં; હુકમ આત્મવીર્થે, કરું છવને હું. ચળે ના કદિ જેમ બ્રહ્માંડ આખું; તથા નિર્વિકારી, પ્રદેશ પ્રદેશે. પરિપૂર્ણ જુસ્સાથકી ભાવ લાવી, હુકમ આત્મવીર્ય, કરૂં જીવને હ. પ્રભુ પણ પેટે ફળે, આણ હારી; For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિપૂર્ણ નિશ્ચય, બની રહે બનાવ્યું, સુતાં ઉંઘતાં, જાગતાં બેસતાં એક હુકમ આત્મ વીર્ય, કરૂ જીવને હું. સકલ અંગપર શક્તિએ સત્ય જામે બની રહે સદા યે સહુ મુજ તાબે સકલ વાસના ભયમીભૂતજ બને એ હુકમ આમવી- કરૂં જીવને હું. અસંખ્યાત આત્મપ્રદેશે રહ્યું છે; સકલ ચેગનું વીર્ય તે સ્થિર થાઓ. પરિણામ પામું સદા શુદ્ધ રૂપે; હુકમ આત્મ વીર્ય કરું છવને હું ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ શ્રાવણ વદિ શુક્રવાર -- -- ૧ आत्मसंबोधन. હરિગીત તું સર્વની આગળ થઇને સર્વને નેતા બની. ઉત્સાહ પ્રકટાવી ઘણે, શૂરતા ચલવી અગમાં ઉત્સાહને પ્રેરી ઘણે, શુરતા ચઢવી લેકને નિજ ફર્જ પૂરી પાડબા, શુભ કાર્યકર બહુ ખંતથી. સાહસિક ચિ વિવેકથી, ઝટ બૈર્યને ધારણ કરી શુભ કાર્ય કર ફત્તેહ છે, વિશ્વાસથી નિષ્કામથી. સ્વામી રહી વિપત્તિ, તેથી અરે! હીવું નહીં નિજ આત્મના સામર્થ્યથી વિષે સહુ રે જશે. પુરૂષાર્થને ઝટ ફેરવી, નિજ આરમની શ્રદ્ધા ધરી; ઉંડે હદયમાં ઉતરી, આલેચ કરજે કાર્યને આગળ જતાં જે આપડે તે, ધિર્યને છેડીશ ના. રાખી હદયમાં સિંહની, દષ્ટિ વિચાર ચાલવું. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ શુભ સાધ્ય દષ્ટિ રાખીને, શુભ સાધને રચવાં ભલાં, ઉપગ દિલમાં રાખીને, ભય ચિન્તા ટાળીને, ગુણ સ્થાનશ્રેણિ પગથીયાં, ચઢતે રહે ઉત્સાહથી, પાછળ રહ્યાને ઝાલજે, આગળ રહ્યા અવલખજે. ખંખેરજે એ કર્મના, પરમાણુઓ લાગ્યા થણા પ્રકટાવજે નિજ આત્મના, ગુણે સકલ શુભ ભાવથી, નિજ આત્મની અશે થતી છે, શુદ્ધિ તે નિજ સિદ્ધતા બુદ્ધ બ્ધિ એ નિજ સિદ્ધતા, કટાવ જે ઉપાણી. ૫ સંવણ ૮૬૪ ભાદરવા સુદ ૬ રાજકાર. - ગામના क्षमापना. મલકાતા, મીઠાં મીઠાં હદય ઝરણાં, ખામણું નીર જેવાં; ધવે સર્વે હદયમળને, દિવ્ય દર્ટ ખિલાવે, “વાળે માર્ગે સહજ શિવના, દુઃખના ઓઘ ટળે, ઉંચા ઉંચા સકલ ગુણની, ઉતા શીષ્ય આપે. સાધે મૈત્રી નયન મનની, તુચ્છતા ટાળનારાં, હાલાં સારાં પ્રતિદિન વસે, દીલના આંગણામાં, સંદેશ એ પરમ સુખને, મુક્તિનું બારણું એક ખામું જ સકલ જગના, સર્વ જીવે ખમાવે. સિંચે સર્વે હદય ગુણને, મેવની વૃષ્ટિ જેવા, સાચી એ છે સહજ વિભુને, દેખવાનીજ દષ્ટિ, આ પ્યારાં હુક્ય વસ, શાન્તિને આપનાશ; બુદ્ધયબ્ધિ હા પ્રતિદિન થશા, ખામણાં એ મજાનાં. કર્ક રાજિય સંવત ૧૮૬૮ ભાદરવા સુદિ છ માસવાર For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रभुप्रेमदशा. હરિગીત – જ્યાં જ્યાં વિભૂતિ આપની ત્યાં, પ્રાણ મહારા પાથ તવ નામ પિયૂષ પી ઘણું આનંદથી હસતે ફરે, તુજ નામને ગાતે ફરું, શ્રવણે સુણાવું સર્વને, તુજ સગુણે પ્રસરાવવા, જે જે બને તે સે કરેં. તુજ પ્રેમથી અણુ ઝરે છે, અને સાગર કરૂં એ અશુના સાગરવિ, ઝીલું ઝીલાવું સર્વને, તવ તેજના અંબારમાં, દુનિયા સકલ જેતે રહે, કાયા અને માયા સહુ એ, તેજ જતાં છે નહીં. મ્હારૂં હદય તેંડું તને એક પ્રેમમાં અર્પણ સહુ, જ્યાં ભેદને ખેદજ નથી ત્યાં, ભેદ શાના માનવા જે તું અરે! તે હું અરે! જેતું નહીં તે હું નહીં, જે જાતિ તે હું જાતિ છું એ, અયમાં બીજુ નથી. જે જે ગુણે હારા અરે! હારા અરે! તે તે ગુણ હારૂ અને હારૂં ખરૂં તે, ઐકય છે એ વસ્તુતઃ જે હું અને જે તું અરે! એ વૃત્તિના મધ્યે રહ્યું તે શુદ્ધતપાસનામાં, મસ્ત હું રાચી રહું. ગંભીર હારા રૂપને, પારજ લહુ નહિ ધ્યાનમાં કથતાં ઘણું બાકી રહે એ, વાતને સાક્ષી તુંહીં. હારા વિના ગમતું નથી, મન માનતું નહિ અન્યને સહેવાય નહિ વિયાગને, ક્ષણ લાખ વર્ષે સમ થયે. જે દીલમાં આવે અરે! તે, લેખિની લખતી નથી; શુભ વાણુ સહુ કહેતી નથી, એ દીલ જાણે દિલને. હારા વિના સાક્ષી નથી, હારા વિના રહેવું નથી, હાશ વિના વધવું નથી, હારા વિના જેવું નથી. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ ક્ષણ માત્રમાં દિલમાં પુરે એ, સર્વ હારું થઈ રહ્યું હા અને ત્યારે અરે! એ ભેદપણ ભૂલી ગયે. આધેયને આધારતું; જિનરાજ ધ્યાને તું રહ્યો બુદ્ધ બ્ધિ હલાસના, કલોલની ધ્વનિ કરે. ૐ શનિ ૨ સંવત ૧૮૬૮ ભાદરવા સુદિ ૧૧ રવિવારે सत्यजीवन. હરિગિત – શુભ જન્મવું આ જિંદગીમાં, જીવતાં ફરીને નવું આદેહથી બહુ જીવતાં, સગુણથી છલું ખરૂં, સદગુણથી જીવ્યા ખરાતે, જીવતા જગમાં રહ્યા આનંદમય જીવન કરે તે, સત્ય છ જાણ. છવું જીવાડું સર્વને હું, સદ્ગના પ્રાણથી એ સદગુણના તેજથી, મુઆ જીવાડું જીવને. આવ્યા પછી મરવું નથી એ, જ્ઞાનીઓએ સંકચ્યું; જીવ્યા પછી મરવું રહ્યું છે, જીવવું છે બાહાથી. મરવું કદી હાલું નથી, મરવું નથી મરવું નથી. મરવું રહ્યું ત્યાં ભય રહે એ, ભયથકી ડરવું નથી. હાલું સદા છે જીવવું એ, જીવવું મેં ઓળખું; એ જીવવાનું નથી, આનન્દના અદ્વૈતથી આનન્દના અદ્વૈતમાં, આનન્દમય સા ભાસતું; એ જીવતાના પ્રાણનું પિષક, ખરૂં એ દ્રવ્ય છે. આનન્દ રસથી પોષનારા, સત્ય વૈદ્ય જાણવા; મૂઆ કરે જે જીવતા તે, દિવ્ય વૈધે સત્ય છે. આનન્દ રસથી જીવતા ને, અન્યને જીવાડતા; વાચા અમારા તે પ્રભુએ, દીલનાં દર્દી હરે, For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાશ્વત જીવન એ પામવા, થાવા અમર આનન્દથી, અલમસ્ત જૈને શાળવા એ આત્મભાવે ગીએ. એ અલખની અવનિ કરી, આનન્દને યેગી બનું; નિર્દોષ વિષઅતીત હૈ, આનન્દમય ફરતો ફરૂ. પરમાત્માનું જીવન ખરૂં એ, ચાગીના અન્તર્ રહ્યું; બુદ્ધભધિ પરમાનંદના, કલેલની ધ્વનિ સુણું. ૐ શાતિર ર સંવત ૧૯૬૮ ભાદરવા સુદ ૧૩ મંગલવાર. अजवाळी रात्री. અહેહે રાત થઈ અજવાળી, તગતગતી તારા આલિ–અહાહા. માક્તિક ચંદર આકાશે, કદરતે બાંગ્યે ઝાલી. અહ૦ ૧ કુમુદિની વન ખીલ્યાં શોભતાં, સ્નેહ ગ્રહેલા પાળી– અહેહે. ૨ પંકજ વૃદ્ધે મીંચાઈ ગયાં, પ્રેમ અવરથી ટાળી-અહેહે. ૩ મન્દ મન્દ સ્મિતની ઉજવલતા, હાસ્ય કરે પતિ ભાળી-અહાહે ૪ ધીમા ધીમા રવને કરતી, નિંદ સમર્પે વહાલી- અહાહા. ૫ ખળખળ નદીના જલ સંચારે, જાય જતાં અરે ચાલી-અહેહે. ૬ ઘૂઘવાટ કરતો રહે દરિયે, ઉછળે છાલ છોલી – અહાહા૭ સિંહ ધડકે પર્વતમાંહીં, હાસ્ય કરે લટકાલી- અહોહે૮ પ્રસરી શાંતિ જ ઉઘે, તુજ ખાળે શિર ઢાળી–અહેહે ૯ જાગે જોગી આનન્દ લહેરે, તેની કરે રખવાળી. અહેહ૦૧૦ તનને તાપ બુઝાવે સઘળા, આધિ ઉપાધિ ટાળી–અહેહા ૧૧ અમત લેઈ વનને સિંચે, બની ખરી રખવાળી- અહ૦૧-૨ ઝળહળતી જાતિ રૂપેરી, ઓઢી છે શુભ સાહ- અહેહે.૧૩ લટકાં મટકાં કરતી ચાલે, દેઈ હાથમાં તાલી અહાહ૦૧૪ એટ પ્રીતિની એ રીતિ, મુંઝાશે ના ખાલી. અહહ૦૧૫ બુદ્ધિસાગર અન્તર્ દષ્ટિ, ક્ષયપશમથી ભાળી. અહ૦૧૬ ૐ શાનિક ર ૧૨૬૮ ૫ સુદિ ૧૦ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पोतामुं संभाळ. અમુક માનવ મૂઢ છે, અમુક દક્ષ નિહાળ. પરપંચાતે ત્યાગીને, પોતાનું સંભાળ. પરમાં દૃષ્ટિ રાખીને, કરતે પરને ખ્યાલ. પર પરીક્ષા કયાં કરે, પોતાનું સંભાળ. પર પોતાનું કલ્પીને, રચતે વળ જ જાળ. સાથે કઈ ન આવશે, પોતાનું સંભાળ. ચક્રવર્તી પણ ચાલીયા, દે છે મૃત્યુ ફાલ. અનિત્ય આ સંસારમાં, પોતાનું સંભાળ. જન્મ મૃત્યુના ચકમાં, પડવાથી બેહાલ. કર્મવશે સહુ જાણીને, પિતાનું સંભાળ. કય કર્મ સહુ ભગવે, રાજા ને કંગાલતીર્થંકર પણ ભગવે, પોતાનું સંભાળ. છેષ ધરે શું ? શત્રુપર, કેપર ધરતે વહાલ. મનઃ કલપના ત્યાગીને, પિતાનું સંભાળ. શરમ ન રાખે કેઇની, એ જબરે કાલ. વૈરાગ્યે મન વાળીને, પિતાનું સંભાળ. પર નિન્દાને કયાં કરે, બૂરી નિન્દાચાલ. ખટપટ બેટી ત્યાગીને, પોતાનું સંભાળ. ડહાપણમાં ડૂલી જઈ, બનીશ ના વિકરાલ. મેળા મળીયા સ્વપના, પિતાનું સંભાળ ધન સત્તા પદવી સહુ, જુઠા ડાક ડમાલ. અભિમાનને ત્યાગી ઝટ, પોતાનું સંભાળ. ઈન્દ્રજાલ પેઠે સહ, ક્ષણિક નિશ્ચય ભાળ. અન્તમાં સમજી અરે, પોતાનું સંભાળ. પરપલ તે તું નહિ, પરરમણતા ટાળ. શુદ્ધસ્વભાવે તું સદા, પિતાનું સંભાળ. હાથ ઘસંતાં ચાલીયા, પાસે રહી ન ઢાલ, For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાઓના રાજવી, પેાતાનું સભાળ. વીરવચન અવલખીને, થા તું ઝટ ઉજમાળ, મુદ્ધિસાગર ધ્યાનથી, પેાતાનું સભાળ. ૐ શાન્તિઃ સ. ૧૯૬૮ માગશર વદ ૧૩ મસાવાડ તું પરમાં નહિ જરારે, આપેાઆપ સુહાય. જેનું તે તેહનુ રે, અહુ ભાવ શું ડાય; અન્તમાં આલાચતાંરે, રાગાદિક નહિ જોય. વચને સઘળુ' જગ ભરૂર, તાપણુ પૂર્ણ ન થાય; બુદ્ધિસાગર આત્મનીરે, અકળ કળા કાઈ अनुभव. રાગ ગાડી. અનુભવ દિલમાં આન્યા ?, પ્રગટયા આનન્દરસ પૂર. ાનુભવ. ત્રિવેણીના ઘાટમાંરે, હાચી કર્યેા મદૂર; પ્રભુજી ભેટયા પાસમાંરે; ચઢતે ભાવ સનૂર. નામરૂપ ભ્રમણા ટળીરે, ભાસ્યે સ્વયંપ્રકાશ; નામ નહી' અનામીનું રે, કરતા સહેજ વિલાસ. લેાકવાસના ના રહીરે, ન્યારા લેાક સદાય; અનુભવ. ૧ For Private And Personal Use Only ૧૪ ૧૫ પાય. ૩૩ શાન્તિઃ ૨ વીર. સ. ૨૪૩૯ મૃગશીર્ષ સુદિ ૬. અનુભવ. ૨ અનુભવ. ૩ અનુભવ. ૪ અનુભવ. ૫ બો. કાઈ એક નાની વિચારે -એ રાગ. વાવાને આંખા સન્ત વાવારે, આંખા અમર છેરે જી. શ્રદ્ધાના કયારા કરીને તેમાં, સમકિત (વિવેક) ગોટલી વાવા હું જી. કુમતિનાં ઝાંખરાં દૂર કરીને, ગુરૂમેય મેઘ વીવારે-ખા૦ ૧ યમ નિયમવાટાલીઉં" કરીને, ઉપયાગે સભાળા હું જી. Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ કશુર પશુઓને દૂર કાઢી, બ્રાન્તિ ઉંદર દૂર ટાળે છે. ૨ ભક્તિ ગડુલીએ પ્રેમના પાણીએ, સિ ભાલાસે હે છે; કલકલ કરતે માટે થાશે, અનુભવ જ્ઞાન પ્રકાશરે-આંબ૦ ૩ ડાળાંને પાંખડાં તપલબ્ધિ, નમતે નમતે જાણે છે છે. શુદ્ધસમાધિરસના વેગે, ફલે કુલી શુભ વારે-આંબ૦ ૪. અનુભવ સુખને મર પ્રગટતાં, કેરી શિવ ફળ આવે છે જ. બુદ્ધિસાગર ફળ ૨સ પ્રેમ, પીતાં સુખમય થાવેરે-આંબે. ૫ ૐ શાન્તિઃ ૨ સં. ૧૯૬૮ માગશર સુદિ ૧૧ શુકવાર અમદાવાલ ज्ञानयोगनीदशा. હરિગીત – જે ડાળ ઉપર પંખીડું બેસે, અરે ! તે ડાળ તે, ઉચી જતી નીચી જતી પણ, પંખીડુ બીવે નહી દષ્ટાંત એ જ્ઞાનીને, પ્રારબ્ધ ડાળે બેસતાં; ઉચી જતી નીચી જતી એ, ડાળ પણ નિર્ભય રહે. વન માર્ગમાં પણું પડયાં, વાયુથકી જ્યાં ત્યાં જતાં; પણ વાયુ વણ હાલે નહીં એ, ન્યાય જીવનમુક્તને, પ્રારબ્ધથી જ્યાં ત્યાં ભમી, ફજો અદા કરતા રહે; એ યોગીઓના ગની, ન્યારી ગતિ હું શું કર્યું. ન્હાનાં સુકામલ બાલકે, પ્યારાં સકલને લાગતાં; એ ભેદને સમજે નહીંને, પ્યારને ઇચછે ઘણું. જે હાય તેની પાસમાં, આનન્દથી તે ખેલતાં; અજ્ઞાન વણ એ ભેગીઓમાં, બાલ૫ણ પ્રકટે નવું. ૩ એ ગીઓના વેગમાં, આનન્દ વણુ બીજુ નથી; પ્યારા જગને લાગતા, નિર્દોષ જ્ઞાને ખેલતા. ફરતા ફરે જતા ફરે, વદતા ફરે બેસી રહે, જેવું ગમન વધવું સહુ એ, કલ્પનાથી ભિન્ન છે. જે જે કરે છે મેગીઓ ત્યાં, કલ્પના રહેશે નહીં; આશય અરે! તે યોગીઓના, જાણવા મુશ્કેલ છે. ૪ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ૫ અરમની બસ અને, આશ્ચર્ય નિદામાં પડે; સાચા અરે ! એ સોગીઓનાં, દીલ સંબા સમ કહા. આનદ લે અંતર થકી તે, બાહ્યમાં નિરપેક્ષ જે; આનન્દ રસ પીને અહા ! એ, મસ્ત છે ફરતા ફરે. એ અસહ્ય ગુફામાં વસે, ઉષે જગતુ એ જાગતા બુદ્ધવિશ્વ અન્તર્ગ ના, સાધક બને તે જાણશે. ૬ સં. ૧૯૬૮ ભાદરવા વદ ૪ સોમવાર. वारिदा कार्य. હરિરીત:આકાશમાંહીં વાદળી, ઉંચી ચઢી વર્ષ ઘણું. સરિતા થઈ એ જલથh, ઝરણુ ઘણાં બીજાં ભાં. બહુપૂરના વેગથી વહેતી મહીમાં મહાલતી; ક્ષેત્રે ઘણાં જલમય કરી, આનન્દને પ્રકટાવતી. નાળાં ઘણાં જલથી ભરી, આગળ વધી રહેતી રહે પળે ઘણા રેકી જલે, નિવૃત્તિમય લકે કરે. બીજી ઘણી નહાની અહો ! નદીઓ મળે છે વાટમાં, બહુ જલથાકી મસ્તાની તે, ઘુઘવાટ કરતી ધાવતી. ઘુઘવાટની એ ગર્જનાથી, લેકમાં શાન્તિ થતી; નિજ માળમાંહીં પંખીડાં, કલ્લેલ કસ્તાં બેસતાં. બહુ તાપની શાનિ થઈ, આશા વધી સુખની જાણી; વાવ્યાં ઘણાં બીજો અને પ્રેમ, ઘણાં તે જાળવ્યાં. પશુઓ અને પંખી થકી, રક્ષણ કરી ઉછેરીયા છેડા મઝાના પુષ્ટ થઈ, ઊંચા થયા કુલ આયા. ફલ પામવાની આશમાં, ક્ષેત્રીથકી જીવાય છે, બદ્ધવધિ ફલની પ્રાપ્તિમાં, ઉગ આશાએ તે. જ સંવત ૧૯૬૮ ભાદઢા વદિ ૫ સંગલ્સનાર. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir शिष्यनी गुरुने विज्ञप्तिः મહાક્રાંતા માફી માગું લળી લળી નમી, આપ વાણી ઉથાપી; ઠંડાં મીઠાં હૃદય ગિરિનાં, પ્રેમ ઝણું ન પીધાં, મીઠી મીઠી સકલ રસથી, તજ શિક્ષા ન પીધી, પાસે બેસી હૃદય વિધુથી, ખૂબ શાન્તિ ન લીધી. મોંઘામીઠા સુરવરથકી, નાભિથી જે ઉઠેલા; આશીર્વાદો બહુ નહિ ગ્રહા, પ્રેમની મૂર્તિ જે. સેવા મેવા હૃદય રસના, પાકથી જે બનેલા ખાધાના તે સમય લહને, દીલમાં દાઝતેની. કલ્પવૃક્ષ પ્રભુ પદક જે, ભંગ જે થયે ના; આપશ્રીને હદય વપુથી, છાય જે બન્યોના. ઉડે રહેજો હુદય જલધિ, પાર તેને ગ્રહો ના મીઠી આંખે હૃદય વચને, લાડ જેના લહ્યાં મેં. જાણે તે તે કથન સઘળાં, પ્રેમથી પૂર્ણ પેખે; નિષ્કામીના હદય પટમાં, ફર્જનું ચિત્ર પખું. પિષે વહાલા. હદયસરના, પ્રેમવારિથકી તે, મહેરાઓને સહજ ઉપજે, આશ ખૂબ મહેતા માગું મીઠા હદય રસને, યાચના એકય બેનું; જ્યાં તું ત્યાં હું સુખ દુખ સમે, પ્રેમની પૂર્ણ હરિ. વાણુ શિક્ષા સરવરહિં; ઝીલીને મેલ ટાળું. સેવા ભક્તિ કર નિજશિરે, નિત્ય “બુદ્ધચબ્ધિ " ઈછે. ૫ & સરિતાર સંવત ૧૮૬૮ ના ભાદરવા વદ ૧૩ રવિવાર For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रबोधपत्रम् કપાલે હાથ રેઈને, કરે ચિતા અરે ! શાથી?. પરિવર્તન થશે. હું, જાણ નહિ હાર હિમ્મતને. ઉદયનાં દ્વાર છે લાખે, અને ઈચ્છથુ ઘણા માર્ગે