________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગ મળશે સન્તને, નિષ્કામ સેવા ધર્મની . એકાન્તમાં નિજ આત્માનું ધ્યાનજ સદા ધ્યાને રહું, મસ્તાન રહે નિજ આત્મના ઉપયોગથી અન્તર્ સદા, ગુણિ પર સમિતિ ધરૂ ને સાક્ષી હૈ જે સદા. પ્રતિબંધ કેને નવ કરૂં ને, વાયુવત્ વિચરે મહી; ઉપયોગથી ન્યારા કરી, જડ જીવને કાર્યો કરે; વા પ્રમાદે આવતા પરવા, ધરૂં નહિ કોઈની નિસંગતા સેવીઘણી, ઝટ ચિત્તને વશમાં કરૂં. આચાર ઉત્તમ પાળવા, સંક૯૫ની દટતા કરે; પ કાયની રક્ષા કરે ને, દેષ લાગ્યા સહ સ્વાધ્યાયમાં રાચી રહી, ઉપયોગથી ધ્યાનજ ધરે વૈરાગ્યથી પિવી ગુણેને, સામ્યથી આગળ વહુ.. આ કાળમાં આચારમાં, મૂકું બને તે ભાવથી, આગમ કરીને આગળ, રમતે રહું નિજ ભાવમાં; વગડા કરી પર્વતવિષે, ધ્યાનજ ધરૂ ઉત્સાહથી,
નલિક થઈ ઉપસર્ગથી, પાછા હઠું નહિ ધર્મથી. નિજ આત્માનું જે વીર્ય તેને, આત્મમાંહિ વાપરું, એવા ભલા દહાડા હવે તે, પ્રાપ્ત થાજે ધર્મના, આચાર પાળું પંચધા, ચારિત્રની શુદ્ધિ ધરે; બુદ્ધચબ્ધિ મંગલ પામવા, એ ભાવના ભાવી ખરી.
ૐ શારિત સંવત ૧૯૬૮માવણ સુદિ ૮ મંગલવાર.
વતાં.
હરિગીત – શીખો અને શીખવાડશે, બધુ અમાશ ધર્મના સ્વાધ્યાયમાં જીવન જતાં, ઉપગ વધશે આત્મને,
For Private And Personal Use Only