SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તા ધ્યાતાં હૃદય પટમાં, શુă વ્યક્તિ પ્રકાશે; એવા ભાવા હૃદય પ્રકટે; આત્મસત્તા વિચારે. દીઠું... જાણ્યુ અનુભવ કર્યો, સર્વમાં ઐકય જે છે; એ દ્રષ્ટિથી જગત નિરખી, સર્વમાં ધર્મ દેખુ ભેદભૂલી દિલ નવ લહું, ખેદના મર્મ કિ'ચિત્ ; કોષાટાળે હૃદય પ્રકટયા, ભાવ એવા ધાથી. વારવાર હૃદય પ્રકટે, ધ્યાન સત્તાતણુક જો; દોષો નાથે સકલ મનથી, ધ્યાન એકત્વ આવે નક્કી મેં એ અનુભવથકી, ચિત્તમાં ખૂબ ધાર્યું; “બુચધિ”ની હ્રદય સ્ફુરણા, જોઇલેા ચિત્તધારી. ૐ શાન્તિઃ ૨ સંવત્ ૧૯૬૮ ચૈત્રવદિ, ૧ પાશ For Private And Personal Use Only आचार विवेक. માકાંતા આચારોમાં બહુ મતપડયા, ર્ આચાર ઝાઝ; ઉદ્દેશોને ગ્રહણ કરતાં, સર્વમાં સાર સાચા. શાસ્ત્રાધારે અવગમ કરી, ચેાગ્ય આચાર પાળે; સમ્યજ્ઞાને ચરણુ પટુતા, શુદ્ધ સ્યાદ્વાદ સિદ્ધિ આવા સન્તા ! હૃદય મળવા, ચિત્તતા ઉચ્ચ થાશે; આવા દુષ્ટા ! હૃદય મળવા, ચિત્તના સાર લેશે. આવા જીવા! સકળ મળવા, ચિત્ત આછે તમારૂ હુને મારૂ સકલ વિસરી, સર્વેમાં સાર દેખા. દેહીના સકલ તનુમાં, સાર ચૈતન્ય સાચા; દેખી તેને સકલ જીવતા, ભાવ રાખેા મઝાના, ઉંચા ઉંચા પ્રતિદિન ચઢી, સર્વેને આધ આપે; થોડા ટોષી અધિક વળી કૈ, દોષની દષ્ટિ ત્યાu.
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy