________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
जैन प्रगति बोध.
માાંતા.
શૂરા જૈને અનુભવ કરા, હાલ કેવા બન્યા છે. જાગી જોશે પરિચય કરી, શક્તિ હીના અનેા કર્યાં સદ્ગુણાથી પતિત થઇને, માતને ના લજાવા; ધાવી પ્રેમે જનની સ્તનને, દુગ્ધનુ નૂર રાખા. જે જૈના થૈ ગુણુ નહિ ધરે, જૈનનુ નામ મેળે; શ્રદ્ધા, ભક્તિ, વિનય તજીને, દુર્ગતિ માર્ગ ખાળે. જૈનાના તા ઉદય કરવા, શૂરવીરા મચે છે; શાસ્ત્રાધારે પ્રગતિ પથમાં, મેાલમાલી વહે છે. એલ્યુ પાળે અહુ જીણુ ધરે, ધર્મ આચાર ધીરા; સાધીને નયન નીરખી, ખૂબ આનંદ પામે, તેવા સાચા જગતપ્રકટા, સર્વ જેના માના; છાકી નીચા કદિ નહિ થતા, આત્મવત્ સર્વ લેખી. આછા જૈના પ્રતિક્રિન થતા, ચેાગ્ય કરવા ઉપા; જનાની એ પ્રથમ કરણી, ભક્તિનું મૂળ એ છે. ખાતાપીતા મન નહિ ધરે, જૈનની ભક્તિ કચિત્, તે જૈના ના શુભગુણુચકી, નામથી જૈન શાના ? જ્ઞાનજ્યેાતે પ્રતિદિન થતી, ઉચ્ચરે નીચ જાતા; ઉંચી જાતા પ્રતિદિન થતી, સદ્ગુણાને લૅન્યાથી. એવા ન્યાયેા હૃદય ધરીને, જાગશે। ધર્મિઓ સા. આવી વેળા ફી નહિ મળે, ઉચ્ચ થાવાતણી આ. ચાવા ધર્મી શુભગુધરી, ઉચ્ચ માર્ગે ચઢા; પૂર્વાચાર્યેા કથન કરતા, નીતિથી ધર્મ પામેા. માર્ગે ચાલી અટપટ હવે, વાર તે ના લગાડા; બુદ્ધચધિ ” એ અનુભવ કરી, જાગીને સા ગામ. ૨
66
ૐ શાન્તિઃ
સંવત્ ૧૯૬૮ ૬ાગણુ વિદ્ધ ૦)) પાદરા,
For Private And Personal Use Only