________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
te
પાતે કત્તી સાલ સુખના, ચેતના સગળી છે; જો તુ અન્તર્ અનુભવ લહી, સિદ્ધ તુ ભક્તિથી છે. Àાભા હારી સકલજીવને, અન્ય દ્રવ્યે ન ખવે, હારી ચેાભા સકલ તુજમાં, આત્મચે ગે સુહાવે. શેલા મૂકી અવર જનની, સેલના ફ્રેમ કીજે; મૂકી રત્ના ગ્રહણ કરીને, પત્થરે કણ રીઝે, જાગી જાગી નિજ અનુભવે, ચાલતુ મુક્તિ પથ; ચેતી ચૈતી. પહિરો સા, મેહના સગ જ્ઞાને હાર્ ́ સાચુ સમક્ષ ઘટમાં, શુદ્ધભાવે નિહાળી; અન્ત હિ ધર્સે શુભ સદ્ય, શુદ્ધ લે તત્ત્વ ભાળી. સ'ગે ગે અનુભવતા, સામ્ય સાથે હીને, મુક્તિ પાર્જ અનુભવ લહી, જ્ઞાન માર્ગે વહીને. વ્હેલા હૈયા નિજ ઘર પ્રતિ, ચાલજે શુદ્ધ ચેાગે; “બુદ્ધપશ્વિ”ની હાય સ્ટના, શુદ્ધ આનન્દ લાગે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* શાન્તિઃ ર સવત ૧૯૬૮ ના રાગણુ સુદિ ૬ શનિવાર. મારા
બ્રાહ્મામાં સભ્ય. મહાકાંતા,
હારૂં સાચુ અનુભવથકી, આત્મમાં જાણી લેજે, જુઠી બીજી અવર જડની, સપા, માની લેજે. શુદ્ધ જયતિ જીભ અનુભવે, શુદ્ધ ભાવે રમીને પીયાને પ્રકટ કર સા, શુદ્ધ ક્ષાયિક ભાવે પૂર્ણાનદી સહજ ગુણમય, અક્ષરાતીત ત છે; ત્યાગી બ્રાન્તિ દુઃખકર સા, શુદ્ધ પ્રેમે રમીલે. પાપા ત્યાગી સહજ ઘરમાં, આવતું સામ્યભાવે; પેાતાને એ સકલ કહીને, તાર સ્વીચ પ્રમાદે, રામાથી નિજ જીજીવિષે, ખાવાનો રાગ છૂટક
For Private And Personal Use Only