બહુ ખખડાવ! કારેને ઉકયા મરે થશે ખુવાહાં. ધરી ધીરજ સહન કરે છે, કાર્ષિ વાર શ્રેયા, ઉદયનું દ્વાર ભાવી છે. થો. અષા પછી તેને. અધુના અવસ્થા છે, પછી તે નહીં રહેશે વહે! વિશ્વાસથી આગળ, ગમે તેથી થ િધાર્યું. બને જે જે જુએ છે જે, ભલા માટે ગ9. લે ; ઉદય માટે થશે ઈમળ્યું, લવિખ્યત્ કારમાં સારું નથી ઈચ્છયું થાતુ મહાર, અરે ! મહારૂં શો શુ એ ત્યજી ચિંતા. અરે! એવી, સુકે જે જે કરે જ તે. ગમે તે ભેગથી રસ્તે થશે ખુલે ખરા યને, કરે જા યત્ન ઉત્સાહ અને તે તે તટસ્થ જે. ઉદયનું દ્વાર ઈ છે જે, અધિકારે અરે ! હું; કદી ઈશ્યામ સાણ, ગતિ છે દેવની ન્યારી થતું જે તે ભાષામાટે કારણ આનન્દ ધાર જે તું; ફળે સકા ગમેઅરે! એ આ સાધી લે. પડે ધક્કા ભાડે, ખરેખર! જ્ઞાનથી જોતાં ધણ કેવકર ધણી શિક્ષા, ખાખર માનીને રહેજે. ઉદયનું દ્વાર જે ગ્યજ, હશે હારા ભલા માટે અધુના દેખતી નહિં તે, પછીથી તે જણાશે હે ! પડે વિદને ભલું કરતાં, થઈ નિર્ભય સહી ધિર્યું પ્રયત્ન વિન છેદીને, વહેં સુ સદા આગળ. ગમે તે જ્ઞાન માટે આ, અમારી આ દશા હમણાં, મજામાંથી કહું સારૂં, ખરેખર! ફર્જ એ મહારી, For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 11% ધરીને ચિત્તમાં એવુ, મળે તેવા પ્રસંગમાં; નિહાળી ઢષ્ટિથી સારૂં, સકલ ફ઼ો અદા કરજે, જગશાળાવિષે માનવ, અનુભવ સર્વ લેવાના; મળ્યા નહિ તે મળે છે હા ! ખુશી થૈ જ્ઞાન લે ત્યાંથી પરિવર્તન અવસ્થાનાં, થયાં થાશે અનુભવ કે; રઘુ જે કર્મ પડદામાં, પ્રકટ થાશે થશે નિશ્ચય. અશાતા શાતનાં વાદળ, ઉડ્ડય આવે વિલય થાવે; થઈ સાક્ષી ચુકવુ દેવું, ખરૂ તે દિવ્ય દેખાશે. અવસ્થા એક નહિ કયારે, જગતમાં સર્વ વસ્તુની; થતા ઉત્પાદ તેના વ્યય, અનુભવથી અનુભવ ! એ. ગમે તે વસ્તુમાં મનથી, હે ! જે સુખ કલ્પાયુ; ક્ષણિક મનને ક્ષણિક વસ્તુ, ધરા સતાષ તા શાન્તિ. થયુ' થાતુ થશે જે જે, ઉડ્ડયના જ્ઞાન અર્થે તે; ગણીને ધૈર્ય ધારી તું, સુજે સારૂ કરે જા તે. ખરૂ તે પાસ ત્હારી છે, ખરૂ સુખ તે નથી જૂદું, સકલ સુખનું નિધાનજ તુ, વિચારીને વિચારી જો. સહજ આનન્દ ભૂલીને, નથી ત્યાં શેાધતા અજ્ઞા; ઉતર ઉ। હૃદયમાંહીં, ખરાની શાખ:પૂરે તે. અનુભવ વ નથી નિશ્ચય, અનુભવ એ પ્રમાણુજ છે; થશે જ્યારે અનુભવ એ, તદા આનન્દની ઝાંખી. જગના જડ પદાર્થેામાં, સુખાશા માઢની એડી; અરે ! પરતંત્ર જીવા તે, ગણે સ્વતંત્ર પોતાને, નથી મમતા ઘણી સમતા, નથી જડમાં સુખાશા કઇ; બુદ્ધગન્ધિ નિત્ય સ્વાતત્ર્ય, સહજ આનાની ધારા. ઝાન્તિઃ સંવત્ ૧૯૬૮ ભાદરવા વિદ ૧૪ બુધવાર. For Private And Personal Use Only ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० ૨૧. ૨૨ ૨૩ ૨૪ ૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org RE सन्तोना संतापकमे बोध. વાલિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા પર ધરી બ્યા, વૃથા અપમાન ના કરશે; તમારા ધર્મથી ચૂકી, કરા તે તે નથી સારૂં. લીને પાદથી હણુતાં, ચઢે છે શીર્ષપર જોશે; મહુન્તાના થતાં રહેામાં, હૅમારૂં ભાગ્ય ક્રવાતુ. મહતા તે સહી લેશે, કદાપિ કર્મ નહિ સહેશે; ઊઠી જે હાય ! સન્તાની, કદિ ખાલી નથી જાતી. પ્રભુના ભક્ત સન્તાની, સહાયે દેવતાઓ છે; સુનિયાને કનડવાથી, જડામૂળથી ગયા કેઇ. જીરૂ ભાવી થવાનુ તા, થતું અપમાન સાધુનું; સતાવે સાધુને જેએ, થતા દુઃખી ગમે ત્યારે. થઇ દુઃખી મરે તેઓ, વિપત્તિઓ ઘણી સહેતા; થતા નિર્દેશ નિન્દાથી, ઘણાઓનુ થયુ. એવું. પ્રભુના ભક્તના શ્રાપે, ગયા ઉખડી ઘણા લેાકા; મુનિને બહુ પજવવાથી, ફળે છે પાપ આ ભવમાં, સુનિયેા આલના એલે, અમેથ્યુ પાપ ખાળે છે; રહે ના ગર્વ રસ્તાઓ, સદા શેઠાઇ ના રહેતી, અરે ! એ લક્ષ્મીના તારે, છતી આંખેજ અધા; થઇને કાનના કાચા, બુરા અવતાર લેવાના કયા કા નહિ મૂકે, વિચારી જો કર્યું જે જે; કરીને યાદ કમાની, કર્દિ ના છેડ સન્તાને. અમારે તે નથી કાંઈ, સદા સમભાવને રસ્તા; કા સર્વે જીવાની, પ્રભુનુ' શણું સન્તાને, પ્રભુની ભક્તિ શકિતથી, પ્રભુના મેળ કરવાને; બુદ્ધચબ્ધિ સન્તના શરણે, અખડાનન્દ લેવાના. ૩૪ શાન્તિઃ ૐ સવત ૧૯૬૮ આસા સુદિ ૬ મુધવાર, For Private And Personal Use Only ७ ૧૦ ૧૧ ૧૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૭ વૈલખ્યું. કવ્વાલ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અરે ! તુ જાગીને જોને, કરી લે કાર્ય કરવાનું; ધરી અધ્યાત્મદૃષ્ટિને, સદા ભાવતુ નિર્ભયતા. તજે પણ જીરણુ દેહી, નવાં વસ્ત્ર ધરે દેહે; બદલવાં દેહને તāત્, કરે ચિંતા વપુની શું? થતુ જે ખાદ્યથી મૃત્યુ, નથી તે નિશ્ચયે જોતાં; નથી જન્મ્યા નથી વિષ્ણુસ્યા, અમર છે શુદ્ધ શ્રદ્ધાથી. મહિર્ વ્યવહાર દ્રષ્ટિથી, અહ‘વૃત્તિ સ્ફુરે રહે; કરાવે ભીતિના ચાળા, રહે નહિ આત્મમાં વૃત્તિ પ્રતિક્ષણ શુદ્ધ નિશ્ચયથી, રહી નિર્ભય સદા સ્થિર થા ! વિવેકે ચેાગ્ય રસ્તામાં, સદા વહેવુ પ્રસન્નજ છે. થતી હું હુતણી વૃત્તિ, તજીને કાર્ય કરવાથી; અની નિર્લેપ ચેાગી તું, અદા કરજે ફરજ હારી. ખીલેલાં બાગનાં પુષ્પો, પછીથી તે ખરી જાશે; ઉદયને અસ્તનાં ચક્રો; ક્રે તેથી ખર્ચ ના કે.. સદા ઉપયાગ સારામાં, કરી લે જે મળ્યુ. તેને; સદા સમતાલ રાખીને, મગજને કાર્ય કર ત્હારાં, વિચારામાં રહ્યાં બીજો, અહા ! આચારનાં સાએ; વિચારામાં પડે ભેદી; પડે આચારમાં તે તે. અરે ! એ સા અને છે ને, મને ભાવી જુએ જ્ઞાની; વિકલ્પો દે તજી મિથ્યા, કરી લે ધર્મની વૃત્તિ; નથી હુંને નથી મ્હારૂં, અહા એવા મની જા તું; બુદ્ધચબ્ધિ સ્વસ્થ અન્તર્ ચૈ, રસિલેા શાન્ત રસના થા ! ॐ शान्तिः ३ સંવત્ ૧૯૬૮ આસે સુદિ છ ગુરૂવાર. For Private And Personal Use Only ७ ૧૦ ૧૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ उदय चिह्न કવાલિ ઉગે છે જે ઉદય ભાનુ, થયાં પરભાતનાં ચિહુને છવાઈ ખૂબ લાલીમા, જને કૈ જાગવા માંડયા. ટળે છે તેમ ત્વરિત વેગે, ઉજાસજ ખીલવા લાગે; ઉઠી ને કે ઉઠાડે છે, બૂમ પાડી જ ઢળી. ઉઠે છે જાગીને લેકે, પ્રભુનું નામ સંભારે, કરે છે કાગડા કાકા, ઉદય કિરણે નિહાળીને. વિચારે ચિત્ત કે થા; અમારે કાર્ય કરવું શું ? વિચારેની સમુત્કાન્તિ, પડે પડઘા અવાજોના. થતા કોલાહલે જ્યાં ત્યાં, થયા સૈ સાફ રસ્તાઓ ઘરો ચખાં કરે સ્ત્રીઓ, પ્રવૃત્તિ કાર્ય કરવા થે. ગુરૂઓ સૂત્ર વાચે છે, જણાવે ધર્મની વાતે; જણાવે યંગ્ય આચાર, સુણે શ્રાતા જને ભાવે. કરીને સા મગજ તાજું, કરે ચળવળ ભરે પગલાં થિયાં પરભાતનાં કાર્યો, બુદ્ધ બ્ધિ ધર્મનાં નક્કી. ૐ શાનિત ૨ સંવત ૧૯૬૮ આસો સુદ ૮ શુક્રવાર. નવી. હરિગીત ગિરિવરથકી તું નીકળી, ખળખળ રવે નીચી વહે; બહુ પત્થરોની સંગતિથી, રંગને ધરતી રહે. ગભીર ધીમા વેગથી, હેલી અગાડી ચાલતી; જે માર્ગ દેખે નીચ તે તે, વાટ તે ચાતી ફરે. ઝરણાં ઘણું બીજા ભલાં, વાટે મળે ભેગાં હને; તેથી અરે ! તું પુષ્ટ , નિજ માર્ગને વિસ્તારતી. