________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..
૪૭
विहारदर्शन. કવ્વાલિ
ચકલીઓનાં મળી ચળાં, મધુરાં ગાન ગાવે છે; ઉડાઉડ બહુ કરી તેઓ, ખુશી દશાવતાં ઝાઝી. દયાળુ પખીઓમાં મહુ, કબૂતરનાં મળી ટાળાં; ઉડે દેખી કરે ાં ત્યાં, ખુશી દશાવતાં તે. દયાળુનું ભલુ થાશે, કબૂતર દીલ ઉદ્ગારા; સુકામલ પંખીડાંએને, નિહાળે ધન્ય તે લોકો. હણિનાં મહુ કરે ટોળાં, કુદ કુદા કરી દોડે; ઘણું દોડી જીએ પાછું, પુન: દોડી જીએ પાછું. શિખવતાં પાઢ પ્રેમીના, સરલતા દીલની સાચી; થતા આનન્દ જોઈને, પશ્યુિ ટોળાંતણી ગમ્મત. કરી એ કાનને ઉંચા, સુકેામલ આ શશક દોડયું; મનહર આકૃતિાળું, અન્ય ચંચલ નિહાળીને. વરિત જાળાવિષે પેઠું', 'પુનઃ નાડું ગયું. આથુ; દયા ઉપજાવતુ દિલમાં, શિખવતા પાઠ સ્નેહીના ઉછે લાવરી ટોળાં, વઢેછે શુકનાં ટોળાં, કરેછે કાગડા કાકા, મનેાહેર રવ કરે કાયલ. ક્રૂરે કામેરનાં ટોળાં, ફ્રેષ્ઠ દેવ ચકલીઓ;
*
કઠિન ખેલે અરે! ડાલા, ઉડે સારેવડાં નભમાં. મયુરા ખેલતા ભૂપર, ખસેઘા નિહાળીને; મનહર પિચ્છ ભારાની, મહુ ઊભા કરે ડી. વન્દે ખીસકેાલીએ ચકચક, ભ્રમર ગુજારવા કરતા; નદીપર શ્વેતમકટાળાં, તકાસે દેશનાં ને મત્સ્ય. બહુ ટગાઈ વાગાળા, વડા ને આંખલીચેપર; ફછે ખાજ પ’પીપર, જતાં પખી માં સતાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
* કવિ દૃષ્ટિથી લખેલું 'વિહારદર્શન માન્ય છે. શ્રીમદ્ હેમચંદ્રાચાયે કવિ દૃષ્ટિથી અલકારિક મન્થા લખ્યા છે. તત્ અત્ર
માધવું,