________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
આશા
જીવન લખમીને, ખૂબ ગામમાં રહે.
તું ટ્વીન ખન ના દુઃખથીરે, દુઃખ દંડા વહી જશે; એ પણ ગયું આ પણ જશે એ, જીવનના ઘટમાળમાં, ઢીલુ કરે મન દીનથૈને, દુઃખ તેથી આવતું; હુશિમ્ભાર રહે ધીરજ ધરી, સ્ત્રમાં ટળે દુઃખનાં સહુ. મૈં ચિત્તમાં રાવે નહીં કઈ, માનુ તે દુ:ખના; એકલ સહાયી મરજીવા થઇ, જ્ઞાનથી હસતા રહે! હાફ' બગાડી નહિ શકે કા, દીલમાં વિશ્વાસ ધર; મેળા મળે જ્યાં સ્વાર્થના ત્યાં, મેળના શૈાકજ નહી', તુ ચિત્ત પાછુ ખેંચી લયને, સદ્વિચાર કર નવા; શિક્ષાથકી ગુરૂ અને છે, આવશે અનુષ નવા. બાકી રહ્યા જે જે અનુભવ, હેતુ તેના મળે; એ દુઃખ વા એ સુખના જે, સાક્ષી થઇને વેરે. જે જે સ્થિતિ તુજ સપજે, એ શ્રેયમાટે માનીને; તું પૂર્ણ કર માથે પડ્યુ નિજ, ક્રુજ મનમાં માનીને. આશા લલી મનમાં ધરી, ડાવ પાંખો હર્ષથી; ઉદ્યોગથી શ્રેય: થશે એ, સત્ય નિશ્ચય ધારીને. અન્ત સહાયક સૈા થશે ને, ધન્યવાદ આપશે; “બુદ્ધધિ” પ્રેમી પંખીડા એ, થાત દીલ ઉતારજે.
ॐ शान्तिः ३ સંવત્ ૧૯૬૯ વૈશાખ વદ ર મારસદ.
परमार्थ बीजवपन. ગિીત:
તું વા! રાયણ ખીજને, પરમાર્થ માટે તે થશે; ભાવિ મનુષ્યે સ્વાદશે ફળ, ફરજ પાતાની ગણી. નિજ સ્વાર્ચની આશા ત્યજી, વાવે ઘણા દુ:ખ સહી;
For Private And Personal Use Only
Re