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ આકાશમાંના મેઘના, જલદાનથી ઉન્મત્ત ચૈ; મસ્તી ઘણી કરતી વહેંને, ફૂલમર્યાદા તજે. બહુ ઉછળી નીચીપડે, કલ્લાલ કર ઉચા કરી; પાસે ઉગેલાં વૃક્ષને, ઉખેડીને લેઈ જતી. એ પાસ કાંઠા જે રહ્યા, તેને અરે ! તું તાડતી; વાંકી વહીને સર્પની, પેઠે ચલે છે આગળે. મગરા ઘણા તુજ વેગથી, ખેંચાઈ આગળ ચાલતા; તારા ઘણા ડુબાડતી, તરવાવિષે ડાહ્યા અહો ! અહુ લાકડાં ખેચાઈ હારા, વેગથી સાથે વહે; ઉઠે ઘણા ઉપરે અહા, કાકા કરીને કાગડા. જે માછલાં પ્રીતિ ધરી, ત્હારા ઉદરમાં ઉપજ્યાં; તેને અરે ! સ'તાપતી, રજાતી ને ખેચતી. તુજ પાર લેવા ડૉડીઆ, હંકારતાં ટ્ઠીવે જનારુ એવી અરે ! હું મસ્ત ચૈ, વર્ષાદ કાળે ખેલતી, તુજ તીર ઉપર બ્રાહ્મણા, સધ્યા કરે મન્ત્ર ભણે; ખક પાક્તિ કૃત્રિમ ધ્યાનથી, મત્સ્યા પકડવા બેસતી. ન્હાવા અને ધાવા જના, આવે અરે ! તુજ પાસમાં તૃષ્ણા જૈવાની ટાળતી, જીવાડતી જલદાનથી. બહુ વૃક્ષ રાજી થાભતી, એ તીરપર લીલી ઘણી; પંખી અને પશુએ સહુ, ત્હારાથકી જીવે અહા ! તું તીર્થ છે લાકા કહે, ત્હારી હવા ચેાખી કહે; ક્રૂરતા જના તુજ તીરપર, લલકારીને ગીતા કહે. ધૂણીધખાવે યાગીઓ, શ્મશાન કાંઠા ઉપરે; સેવાળને પણ ધારતી, ચંચળપણુ' છેડે નહીં. મગલ ગણે તુજને જના, બુઢાડતી જીવા ઘણા; જીવા ઘણા તુજ સગથી, ઉપજે અને વિષ્ણુશે બહુ. મહુ રેલથી ઉન્મત્ત થઈ, ભજવાડ કરતી ચાલતી; ક્ષારાધિની સંગતિની, ચાહના ચિત્ત ધરી. નિજરૂપ બદલી ક્ષારતા, પામી સમાઇ સ્વામીમાં; For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ . તું પ્રીતિથી અક્ષય બની ને, અશ્વિમાં ગુપ્ત . આકાશ ભાનુ તાપથી, તું તપ છે કૃશતા ધરે, પણ દાનને છરડે નહીં, જીવહતી જગ પ્રાણથી. ઉપકાર કરવા અવતરી, વ્યવહારથી લે કહે, બુદ્ધચષ્યિ અનત જાણુતા, તે સત્ય સુખઠાં માણતા. ૧૦ સંવત ૧૯૬૮ આશો સુદિ ૧૧ સોમવાર વI. આ બાગ સુન્દર સંખથી, જેમાં કરે છે ટીલડું તાજી હવા લેવા ઘણા, આવે અહે ! કે શાખીનો. આ કેવડે મહેકે ઘણે, ભાઈ જુઈને કેતકી આ માલતીના પુષ્પપર, ગુંજાર ભ્રમરા કરે. ડાળી હલાવી પ્રેમથી, સત્કાર કરતી પંથને, ચંખેલીએ આ દેબ જે ને, વારિરસથી વાધતી. આ પુષ્પ જે ગુલાબનું, સુગંધથી મહેકી રહ્યું; એ આત્મરક્ષા હેતથી, કાંટા ધરે છે કારમા. આકાશથી વાત કરે, આ નાળીયેરી વૃક્ષ જે; આ કેળની શ્રેણિવિષે, વિશ્રામ લે છે કે ને, આ વહિલાઓના માંડવા, શોભા દીએ છે ચિત્તને; તાજું કરે છે. ચિત્તને, સુગધી આપી પ્રેમથી. આ સૂર્યમુખી ચંદ્રમુખી, મગરે બારીયાં; કમળે ઘણું ખીલી રહ્યાં, સવરવિષે શોભી રહ્યાં. કુમુદિની સિંચાઈને તે, બધ આપે પ્રેમને; જે સાથ ને પ્રેમ છે, તેના વિના તે દુખ છે. ઘટમાળ છે આ ટની, ઉદયાસ્તની શિક્ષા દીએ, પુષેિ ખરે અલેક! જેનું, જન્મ તેનું મૃત્યુ છે. દાડમ અને આ જામફળી, સહકાર વૃક્ષો જતાં For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝરણું વહે નીકે થકી ને, પષતાં તે વહિલએ. તરૂ શ્રેણિપર બેસી ઘણું, કલ્લોલ કરતાં પંખીએ, કે બેસતાં કે ઉને, નશ્વરપણાને દાખવે, જે ક્ષીણ છેડે થે ગયા તે, દૂર કરતા માળીઓ ત્યાં રેપતા જે છેડ સારા, પુષ્પ રસને આપતા. સંસારના સો પાઠને, આ બાગ સાને શિખવે; બ્રહ્માંડને આ બાગ ઈલે, વિચારી પિંડમાં. એ આત્મજ્ઞાની આત્મમાંહીં, બાળ લીલા દેખતે; બુદ્ધ બ્ધિ અન્તર બાગમાં, જે સદ્ગણના છોડવા. ૭ સંવત્ ૧૯૬૮ આસો સુદિ ૧૨ મગલવાર. भक्तनी सेवामा प्रभुनी सेवा. હરિગીત:તુજ દીલમાં પ્રભુને મળ્યાની, ચાહના જે હોય તે; તું સેવ પ્રભુના ભક્તને, બહુ પ્રેમથી સ્વાર્પણ કરી. જ્યાં જ્યાં પ્રભુના ભક્ત ત્યાં ત્યાં, દેખ તિ ઇરાની, એ ઈશને દીલમાં ધરે તે, ભક્ત સેવે શર્મ છે. જ્યાં ભક્તનું દલડું કરે, ત્યાં દેવની પધરામણ એ ભક્તની સેવાથકી, ઈશ્વર અહે! સેવાય છે. એ ભક્ત લકે પૂજતાં પ્રભુ નામને મહિમા થતું; પરમાત્મની ઝાંખી થતી, જિનભક્તિપૂજા નથી. ભકતથકી જિન દેવને, મહિમા જગમાં વ્યાપ; ભકતે પ્રભુને વંઘ છે, જિન દેવ નમતા તીર્થને. ભતેતણું સેવાકી, મેવા મળે છે મુક્તિના જ્યાં ભક્તને સત્કાર ના, ત્યાં દેવ દર્શન દૂર છે. ભકતે ઘણા ભૂખે મરે ને, ખાય પિતે ખંતથી, તે દેવને દેખે નહી ને, દેવને રાગી નથી. For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૨ ભેગા મળે આંખાથકી, અશ્રુ ઢળે છે પ્રેમથી; ત્યાં ત્યાં પ્રભુના ભક્તમાં, ઈશ્વર રહ્યા છે ભાવથી. જ્યાં ભક્તને પણ દેવ પેઠે, દેખતા તે લેાકના; ઉદ્ઘાર થાતા જલ્દીથી, એ માનો નિશ્ર્ચયથકી. જ્યાં જ્યાં પ્રભુના ભક્તની, પૂજા થતી ઈશ્વર સમી; ત્યાં ત્યાં સુણી ધ્યે મુક્તિની, વધાઈનાં વાજીંત્રને ભક્તના દિલમાં પ્રવેશી, ભક્તમાં ઈશ્વર જુએ; જે પ્રાણીઓમાં સિદ્ધતા, સત્તાથકી જીવે ખરી. જે સિદ્ધ સત્તા ધ્યાવતા સા, પ્રાણીઓમાં ધ્યાનથી; તે ભક્તની ભક્તિથકી, ઇશ્વરતણી ઝાંખી થતી. જે સિદ્ધસત્તાઢષ્ટિથી; જેના ગણી જિનના સમા; આચારમાંહી' મૂકતા તે, જૈન સાચા જાણવા. જ્યાં જ્યાં વિભૂતિ ભક્તની, ત્યાં પ્રાણુ મ્હારા પાથરૂ બુદ્ધયબ્ધિ સેવા ભક્તથી; પરમાત્મનાં દર્શન થતાં. ॐ शान्तिः ३ સંવત્ ૧૯૬૮ આસા સુદિ ૧૩ બુધવાર. જૂનો. હરિગીતઃ-~ Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ઘાર પૂજક માનવી, દેખીયા જગમાં ઘણા; એ જીવતાને નિન્દતા ને, સદ્ગુણ્ણા જોતા નથી. એ દોષદર્શીમાનવીઓ, જીવતાં ગુણુ ના લહે; મૂઆ પછી, પૂજા કરે, ચૈતન્ય પૂજક એ નહી. ૐ શબ્દને બ્રહ્મજ ગણીને, પૂજતા પ્રભુની પરે; પણ શબ્દ જ્યાંથી ઉઠતા તે, જ્ઞાનીને પૂજે નહી”. એ શબ્દનયની માન્યતા, એકાન્ત જેઓ માનતા; ચૈતન્ય પૂજક તે નહી', નગુરા અરે ! એ માનવી. જેણે રચ્યાં સુપુસ્તકો, તેના અરે ! દ્વેષ! જુએ, For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૩ પણ પુસ્તકોના પજકા, એ સદ્ગુણાને શું લહે ? જે હાલતાને ચાલતાને, પૂજ્ય માને નહિ કર્દિ; એવા જને પૂજાતણા, અધિકારને પામ્યા નથી. જે દોષ દેખે જીવતાં, ધિક્કાર કે વાણીથકી; મુચ્યા પછી પૂજે અરે! તે, દેખતા પણ અન્ય છે, જે રાષ દૃષ્ટિ આગળે, કરીને જુએ તે મૂઢ છે; તે ૫. ચને પરખે નહી. જે, સદ્ગુણેાથી આંધળા. જા વિના સુખ ના મળે, પૂજા વિના ગુણ ના મળે; શુભ પૂજ્ય જનને પારખીને, પૂજ્યના પૂજક અનેા. જે જીવતાં પૂજે અને, મૂઆ પછી પણ પુજતા એ પજકાની દ્રષ્ટિમાં, પરમાત્મના પ્રેમજ રહ્યા. જે જાગતાને પૂજતા જે, જીવતાને પૂજતા; જે સ્થાપનાને પૂજતા, સ્યાદ્વાદ ઢષ્ટિને ધરી. એ પૂજાને પૂજવામાં, પ્રેમ હું રાખુ... ખરા, બુદ્ધગ્ધિ ગુરૂના બારણે, પૂજક જના સાચા રહ્યા, ઝ શાન્તિ. રે સંવત્ ૧૯૬૮ આસા સુદિ ૧૫ શિનવાર. નેહા. હરિગીતઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેલા અમારા હાથ છે ને, પાદ એ છે સેવા; મહુ કાર્ય કરતા જે કછ્યુ, હુકમ પ્રમાણે ચાલતા. આ પેટ સર્વે સાંખતું, સેવા કરે સૈા અગની; 'જીન પેઠે કાર્યને, કરતું રહી સેવા કરે. આ કાન એ છે શિષ્ય મ્હારા, શબ્દથી સેવા કરે; આ જીભ શિષ્યા છે ખરી, સેવા કરૈ મન માનતી. એ ચક્ષુ ચેલા છે ખરા, દેખાડતા સૈા દશ્યને; સેવા કરે નિજ શક્તિથી, એ શક્તિને નહિ ગેાપવે. For Private And Personal Use Only ર Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ આ દિલ મહા શિષ્ય છે એ, દિલની કિસ્મત નથી; ગંભીર સાગરની પરે એ, દીલમાં સર્વે ભર્યું.. સારું અને હું સહુ એ, જાણીને નિજમાં ભરે એ દીલ પાસે રહી સદા, સેવા કરે સહુ જાતની. એ મુક્તિનું સાથી બનીને, મુક્તિમાં પહોંચાડતું; જે વશ્ય થઇને સત્ય સુખના, માર્ગમાં વહેતું ખરે, એ દીલ શિષ્યજ છે અમારે, સાથે આવે પરભવે બહુ સદ્દવિચારે પિષીને એ, દીલ સેવા સારતું. ચેલા અમે ગુરૂજી અમે, રાજા અમે શેઠજ અમે; સેવક અમે સ્વામી અમે એ, ભાવ નિજમાંહીં રહે. સામાં અમે સામાં નહીં એ, જ્ઞાનદષ્ટિ દેખતાં આજ્ઞા કરી નિજને અમે, આનન્દ લેવા આત્મને, દષ્ટિવિષે સુષ્ટિ રહી, સુષ્ટિ અમારી ભિન્ન છે. એ સુષ્ટિના સ્વામી અમે એ, સુષ્ટિ જ્ઞાને ભાસતી.. આત્માવિષે સર્વે રહ્યું, અસ્તિત્વ ને નાસ્તિત્વ સૈફ બુદ્ધચબ્ધિ અન્તર્ સુષ્ટિમાં, આનન્દને પારજ નથી. ૐ શાંતિઃ ? સંવત ૧૯૬૮ આસો વદિ ૧ રવિવાર. प्रभुप्राप्तिमार्ग. - હરિગીત – હું તું નથી એ દશ્યમાં, એ ભાવથી સને મળે; મુજ આત્મવત્ સૈા જીવ છે, એ ભાવથી સિામાં ભળે. આદર અને સત્કારથી, શુભ ભક્તિનાં ભેજન જમે. પ્રભુ પ્રેમપ્યારા પારણે, ખૂલે હસે રમત રમે. છેદે નહીં ભેદ નહીં, સંતાપશે ના કોઈને. જેવા તમે તેવા સહુ એ, ભાવમાં ઈશ્વર રહ્યા. જ્યાં ભેદ ભાવજ ના કશો, ત્યાં ઈશની જયોતિ રહી For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ ૪ જ્યાં દિલ દયાથી ઊછળે, ત્યાં ઈશ્વરીહ િરહી. જ્યાં શુદ્ધ પ્રેમે ઊછળે, દિલડ પ્રભુનું તખ્ત ત્યાં એ તખ્તમાં પરમાત્મની, પદ્યરામણી થાતી ખરી. આત્મા પ્રભુરૂપ થઈ ગાજે, ગુણેની વ્યક્તિથી; એ ભાવને ચાહે તમે તે, શુદ્ધ, દષ્ટિ સંચરે.. આ મહું કર્યું આ માહ્યરૂં એ, ભાવ ત્યાગી કરે; અધિકારથી જે એગ્ય તે, નિજ ફર્જ માની કીજીએ. જે અંશથી છે ભક્ત જે, જિન દેવના તે જિનસમા, માની પ્રભુના ભક્તની, સેવા કરે સ્વાર્પણ કરી. ભકતે પરસ્પર જ્યાં ખરા ત્યાં, પ્રેમને આદર ઘણે જ્યાં પ્રેમને આદર નથી ત્યાં, ભક્તની ભજના રહી. જિનદેવની ભક્તિ પરે જ્યાં, ભક્તની ભક્તિ થતી; . . સમ્યકત્વને નિશ્ચય ખરે એ, ભાવ સમજે જ્ઞાનીએ. ક્યાં ભક્ત દેખી ભક્તની. ચક્ષુથકી પ્રીતિ વહે; જ્યાં સન્ત દેખી સન્તના, દિલમાં વહે પ્રીતિ ખરી. શુભ ભક્તિનાં ઝરણું ઝરે ને, ઐકય મળવાથી થતું; ખૂલ્યાં પ્રભુનાં દ્વાર ત્યાં, ભણકાર વાગે મુક્તિના. સન્તાતણું સેવા વિષે, પરમાર્થ સાચે જાણ; નિજ પ્રાણ પ્યારા પાથરે, જિન દેવ ભક્ત સેવતાં. એવા જને સાચા પ્રભુના, ભક્ત થે શેભે ભલા; બુદ્ધયબ્ધિ ગુરૂની ભક્તિમાં, ઝાંખી થતી પરમાત્માની. ૐ શાનિત ૨ * સંવત ૧૯૬૮ આ વદિ ૨ સોમવાર जीवन साफल्य. હરિગીત:હિમ્મત અને આનન્દથી, આ જીદગી સારી થતી; ઉત્સાહથી મનડું ભરીને, દિવ્ય જ્ઞાને દેખવું. આનન્દમય હું છું સ્વયં એ, શુદ્ધ ધર્મજ માહ્યરે; ૭ For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૬ એ ધર્મમાં રહેવુ' અને એ, ધર્મ સૌને આપવે. આ જીંદગીની હિઁને, શુભ જ્ઞાન જલથી પોષવી; ફાલી અને ફૂલી ખરે એ, સત્ય ફૂલને આપશે. એ શાકથી કરમાય નહિ, એવા ઉપાય આદરી; નિજ જીંદગીને પેાષવી, શુભભાવજલની વૃષ્ટિથી. આ જીંદગી માંઘી ઘણી, એના વિના સુક્તિ નથી; આ જીંદગી નાકા સમી, ભવ વારિધિ તરવા ખરે. જે સાર તે આ જીંદગીની, સાથમાં તુજને મળ્યું; જે જન્મની સાથે મત્યુ' તેની, અરે ! કિસ્મત નથી. અજ્ઞાનથી નિજને મરે! દુઃખી ગણી દુ;ખજ લહે; એ ભાન્તિ છેાડી દઈ હવે, સુખમય ગણી નિજ મસ્ત થા. પ્રારબ્ધથી જે વેઢવાનું, વેદવુ તે થાય છે; સાક્ષી બની 'સહકાર થઈ, દેવુ કર્યું ચુકવ સહુ. કરતા મલિન જે ચિત્તને, તે તે વિચારા કાઢીને; તું શુદ્ધ થા મસ્તાન થા, સહુ દીનતા દૂરે કરી. તું તીર્થ આપે। આપ છે, જાણ્યા વિના જ્યાં ત્યાં ભમે; ઉદ્ધાર હારા હાથમાં, આ જીઢંગી મેટ્ઠાનમાં. જે જે મળ્યુ તે સર્વનુ, એ આય લક્ષણ આદરી; પરમાર્થ કરણી પ્રેમથી, ઉદ્ધારજે નિજ વર્ગને; અભિપ્રાય જનના ખાંધવા, સુણવા નથી આ જીંદગી; મુન્દ્વચબ્ધિ વિવેકે ભલી, શુભ કૃત્ય કરવા જાણી. ૐૐ શાન્તિઃ રે સવત્ ૧૯૬૮ આસા વિ ૪ મગલવાર. विशुद्ध प्रेम. હરિગીત. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્હેજે થતા જે પ્રેમ જેમાં, સ્વાર્થના છાંટા નહીં”; એ પ્રેમ રસના પાત્રમાં કૈ, ભાવના જુદી રહી. ૧ શાહુકાર For Private And Personal Use Only 3 Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૯ એ પ્રેમના વેધકરસે, સુવર્ણ થાયજ માનવી; એ પ્રેમની કિમ્મત નથી, એ પ્રેમ વેચાતા નથી. એ પ્રેમનાં ચટકાં નથી, એ પ્રેમનાં મઢકાં નથી; એ પ્રેમ પૈસામાં નથી; એ પ્રેમ સત્તામાં નથી. એ પ્રેમ સાટામાં નથી, એ પ્રેમ શૃંગારે નથી; એ પ્રેમમાં ચાળા નથી એ, પ્રેમમાં અન્તર્ નથી. એ પ્રેમ વેચાતા નથી, એ પ્રેમ આપ્યા ના જતા; એ પ્રેમમાં સાગન નથી, એ પ્રેમમાં સંશય નથી. એ પ્રેમમાં ભીતિ નથી, એ પ્રેમમાં વિત્તજ નથી; જે પારખે એ પ્રેમને, તે શુદ્ધ પ્રેમી થઇ રહે. વિશુદ્ધ ચેતન પ્રેમમાં, જડ દેહની કિસ્મત નથી; એ પ્રેમ રસના ભેગીઓના, ભાગ્યમાં આનન્દ છે. ઇચ્છા નથી વિષયેાતણી, જ્યાં રૂપના પ્રેમજ નથી; એ પ્રેમ વિષયાતીત છે, એ પ્રેમ ચૈતનપર ખરા, પુદ્ગલવિષે જ્યાં સ્વપ્નમાં, પ્રેમ જ નથી સુખ હેતુથી; એ પ્રેમની મસ્તીવિષે, વિશુદ્ધ ચેતન ધ્યેય છે. એ પ્રેમમાં દુનિયા સકલ, કુટુંબ જેવી ભાસતી; એ પ્રેમ રસના પાષથી, ભકિત મઝાની નીપજે, એ પ્રેમ ગગા સ્નાનથી, પાપા ટળે ઈશ્વર મળે; એ પ્રેમથી શુદ્ધિ થતાં, શ્રદ્ધા ખરી દિલમાં થતી. એ પ્રેમ સાથી થઈ રહે એ, પ્રેમથી આનન્દ છે: બુદ્ધગ્ધિ સાધુ પ્રેમથી, સ્વર્ગ સમી દુનિયા થતી. ॐ शान्तिः ३ સા Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ ૮ શનિવાર, સંવત્ ૧૯૬૮ शाकामनो १ હરિગીતઃ— માલ્યા ઘા લ્યા ઘોા, લુએ ઘણી ખાજી અહા ! તું આમ્ર નામે શોભતા, ઢાકા નિહાળે રાજી થૈ, For Private And Personal Use Only 3 Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૧૨૪ એ કેરીઓના સ્વાદની, લેકે ઘણા આશા ધરે, દાતારવૃત્તિ જે ધરે ના, તે ફન્ય શા કામને ? શેભે મઝાની વહિલ, મહેકી રહ્યાં પુષ્પો ઘણાં; છૂટે પુવારા વારિના, નીકે વહે વૃક્ષો ફળ્યાં, શોભી રહ્યા બહુ મંડપ, શુભ ગાન ગાતાં પંખીયે; એ બાગને ઉપગ ના, તે બાગ એ શા કામને ” આકાશમાં વાથે ઘણે, કાળાગિરિસમ શોભતે; બહુ અભ્રવૃજે પરવર્યો, ગાજે ઘણે ગડગડ રેવે, વિદ્યુતથી ચમકી રહ્યા, જલદાન કરતે ના જરા; એ મેઘના સહામું જુઓ પણુ, મેઘ એ શા કામને ? એ લાખ એકજ માગતાં, બે લાખના શબ્દ વદે, બે લાખ માગે ચારની વાતે, કરે પણ ના દીએ; એ શંખ લાલા નામને, બોલે ઘણું દેતે નથી; એ બોલતે ઉજજવલ ઘણે પણ, શંખ એ શા કામને ? લેકે ઘણું પાયે પડે, દરબારીએ બઘું કરે; આલમ બધી આજ્ઞા વહે, સહુ દેશ લેકે કરગરે, મન ભાવતું સઘળું થતું, આંખ ઉઘડતાં કંઈ નહીં; ક્ષણમાત્ર રાજા સ્વપ્નને, એ સ્વપ્ન છે શા કામનું ? જેમાં નથી સત્કાર કે, આદરતણ પરવા નથી; જ્યાં પ્રેમ રસ વહેતા નથી, ભક્તિ નથી મનમાં કશી, મીઠા નથી શબ્દો જરાં જ્યાં. આત્મની કિસ્મત નથી; દાતાર ફેનેકાફ એ, દાતાર છે શા કામને ? કાવા થતા દાવા થતા, અધીરાઈ સંશય બહુ થતા; જ્યાં સ્વાર્થવણ સંબંધ ના, જુદાઈ રહેતી ચિત્તમાં, એ શિષ્ય મિત્રજ ભક્ત નહિ, એ પ્રેમ સંબંધ શો ? બુદ્ધયબ્ધિ ” સભ્ય જ્ઞાનથી, આદેય છે સા કામનું. શાન્તિા છે સંવત ૧૯૬૮ આસો વદ ૮ રવિવાર ૪ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મ Acharya Shri Kailassagarsuri Gyanmandir e, ગિીતઃ એકત્ર થાઓ બન્ધુઓ ! સા સપથી જોડાઇને; વાણી વિચારે કાર્યમાંહી, એકતા કરતા રહેા 1 સૈા સંઘના કન્નૂન્ય માંહી, એકતા ધરતા રહો. ઉદ્દેશ સાના એક એવા, સૂત્રને મરતા રહેા. સકલ્પ મનમાં જે કરા તે, પૂર્ણ તેને નિર્વહા; સકલ્પની સિદ્ધિ થતાં ખળ, જામશે શુભ કાર્યમાં, સકલ્પ કરવા ચાગ્યને તે, પૂર્ણ વ્હેવા ભાવથી; એ ચાગના ચગી બન્યાથી, ચિત્ત વશમાં આવશે. સકલ્પ બળની સિદ્ધિમાં, શ્રદ્ધા ધરા નિજ આત્મની; નિજ આત્મશક્તિ જાગશે એ, માર્ગમાં ચાલ્યા જશે, પાછા હુઠાના દુ:ખથી, વિપત્તિથી બીવા નહી”; નિજ આત્મ વીર્યેાત્સાહથી, નિર્ભય બની આગળ વા. જિન પુત્ર થૈ દીન નહિ અને, એકત્ર શક્તિ મેળવે. જે દીર્ધદ્રષ્ટિજ્ઞાનીએ, આગળ કરી પળ્યે વડા. ટિટોડીનુ સાહસ અહા ! દિલમાં ધરી સાહસ કરો. આગળ વહે ફત્તેહ છે, તમ પાછળે ભાનુ રશે. એ સઘની સેવા કરેા, એ સંધતીર્થજ છે ખરું એ સઘ સેવા ભક્તિના, પાકા પ્રમાણે ચાલશે; ચૈતન્યવાદી વીરના ભકતા, અની જડ ના ખના, ચૈતન્યના વિશ્વાસમાં મમતા, નહી જ વસ્તુની પ્રગતિ કરી ! પ્રગતિ કરેા ! આગળ વડા ! આગળ વહી ! ભેદો સકળ દૂર કરી, પ્રગતિતણા પન્થે. વહા ! જ્યાં શુદ્ધ પ્રેમજ જાગતા ત્યાં, સર્વ અણુ થૈ રહ્યું. બુદ્ધચબ્ધિ શ્રદ્ધા ભક્તિથી, ભક્તે અની આાગળ વહે ! શાન્તિ સંવત્ ૧૯૬૮ માસા વિ ૧૦ સામવાર. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ मस्तयोगी. ધીરાના પદને રાગ જ્ઞાની ગ ગાંડોરે, દુનિયામાંહીં ગણાય છે. મસ્તાની ભેગી હેટેરે, પાર કદિ ન પમાય છે. દુનિયાથી તે ઉલટ ચાલે, ભૂલે દુનિયા ભાન; દુનિયાને ઉંધી તે માને, જુઠું લગાવે તાન– મોજમાં મસ્તાનેરે, અન્તરૂમાં હરખાય છે.-જ્ઞાની ચગી. ૧ ચેગીનાં આચરણે જુદાં, જાણે ગી લેક; - દુનિયા પરીક્ષા કરતાં ભૂલે, પાડે બૂમે સહુ કિ-- ચગીની લીલા ન્યારી રે, જોતાં સહુ જણાય છે-જ્ઞાની ગી- ૨ જીવંતાં દુનિયા ના માને, પૂજે પાછલ ઘેર; યેગીનું મન સાગર જેવું, કરતે એરનું એર-- જીવંતાં નહીં દેખેરે, પાછળથી પસ્તાય છે.-જ્ઞાની યેગી ૩ દુનિયા બહિર્ દષ્ટિ દેખે, અન્ત દેખે સત્ત, ચગીને ઓળખતા જ્ઞાની, અકળ અલખ ઘર મસ્તસમજે સમજુ શાણા, સવળું સર્વ જણાય છે.-જ્ઞાની યોગી. ૪ ચગી જનની ગાંવ વાતે, દુનિયામાંહીં ગણાય, આતમ જ્ઞાને સતે સાચું, માને મન મલકાયબુદ્ધિસાગર સાચું રે, શબ્દોમાં છૂપાય છે-જ્ઞાની યેગી. ૫ સંવત ૧૮૬૮ આસો વદિ ૧૧ મંગલવાર, જ્ઞાનપુષ્પ. હરિગીત, મારૂ મનહર પુષ્પ છે આ, ચાંદની સમ શોભતું; દિલ બાગનું આ પ્રાણ છે, આનન્દ આપે દેખતાં. શુભ ગંધથી મહેકી રહ્યું, સુગંધને અવધિ નથી; For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ હસતું હસાવે દેખતાં, કરમાય ના તાપે જરા. ખીલ્યું બહુ ખીલાવતું ને, આંખને બહુ ઠારતું સંતાપ હરતું જલ્દીથી ને, શાન્તતાને આપતુ. મન થાતું નહિ દેખતાં, એકાગ્રતા સહેજે થતી; દિલમાં રહ્યું નિજમાં રહ્યું, આનન્દની મૂતિ બન્યું. આ આત્મથી તન્મય બન્યું ને, આત્મરૂપે શોભતું આ દેહ રૂપી વલિના, સંગે રહ્યું ઉપચારથી હાલું સુકોમલ પુષ્પ છે, આ પુષ્પની ન્યારી ગતિ; રવાપણુ થઈ આ ઝિંદગી, આપુષ્પથી હું પૂજ્ય છું. યાતા બજે આ ધયેય છે, દ્રષ્ટા બજે આ દષ્ય છે, જ્ઞાતા અને આ ય છે, ઉત્પાદ વ્યય ને ધ્રુવ છે. આ પૂજ્ય છે આ દેવ છે, આ પ્રિય છે આ પ્રેમ છે, આ સર્વ છે આ સર્વમાં, મસ્તાન છું ગુલ્તાન છું. આ શક્તિ છે મહાદેવ છે, આ વિશશુ છે આ બ્રહ્મ છે, અલ્લા અને આ બુદ્ધ છે, ક્રાઈસ્ટ છે આ ધર્મ છે. આ શક્તિ છે આ દેવી છે, આ તીર્થ છે આ પ્રેમ છે. આ સાર છે સૈ સુખને, હતું તણે ભેદજ નથી, આ દાન છે આદેય છે, આ ભકત છે આ ભકિત છે; કારણ અને આ કાર્ય છે, આ જ્યોત છે સિ લોકની. દિલજાન છે આધાર છે, આધેય છે આરાધ્ય છે; બુદ્ધચબ્ધિ સાચા સન્તના, ઉદ્યાનમાં આ રમ્ય છે. - ૐ શાનિક છે સંવત ૧૮૬૮ આસો વદ ૧૨ બુધવાર. ૫ पूज्य ने पूजक હરિગીત જેને તમે બહુ પૂજતા ને, વન્દતા વ્યવહારથી; વ્યવહારમાં એ દશ્ય , દેખાય છે તે જડ અહે. એજતણી પેટીવિષે જે, પૂજ્ય છે તે સત્ય છે, For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ પેટી ઘણી બદલાય પશુ એ, પૂજ્ય ફરતે ના કહિ. એ પૂજ્યના પણ વેષ એ, પૂજાય છે. વ્યવહારથી; પૂજાય છે એ દેહને, આચાર દુનિયા લેાકથી. પરમાર્થથી જે પૂજ્ય તેને, પૂજતા વિરલાજને, એ પૂજ્યને જે આળખે તે, પૂજ્યના પૂજક બને. પડદાવિષે છૂપાયલાના, વેષ દેહજ પૂજ્ય છે; પણ વેષને જે પૂજીને, શુભ પૂજ્યને પૂજે નહી’. શુભ યને જાણ્યા વિના, પૂયા વિના પૂજક નથી; અન્તર્તા પૂજક નહી' એ, પૂજ્ય માહિર્ ટિોથી એ વેષ મદલે પૂન્યતા, ઉડી જતી શુભ પૂજ્યની; એવી રહી જ્યાં દષ્ટિ તેને, જીવ પૂજક ના અને શુભ પૂજય અન્તમાં રહ્યા, તેને અરે ! જે પૂજતા; ને વન્ત્રતા તે પૂજક, વપુ વેષ પૂજક છે ખરા. શુભ સદ્ગુરૂના આત્મના, પૂજક અને તે પૂજ્ય છે; તે વેષને આચારને, પૂજક અને વ્યવહારથી. નિશ્ચથથકી જે પૂન્યને, પૂજકપણાને પારખે; વ્યવહારથી તે પૂજ્યને, પૂજકપણું સા આદરે. જ્યાં પૂજ્યને પૂજકતણું, અન્તર્ નથી ઐકય જ રહે; એ પૂજ્ય પૂજક ભાવમાં, સત્યાર્થતા નજરે પડે, વન્દે અને પૂજો તમે એ, પૂજ્યના પૂજક બની; બુધિ સાચા સદ્ગુરૂના, સેવ પૂજ્યજ મને. ॐ शान्तिः ३ સવત્ ૧૯૬૮ ના સા વિદ ૧૩ ગુરૂવાર. હું પામે છું. હુશ્મિીત:પાસ છું હું... પાસ છું, પ્રેમે હૃદયની પાસ; રૃખા મનેરખાં મને જો, પ્રેમથી દીલમાં જુઓ, For Private And Personal Use Only ૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ પાસે ર ાસે ફરું પણ, વાર છે યાદિતણી; જ્યાં જ્યાં તમે ત્યાં ત્યાં અમે, જુઓ હૃદયમાં નથી. જે જે સમે મનમાં સમરે, તે તે સમે સામે રહે; ઝટ બાહ્ય દેખે બાહ્યમાં, અન્તવિષે અત્તર રહું, તુજ દીલના જ્યાં તાર ત્યાં, સંચાર મહારે આદરૂં વાતે કરે જ્યાં ચિત્તથી ત્યાં, ચિત્ત દઈ વાતે કરૂં. ઉશ્વાસને નિશ્વાસના, શુભ હંસને સાથી બની; તું ચાલશે ત્યાં ચાલવું, મહારે હૃદયના ભાવથી, બેલાવતે તું પ્રેમથી ત્યાં, આવીને ઉભે રહું; ધ્યાતાં અરે ! તુજ ધ્યાનમાં, છું દસેયરૂપે પાસ હું. હું ગમ્ય છું, હું ગમ્ય છું, આનન્દના અંતમાં વાત કરૂં વાતે સુણું, નાભિથકી સમજે ખરૂં, જ્યાં જ્યાં હમારા પ્રાણ છે, ત્યાં ત્યાં અમારી જાતિ છે. એ જાતિના દીવાથકી, દેખે જરા ના ભેદતા. તુજથી ઘણે હુ પાસ છું, તું જ દિલમાં ખંતથી; સાથે ચલું સાથે રહું, હું તું વિષે અન્તર નથી, એ યોગીઓના વેગમાં ને, જ્ઞાનીઓના જ્ઞાનમાં; હું તું વિના હું ભાસત, આનન્દ જતિ રૂપમાં. વિશ્વાસ્યમાં વિશ્વાસ્ય છું. વિશ્વાસી થા તું વિશ્વમાં. વિશ્વાસ સાચા જ્ઞાનમાં, પાસે રહું છું ધ્યાનમાં હું ધ્યેય રૂપે ધ્યાનીના, દિલથી જરા અળગે નથી, બુદ્ધયબ્ધિ નિર્મલ જ્ઞાનના, કાલની હેર વહે. ૐ શાન્તિઃ ? સં. ૧૯૬૮ આસો વદિ ૧૪ શુકવાર. दिवाळी. ધીરાના પદનો રાગ અન્તરમાં દિવાળી રે, મેટું પર્વ ગણાય છે; અન્તરમાં અજવાળું રે; મિથ્યાતમ જાય છે, For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ઝળહળ જાતિ અન્તર્ ઝળકે, ત્રણ ભુવન ઉઘાત. સહજ સ્વરૂપી પરમ મહદય, કેવલ જ્ઞાનની ન્યાત. શાશ્વત એ દીવાળી રે, આનન્દથી ઉભરાય છે. અન્તમાં ૧ દેવું જરા ના કર્મતણું જયાં, લક્ષમી પૂણું પમાય; શાહુકાર પિતે જ્યાં નકકી, દુખનું ભાન ન થાય. અધારે અજવાળું રે, જોતાં જ્યાં જણાય છે. અન્તમાં. ૨ અભિનવ પર્યાની શુદ્ધિ, અશુદ્ધતાના લેશ ઉપાધિને લેશ નહીં જ્યાં, કેઈ જાતને કલેશ, સદાનું સુખ છાજે રે, અભેદે જ્યાં રહેવાય છે. અન્તમાં ૩ રાગ દ્વેષનું બીજ નહીં જ્યાં, લેશ નહીં અન્તરાય; ત્રણ ભુવનની ઠકુરાઈ જ્યાં, દાસપણું ન રહાય. માયાના ભેદ ભાગેરે, શેક જરા ના થાય છે. અન્તમાં ૪ અનુભવથી સાચી દીવાળી, એવી ચિત્ત સહાય; આવી દિવાળી કદિ ન ટળતી, મંગલમાલા થાય; બુદ્ધિસાગર ધેરે, દીવાળી પરખાય છે. અન્તમાં ૫ ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ આસો વદ ૦)) શનિવાર. तीर्थ હરિગીત: – આ સ્થાનમાં બે અશ્રુઓ, ઢાળ્યાં હતાં પ્રેમે મળી; ભક્તિતણું હાણ મળ્યાં, આંખે થઈતી ગળગળી; બહુ પ્રેમ સાગરથી ભર્યા, દીલ ઉછળતાં એ કયાં ગયું; એ યાદ આવ્યું આવતાં ને, વ્યકત સિા હૃદયે થયું. અહિં ગુરૂ અને ગુરૂના ગુરૂ, આવ્યા હતા ભકતે ઘણા રાયા હતા બહુ પ્રેમીઓ, શિષ્ય ગુણેમાં ના મણ, આ સ્થાનમાં આન્દોલને, ભક્તિતણાં પ્રસરી રહ્યાં; For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org N Vશ ભક્તિની બહુ ધૂનમાં, સન્તા ઘણા મુતિ ગયા. આ તીર્થ છે આ તીર્થ છે, આ તીર્થ ફૂલી પૂજ્ય છે; આ પૂલમાં શુરૂઆતશુા, મૃતદેહનું કે ગુહ્ય છે, સા પૂજ્યના દેહાતણી, રાખ જ બની અહિયાં ખરે, એ રાખના કૈ તત્ત્વમાં, આકર્ષતા ભાસે અરે ! આ સ્થાનમાં સુનિયે ઘણા, મુક્તિ ગયા ધ્યાને રહ્યા, આ સ્થાનમાં કે યાગીઓ, આનન્દ રસ ચાખી ગયા. એ સર્વની ચાદિ થકી આ, સ્થાન દીસે ગાજતુ, આનન્દ રેલછેલથી, આ સ્થાન ભાસે રાજતુ. આ સ્થાનમાં આનન્દની, મસ્તી ઘણી કીધી હતી; આ સ્થાનમાં ખ્યાત્મની, વાતા ઘણી પૂર્વે થતી, હ્રદયેા ઘણાં હૃદયાયકી, મળતાં હતાં આ સ્થાનમાં; જાદૂઇ અસરા દીલ થતી, અધ્યાત્મના શુભ ગાનમાં. આ સ્થાન સારા ભાગ્યથી, મળીયુ મ્હને ભ્રાન્તિ ટળી; ઇચ્છિત વસ્તુ જે હતી તે, યાગથી મુજને મળી, આ સ્થાનમાં ધ્યાનજ ધરૂં, અન્તર્ સમાધિમય અનુ, જીન્દ્વચન્ધિ ક્ષાયિક ભાવની, ઇચ્છા કરીને એ ભણુ. ૐૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૯ કારતક વદ ૫ મગલગાર. સાધુ ૩. . હગીતઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકટયા અરુણાય પ્રથમ, તમ વ્રુન્દ ઢળવા લાગીયુ; નલ તારકા તગતગતગે પણ, તેજ તેનુ ભાગીયું, નભ ચન્દ્ર તા કીકકો પડયેા, જોઈ અરુણાદય હે ! મ્હોટા પ્રકાશે જ્યાં અરે ! ન્હાના લહે ના માન હૈ।. જ્યાતિ મઝાની ઝળહળે, કિરણાતણી આકાશમાં દુનિયા તજીને ઉંધ સા, પ્રભુને ધરે દિલ વાસમાં, For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિમ વૃન્દને દૂર કરી શોભે ગગનમાં એકલે; સ્યાદ્વાદજ્ઞાનતણી પરે, ઉપકાર કરતે જગ ભલે. પૂજે જગત નર નારીયે, કે સૂર્યવંશી રાજવી ચૂક નિહાળે નહિ તને, કંજુસને જેમજ કવિ. હારા વિના શોભે નહીં, બ્રહ્માંડ ઉપકારી ખરે; તું દેવરૂપે શોભતે કિરણ, પ્રતાપે આકરો. રસ હનીઆનો દીવડે, નિર્મળ પ્રકાશે શોભતે પરવા ધરે ના કેઈની, કેઈથકીના ભતે. કે વન્દતા કે નિદતા એ, લક્ષમાં લેતે નથી; શેભે યથા યુદ્ધ ચા, બહાદૂર વીર મહારથી. ફરે રહ્યો કિરણ વડે, કમલે ખિલવતે તું ખરે. એ શક્તિથી નિર્લેપ થઈ, કમલે ઘણું શોભે અરે. હારા વિના સિંચાય છે કમલે, ખરે એ પ્રેમ છે. સંપન્થ એ ભક્તને, ઈશ્વરતણે એ નેમ છે. શોભે જગતુ હારાથકી, આકાશને શંગાર છે; સૈ તેજને તું છતતે સિ, તેજને અંબાર છે. હારા ગુણે શીખી જગતુ, દષ્ટાંત હારૂં ભાખતું નિજ આત્મ તિ ખિલવવા, તુજને હૃદયમાં રાખતું. ૬ બ્રહ્માંડને જે તુંહી તે, અમારામાં રહે; બ્રહ્માંડને શિરતાજ એ, સૂર્ય મુજ અન્તર્ રહ્યો. એ સૂર્ય હું વક્તા અને, ધ્યાતા સકલ નિજને કહું બુદ્ધયબ્ધિ અન્ન સૂર્યની, તિવડે ઝળકી રહું. ૭ ૩ૐ શાનિત ૨ સં.૧૯૬૯ કારતક વદિ ૧૨ સાણ, હરિગીત:તિ રૂપેરી ઝળહળે. કિરણે થકી અમૃત સંવે અમૃતતણ શુભ પાનથી, અન્તર્ ચકરી શુભ લ. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ પોષાય છે સા ઔષધી, જીવન ધરે જીવે ઘણું; સૈા ઔષધીના ભાગ્યમાં, અમૃત રહ્યું જ્ઞાને ભણ્યું. સૈા કુમુદિનીએ પ્રેમથી, સબન્ધ ખાંધી ઉલ્લુસે; સમન્ય વણુ મિ'ચાય એવા, પ્રેમતે જવલે સેિ. સબન્ધ એવા સ્નેહના, મરતાં કદિ છૂટે નહીં; સમન્ય એવા શા થકી એ, વાત ગુરૂ ગમમાં રહી, મૃગલાંછની પાતે અન્યા, શરણે ધર્યા મૃગને ગ્રહી; લ છનથકી લાજ્યે નહીં, શરણે ગ્રહ્યા છે।