________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનન્દમય હું ભાસી આનન્દના ઉપગઈ. કાયા અને વાણ હાય, આનનકમય થલસેં અને આનન્દમય આ વિશ્વને, માનું હૃદય આનાબ્દથી. એ વૃત્તિના આનન્દથી, બ્રહ્માંડ આનર્ત અન્ય આનન્દમય હું ભાસી, આનન્દના ઉપગથી મેળા મળ્યા આનન્દના, આનન્નનાં સાધન બન્યાં; આનન્દની ઘેનજ રહી ત્યાં, દુઃખનું સપનું નથી આનન્દ રસના પાનથી. બુદ્ધચષિ આનાથી બજે; આનદમય હું ભાસી, આનન્દના ઉ૫ગથી,
સંવત ૧૯૬૮ ના અષાઢ વદ ૬ ) સવાર,
૧
चेतना योगिनी.
હરિગીત:પિયુ પિયુ કરીને શોધતી, અવલેતી ચારે દિશા અન્તર્ ઉછાળા પ્રેમના એ, પ્રેમથી બહુ ચાલતી. જે જે મળે તેને અરે ! પૂછે હદયના ભાવથી; એ કયાં હશે? કયારે મળે ? કયાં ઈ મળું એ પ્રસને. પૂછી પછી આગળ ચલે પણ, ભાન નહિ નિજ કાયનું વાણીથકી ગાતી ઘણાં, ગાને પિયુના ભાવથી. મનમાં પિયુ વણું કઈ નહી, પિયુ પિયુ કરી ધરણું હશે મનમાં ધર્યું એ એય કે જે, પ્રાણ જાતાં નહિ ટળે. પિયુના વિના ન જ નહિ એ, પ્રમપણે દુખકર થયે;
જ્યાં ત્યાં નિહાળે પ્રેમથી એ, સ્વામીને સજા છે. પિયુમય બની સુષ્ટિ બધીદેખે નહિ બી કશું મનના અણુ અણુમાં પ્રકટલી આકૃતિ પિયુની ઘણી. આવેશ એકજ ચિત્તને, પિયુવણ પ્રિયજ કોઈ નથી ગુસ્તાન પિયુના ધામમાં, અખીને ચિલી કંપતી,
For Private And Personal Use Only