________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
RE
सन्तोना संतापकमे बोध. વાલિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા પર ધરી બ્યા, વૃથા અપમાન ના કરશે; તમારા ધર્મથી ચૂકી, કરા તે તે નથી સારૂં. લીને પાદથી હણુતાં, ચઢે છે શીર્ષપર જોશે; મહુન્તાના થતાં રહેામાં, હૅમારૂં ભાગ્ય ક્રવાતુ. મહતા તે સહી લેશે, કદાપિ કર્મ નહિ સહેશે; ઊઠી જે હાય ! સન્તાની, કદિ ખાલી નથી જાતી. પ્રભુના ભક્ત સન્તાની, સહાયે દેવતાઓ છે; સુનિયાને કનડવાથી, જડામૂળથી ગયા કેઇ. જીરૂ ભાવી થવાનુ તા, થતું અપમાન સાધુનું; સતાવે સાધુને જેએ, થતા દુઃખી ગમે ત્યારે. થઇ દુઃખી મરે તેઓ, વિપત્તિઓ ઘણી સહેતા; થતા નિર્દેશ નિન્દાથી, ઘણાઓનુ થયુ. એવું. પ્રભુના ભક્તના શ્રાપે, ગયા ઉખડી ઘણા લેાકા; મુનિને બહુ પજવવાથી, ફળે છે પાપ આ ભવમાં, સુનિયેા આલના એલે, અમેથ્યુ પાપ ખાળે છે; રહે ના ગર્વ રસ્તાઓ, સદા શેઠાઇ ના રહેતી, અરે ! એ લક્ષ્મીના તારે, છતી આંખેજ અધા; થઇને કાનના કાચા, બુરા અવતાર લેવાના કયા કા નહિ મૂકે, વિચારી જો કર્યું જે જે; કરીને યાદ કમાની, કર્દિ ના છેડ સન્તાને. અમારે તે નથી કાંઈ, સદા સમભાવને રસ્તા; કા સર્વે જીવાની, પ્રભુનુ' શણું સન્તાને, પ્રભુની ભક્તિ શકિતથી, પ્રભુના મેળ કરવાને; બુદ્ધચબ્ધિ સન્તના શરણે, અખડાનન્દ લેવાના.
૩૪ શાન્તિઃ ૐ
સવત ૧૯૬૮ આસા સુદિ ૬ મુધવાર,
For Private And Personal Use Only
७
૧૦
૧૧
૧૨