ડયા નહી', ઉત્તમપણુ' એ સન્તમાં, દૃષ્ટાંત જગમાં જાગતુ; હારાથકી સન્તા ગ્રહે, જોતાં ખરૂ એ લાગતું, ખહુ તારકા તુજ સાથમાં, ઉગે વિકારો ઝળહળે; હારૂ' નિહાળી સામ્ય તે, પાસમાં આવી મળે. તું સામ્ય દૃષ્ટિ ધારીને, સમતા ધરે સૈા ઉપરે; નિવૃત્તિના અનુસારથી, અભિપ્રાય અહુ જીવા ધરે. હારી પ્રભા રાહુથકી, અવરાય છે દેખ્યું અહા ! લાગે ગ્રહણુ મ્હોટા ઉપર, સમભાવમાં સમજી રહો. મ્હાટા ખમે છે દુઃખને પણ, ધૈર્યને ના ટાળતા; દ્રષ્ટાંત એવું તુજ થકી, શિખી મહુન્તા ચાલતા. મ્હોટા ઉપર દુઃખા પડે ને, શેાભતા મ્હાટા જના; મ્હાટાતણુ સા માટલું, જાણી ખરે ! મ્હોટા અને 1 તમના રિપુ આનન્દના, દાતા મનેાહર લાગતા; વેળા વધારે અશ્વિની, મહિમાથકી જગ જાગતે. આ પિડમાં ચન્દ્રજ રહ્યો, બ્રહ્માંડમાં ચન્દ્રજ ઘે; નિજ જીવને ચન્દ્ર જ ગણીને, ભાવ એ નિજને કહ્યા. જ્ઞાની મઝાનું સમજીને, નિજ ચન્દ્ર જ્યેાતિ દેખશે; અદ્વૈષધ્ધિ ક્ષાયિક ચેતના નિજ, ચન્દ્રને ઝટ પેખશે મ ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૯ કારતક વદ ૧૧ સાણ. For Private And Personal Use Only ૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૮ વીા. હાગીત. વીણા મઝાની વાગતી, મીઠા રવા કર્ણ સું; આાનન્તમાં અદ્વૈત થઈ, મસ્તક નમાવીને પુછ્યુ. તારા થકી સ્વર્ નીકળે એ, સ્વરવિષે સ્થિર થઈ જતા; મૂર્ખ પમાટે ચિત્તને એ, સૂઈનાથી રવ થતા. ભણકારના અધિ નથી, ગાયન થતાં બહુ જાતનાં; ખહુ નાડુના સ ́ચારથી, શબ્દો ઉઠે બહુ ભાતના. વીણા ધ્વનિ સુણતાં થકાં, જગ યાગીઓ ઉંઘી જતા; ભૂલે જગતના ભાનને એ, ઉંઘમાં કઇ નિરખતા. મહુ રાગને બહુ રાગણીઓ, ઉદ્ભવે ઉી ઘણી; ભૂલાવતી સ્થૂલ સૃષ્ટિને, રચના કરે અન્તર્તણી ડાલાવતી મા લેાકને, આનન્દ્રમાં ઉભરાવતી; ગવતી સઘળી દિશા, ચૈતન્યને સ્ફૂરાવતી. આનન્દમાં રગદોળતી, મન જોડતી જીભ તાનમાં; મલકાવતી મસ્તાનને, વરદાનને ગુલ્તાનમાં. કાને પછેડા નાંખીને, સૈાને સમીપે રાખતી; થથરાવતી સૈા અગને, શબ્દો પરાના ભાખતી. એ નવનવી સૃષ્ટિતણાં, નાટક કરીને નાચતી; એ અ‘ગુલી સ’ચારથી, સ્વસ્વરષે બહુ શચતી. સમજાવતી એ સાનમાં, મૃગલાં કરે શ્રાતાજના; આવા અમારી પાસતા હૈા, મરજીવા સ્હેજે મને. કુતી ઈસારા દઇ અડુ વૃત્તિથકી શ્રાતા મરે; એ મરōવાના ભાગ્યમાં, અમૃત રહ્યું સાચુ' ખરે લાગે સમાધિ ગાનના, મધુરા મનેાહર તાનમાં, બુદ્ધચબ્ધિ જાગે જ્ઞાનને, આનન્દના એ ભાનમાં, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ શાન્તિઃ વીર. સ'. ૨૪૩૯ મગશીર્ષ સુદિ ૬. For Private And Personal Use Only અમદાવાદ ઢી. બ ૧૨ Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ ૧૬ ૧ ૩ ભજન કાવ્ય સંગ્રહ સાતમા ભાગનું શુદ્ધિપત્રક. પૃષ્ટાંક. લીટી. અશુદ્ધ, શુદ્ધ. ધરે ધરો છે. - ૧૯ તે પર ઉત્તમ ઉદ્યમ. ગણે ગણે ના કયા કર્યા સકલ સકલ સકલ ભાગ બાગ ગુણ કર્યું ગ્રહણ કરતાં હેણુમાં રહેણમાં પ્રેમાશિક્ષા પ્રેમશિક્ષા પૂજ્ય પૂજય છેલ્લી ૨૨ se છે. જ ૧૦ પY પ ૭૫ અન્ત ૮૨ ૨૩ ૮૩ છેલી ૨૪. છેલી છેટલી જીવનના જીવનની ઉ ઉઠયા ઝીલીયે ઝીલી; અત્તર પ્રત્યે પ્રભ નવા ન વા સ્વાર્પણતણીને સ્વાર્પણપણાની મેળ મળતે વ્યા સાયા ૧૯૬૮ પૂજા પાપને પૂજ્યને ૫%ા પધરામણી પધરામણી નિશ્ચય નિશ્ચય સમાર ૧૦૭ ૧૦૮ ૧૨૩ પૂજા ૧૨૩ ૧૨૫ ૧૩૨ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦. + જ : : : : : : : : : : : : : : : : : : : : : : : છ ૮ * ૦ કે * શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં–પ્રગટ થયેલ . પ્રન્યાંક. કી. રૂ. આ. પા. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લો ... ૨૦૮ • ૦–૮–૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા ... - ૨૦૬ .. –૪–૦ ૨. ભજન સંગ્રહ ભાગ ૨ જે , ભજન સંગ્રહ, ભાગ ૩ જે ૨૧૫ ૪. સમાધિ સતકમ .. ૩૪૦ ૫. અનુભવ પશિx .. ૨૪૮ ૦–૮–૦ ૬. આત્મપ્રદીપ ... ... ૩૧૫ ૦–૮–૦ ૭. ભજન સંગ્રહ ભાગ ૪ થે ૩૦૪ ૮. પરમાત્મદર્શન .. . ૪૩૨ . પરમાત્મતિ ... ... ૫૦૦ ૦-૧૨૧૦. તત્ત્વબિંદુ ... ... ... ૨૩૦ ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિબીજી) . ૨૪ ૦–૧–૦ ૧૨. ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનદિપીકા ... .. .. ૧૯૦ ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃતિ બીજી) ૬૪ ૦–૧–૦ ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ છે. ૧૯૦ ૦-૬-૦ ૧૬. ગુરૂધ. ... ... ... ૧૭૨ ૦-૪-૦ ૧૭. તવજ્ઞાનદિપીકા ... ... ૦–૬–૦ ૧૮. ગહુલી સંગ્રહ :. ... .., ૧૧૨ ૧૮. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લે ( આવૃત્તિ ત્રીજી. ) .. .. ૪૦ ૨૦ એ ભાગર જે (આવૃત્તિ ત્રીજી)૪૦ ૨૨ ભજન પદસંપ્રહ ભાગ ૬ ... ૨૦૮ ૦–૧૨– ૨૨. વચનામૃત ... • ૩૮૮ .. • ૦–૧૪-૦ ૨૩. ચગદીપક. ... ... ... ૨૬૮ ૦-૧૪--૦ ૨૪. જેન ઐતિહાસીક રાસમાળા ... ૪૦૮ ૨૫. અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી) ૧૩૨ . . ૦–-૦ ૨૬. આનન્દઘન બહેતરી પદ ભાવાર્થ સહ ... ૨ -૦ -૦ ૨૭. કાવ્યસંગ્રહ ભા. ૭ મ. .. • • • • –૮–૦ : : : : : : : : : : : : : : : For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ શિરરરરરર રરરરરરરક્યa નીચલા સ્થળેથી વેચાણ મળશે. - ૧. અમદાવાદ-જૈન બેડીંગ–છે. નાગરીશ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજની કું-ઠે. પાયધણી. –શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ–ઠે. ચંપાગલી. ૩. પુના-શા. વીરચંદ કૃષ્ણજી.-કે. વૈતાલપૅડ. કચ્છક For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ગનિષ્ઠ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત. શ્રીમદ્ બુહિસાગરજીએ રચેલો આ સાતમો ભાગ ઘણે સુદર, રસિક અને અધ્યાત્મ ભાવનાઓથી ભરપૂર છે. નૈતિક તેમજ વ્યવહારિક ઉચ્ચ ભાવનાઓ અતિ ફુટ રૂપે તેમાં પ્રકટ થયેલી છે અને પરમાર્થ, મનુષ્ય દેહનું સાફલ્મ, વગેરે ઉપર જે કાવ્યો રચેલાં છે, તે એકેકથી ચઢીઆતા હે મનને પ્રસન્ન કરે છે, અને અપૂર્વ ધ આપે છે. આ પુસ્તકની ઉત્તમતાના સંબંધમાં વિશેષ નહિ લખતાં ગુજરાતી પ્રાચીન અને અર્થગ અભ્યાસી પ્રસિદ્ધ શાક્ષરરત્ન શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવના અભિપ્રાય અત્રે ટાંકીએ છીએ; જે ઉપરથી વાચકને સહજ ખ્યાલ આવી શકશે, તેઓશ્રી લખે છે કે – ત્યાગી છતાં દેશ કાળનું સ્વરૂપ જે કેઈએ લક્ષમાં લીધું હોય, મૂત છતાં સંસારી જીવને શ્રેયની ચિંતા ધરાવી હોય, સ્વધર્મમાં આસક્ત છતાં પરધર્મ પ્રત્યે સમ્યગદષ્ટિ દર્શાવી હેય, અસંગ છતાં મૈત્રી ભાવનાને છાજતી વિશ્વકુટુંબબુદ્ધિ વિચારમાં અને વાણીમાં પ્રકાશી હેય, તે તે બુદ્ધિસાગરજી. છે. એમના કાવ્ય સંગ્રહ સાતમો ભાગ જે હાલ છપાય છે, તે પૂર્વે પ્ર. સિદ્ધ થયેલા છ ભાગ જેવો જ બોધદાયક છે. સરળ ભાષા, અકૃત્રિમ શૈલી અને ઉત્સાહપૂર્ણ વાણીની સાથે વિચારની સ્વતંત્રતા, આદર્શની શુદ્ધતા અને અંતરની એકરસતા એ આ સંગ્રહમાં પણ સહજ દષ્ટિપાત કરતાં પ્રતિત થાય છે. આ મહાત્માના કવનમાં આ જમાનાના નવા સાહિત્યની નવીનતા સ્મરે છે, અને તેમના નિર્મળ હૃદયમાં વર્તમાન કાળની મહેચ્છાઓ જાણે પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિની રૂ૫ રેષાને અવકાશ આપતી જણાય છે. આવા ઉદાર આશયના, વિશાળ દષ્ટિના, શુભાકાંક્ષી લેખકને હાથે સુંદર સળંગ સંદર્ભ બંધાય એ ઇચ્છાવા જોગ છે.” તા. ૧-૪-૧૩ | કેશવલાલ હર્ષદરાય વિ. અમદાવાદ, For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only