SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कार्यविवेक કાલિક સબળ જુસ્સે હદય લાવી, કરેના કાર્ય મને ધાર્યું કર્યું કે તપાસી, થશે તે કાર્ય મન થારૂં. ઘણું કરવું, સ્વારિત કહ્યું, પરિહર તાદશી વૃત્તિ મનહર સ્વચ્છ કરવાનું, રહેલું કાર્ય ધીરજથી, ગ્રહીને સર્વ સામગ્રી, તપાસી સર્વ સંગે, થઈ તન્મય કર જા કાર્ય, સફલતા અનામાં પી. વિચારીને મગજમહિ, વ્યવસ્થાક્રમ સ્વીકાર લઈ પછીથી કાર્ય આરબી, નિયમસર તે કરે જ કાર્ય પ્રમાણિકતા અરી પરથી, સહીને દુઃખની કેટી; થશે કાર્યો અમર હાશ, પ્રભુનું દ્વાર રમાશે. મગજ સમતલ રાખીને, ક્રિયાકર કાર્યની સઘળી; જરા ઉગ ભય ના થર, વિજય વરમાળ દેખાશે. કર્યો સંકર "અંતરમાં, કેરેજા કાર્ય તદનુસાર, વિવેકે સત્ય દેખાશે, હદય સાક્ષી ખરી ભરશે. હદયની સૂકમ વીણ, ગવાતું સ્થૂલ થાતું તે; પરાના સત્ય સકલ, કદિ નિષ્ફળ નથી જતા. રહ્યું છે પિંજમાં બ્રહ્માંડ, પ્રકટ કસ્તે ખરે જ્ઞાની ખૂલે સ્વતંત્રતાનાં દ્વાર, સહજ આનન્દ દેનારાં. હૃદય બેલે હદય સમજે, મહિમા મનને ભારી, ક્રિયાયેગી થઈ આગળ, વધીને દિવ્ય જે ઝાંખી.. કરેજા મનથી કાર્ય જ, જગત બેલે નહિ દે લાક બુદ્ધબ્ધિ” કાર્યની સિદ્ધિ, હુજ આનન્દરાય સારી ૧૧ ૐ શાનિત સંવત્ ૧૬૮ ચત્ર સહિ- ૧ પાદરા, For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy