________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभुप्रेमदशा.
હરિગીત – જ્યાં જ્યાં વિભૂતિ આપની ત્યાં, પ્રાણ મહારા પાથ તવ નામ પિયૂષ પી ઘણું આનંદથી હસતે ફરે, તુજ નામને ગાતે ફરું, શ્રવણે સુણાવું સર્વને, તુજ સગુણે પ્રસરાવવા, જે જે બને તે સે કરેં. તુજ પ્રેમથી અણુ ઝરે છે, અને સાગર કરૂં એ અશુના સાગરવિ, ઝીલું ઝીલાવું સર્વને, તવ તેજના અંબારમાં, દુનિયા સકલ જેતે રહે, કાયા અને માયા સહુ એ, તેજ જતાં છે નહીં. મ્હારૂં હદય તેંડું તને એક પ્રેમમાં અર્પણ સહુ, જ્યાં ભેદને ખેદજ નથી ત્યાં, ભેદ શાના માનવા જે તું અરે! તે હું અરે! જેતું નહીં તે હું નહીં, જે જાતિ તે હું જાતિ છું એ, અયમાં બીજુ નથી. જે જે ગુણે હારા અરે! હારા અરે! તે તે ગુણ હારૂ અને હારૂં ખરૂં તે, ઐકય છે એ વસ્તુતઃ જે હું અને જે તું અરે! એ વૃત્તિના મધ્યે રહ્યું તે શુદ્ધતપાસનામાં, મસ્ત હું રાચી રહું. ગંભીર હારા રૂપને, પારજ લહુ નહિ ધ્યાનમાં કથતાં ઘણું બાકી રહે એ, વાતને સાક્ષી તુંહીં. હારા વિના ગમતું નથી, મન માનતું નહિ અન્યને સહેવાય નહિ વિયાગને, ક્ષણ લાખ વર્ષે સમ થયે. જે દીલમાં આવે અરે! તે, લેખિની લખતી નથી; શુભ વાણુ સહુ કહેતી નથી, એ દીલ જાણે દિલને. હારા વિના સાક્ષી નથી, હારા વિના રહેવું નથી, હાશ વિના વધવું નથી, હારા વિના જેવું નથી.
For Private And Personal Use Only