________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તા ધ્યાતાં હૃદય પટમાં, શુă વ્યક્તિ પ્રકાશે; એવા ભાવા હૃદય પ્રકટે; આત્મસત્તા વિચારે. દીઠું... જાણ્યુ અનુભવ કર્યો, સર્વમાં ઐકય જે છે; એ દ્રષ્ટિથી જગત નિરખી, સર્વમાં ધર્મ દેખુ ભેદભૂલી દિલ નવ લહું, ખેદના મર્મ કિ'ચિત્ ; કોષાટાળે હૃદય પ્રકટયા, ભાવ એવા ધાથી. વારવાર હૃદય પ્રકટે, ધ્યાન સત્તાતણુક જો; દોષો નાથે સકલ મનથી, ધ્યાન એકત્વ આવે નક્કી મેં એ અનુભવથકી, ચિત્તમાં ખૂબ ધાર્યું; “બુચધિ”ની હ્રદય સ્ફુરણા, જોઇલેા ચિત્તધારી.
ૐ શાન્તિઃ ૨
સંવત્ ૧૯૬૮ ચૈત્રવદિ, ૧ પાશ
For Private And Personal Use Only
आचार विवेक.
માકાંતા
આચારોમાં બહુ મતપડયા, ર્ આચાર ઝાઝ; ઉદ્દેશોને ગ્રહણ કરતાં, સર્વમાં સાર સાચા. શાસ્ત્રાધારે અવગમ કરી, ચેાગ્ય આચાર પાળે; સમ્યજ્ઞાને ચરણુ પટુતા, શુદ્ધ સ્યાદ્વાદ સિદ્ધિ આવા સન્તા ! હૃદય મળવા, ચિત્તતા ઉચ્ચ થાશે; આવા દુષ્ટા ! હૃદય મળવા, ચિત્તના સાર લેશે. આવા જીવા! સકળ મળવા, ચિત્ત આછે તમારૂ હુને મારૂ સકલ વિસરી, સર્વેમાં સાર દેખા. દેહીના સકલ તનુમાં, સાર ચૈતન્ય સાચા; દેખી તેને સકલ જીવતા, ભાવ રાખેા મઝાના, ઉંચા ઉંચા પ્રતિદિન ચઢી, સર્વેને આધ આપે; થોડા ટોષી અધિક વળી કૈ, દોષની દષ્ટિ ત્યાu.