________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર્યા.
મંદાક્રાન્તા આર્યાવર્તે પુટ કરી બહુ, સપનું મૂળ બાળે; હાડા દુખી તુજ પદથકી, ચિત્તને સ્નેહ ગાળે. હારા સંગે અવનતિ સદા, સાધુને તુ બગાડે રે રે દુષ્ટાદિંર ખસ હવે, આર્ય ભૂમીથકી તું. આંખમાં તે પ્રકટ કરતી, વર્ષની ઉગ્રજવાલા બાળે ચિત્ત અતુલ વિષથી, વાણીમાં જાહ રેડે. રે!દાવાનલથક બહે, સગુણવાન બાળે, “બુધ્ધિ ”થી સતત દૂર હે ! પાપિણ દુષ્ટ ઈર્ષ્યા. ૨
ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ વડેદરા-ચૈત્રવદિ ૭
त्यागाभास.
| મંદાક્રાંત લેગી વો વધુ થાક તજી, ત્યાગનાં વસ્ત્ર પહે; બાહિર્ પીળાં હદય પટતે, વસ્તુતઃ ખૂબ કાળું. જેને છેડયું ગુણ કર્યું છે, ત્યાગ શાને કર્યો રે! હુચે મુડે ગુણ વણ કદી, ત્યાગી ના કેઈ દીઠે. તૃષ્ણવલી હદય પ્રકટી, કલેશનાં વૃક્ષ ઉગ્યાં; નિન્દા વાયુ અધિક પ્રકટ, અન્ય તે નીચ લાગ્યા. મૈત્રીની તે હૃદય ન રહી, લેશ સગપ જાણે ત્યાગી ને ત્યજન ન કર્યું, ત્યાગનું નામ હું. પંડિતાઈ સકલજનથી, વાદ માટે રહી જ્યાં; સર્વે દોષી જગતજન છે, ફક્ત નિર્દોષ પોતે. પ્યારું સારૂં અવર જનનું, જાણતે સર્વ બેટું એવા છે કે મહીતલ વિષે, સાધુઓ સાધતા શું?
For Private And Personal Use Only