________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
કટકા ખરા નિજના કરી, અન્યાયને જોતા નથી. શુભ ચિત્ત મળતાં મળ સાંચા, પ્રેમથી દ્વેષજ મે; સાધુના એ શુદ્ધ મનની, વાટમાં જાત્તા નથી. શુભ વાત કરીએ જે અમે તે, સાંભળે ના કાનથી; પરવા રહી જગ લેાકની નિજ, ભૂલ એ નેતા નથ ચહીંએ અમે શુભ ભાવથી, રાએ નહીં ખસને તમા; મનમાં નહીં તે આવતા ના, કામમાં પ્રેમજ 'અહા! ખહુ શ્લાક ગાખી શુક ચ્યા પણુ, સાધુ પદ મુશ્કેલ છે; નિજ દોષષ્ટિ મેહ બળથી, છૂટવું નહિ હેલ છે. જીમાં ભરી જે કસ્તુરી, મ્હેકયા વિના તે ના રહે; શુભ “બુદ્ધિસાગર” દિલમાં તે, મહિમાં પણ મહુમહે ૐૐશાન્તિઃ ૐ ચૈત્ર વદ ૧૩ ૧૯૨૮ પાદરા
पासे आवो.
પરિણીત છે.
આવા અમારી પાસમાં, ખાલે હૃદય પ્રેમ મળી, બહુ દુઃખમાં સાથી બનીને, મિત્રતા પરશુ. અમે;િ પરમાર્થની ચર્ચા વિષે, ઉભરા હૃદયના કાઢશું, પરમાર્થ ચેતન ભક્તિનાં, ગાણાં હૃદયથી ગાઈશું. જાહાઝલાલી આત્મની ત્યાં, દીનતા તમ છે નહીં; આનન્દના ઉભરા વધે, બહુ ભાસતા ભાષા પરા. ખચકાવના ગભરાવના, મ્હારા ગણી મેલે સદા, તમ દિલના વૈદ્યજ બનીને, દુઃખ ટાળીશ યત્નથી. મ્હેમાન સે! અમીલના, સેવા હુમારી સાર, દીલ એક રસરૂપે થઇને, માહને દૂર ટાળશું; દિલ દઈ દેખી તુર્ત કાઢ. દિલના વૈદ્યજ અમા,
For Private And Personal Use Only
૧