________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલામાં ભાગ લેવાને, જીવન સઘળું વહે નિર્મલ પ્રજાનાં દુખ છેદીને, દીપાવે શહેનશાહીને. સદા હે રાજ્યમાં શાન્તિ, પ્રજામાંહિ રહે શાન્તિ; દયાના મેઘ વર્ષવી, દિપા શહેનશાહીને. પ્રજાથી શોભતે રાજા, ઉડુગણમાં થયા ચન્દ્રજ; પ્રજાપર હેમ રાખીને, દીપા શહેનશાહીને. સદા સશુણથી શેલે, તમારું દિલ દુનિયામાં પશુ પંખી બચાવીને, દોંપા શહેનશાહીને. " સકલને ન્યાય છે સરખો, મનુષ્યનું કરે રક્ષણ પ્રતાપી પુણ્યના ચેગે, દિપા શહેનશાહીને. સકલ ભારતતણું કે, સફરમાં શાન્તિને ઈચછે, “બદ્ધબ્ધિ ધર્મના લાભ, દિપા શહેનશાહીને.
૩૪ શાનિત ૨
हृदयमां बहु दया आवे.
કાલિ નિહાળું બહું ગરીબને, તનુ દુઃખે રૂવે ભારી; ઘણા અંધા ઘણા લુલા, હૃદયમાં બહુ દયા આવે. દુકાળે પીડિયા ભારી, ઘણા લેકે ભમે જ્યાં ત્યાં; રૂદન કરતા નિહાળીને, હૃદયમાં બહુ દયા આવે. ફરે કંગાળનાં ટેળાં, મળે નહિ નેકરી ધંધે; ફરે છે હાય! હા! બેલી, હૃદયમાં બહુ દયા આવે. પડેલાં ઘળમાં બાળે, ગરીનાં રડે છે બહુ ઘણું વેચાય છે બાળક, હૃદયમાં બહુ દયા આવે. નથી પહેરણ નથી બં, નથી ધોતર નથી ટેપી; કડાકા ભૂખના વેઢે, હૃદયમાં બહુ દયા આવે. નથી આધાર ઘર વનને, નથી ધન કે નથી વિદ્યા;
For Private And Personal Use Only