________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨
सत्यनी अपेक्षाओ.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવ્વાલિ.
ઘણા છે માર્ગ સાચાના, ઘણી છે સત્ય વ્યાખ્યાઓ, સકલ નયથી ગ્રહી સાચુ, પ્રભુના માર્ગ જોઈ લે. નિસરણીનાં પગથીયાંઆ, ઘણાં છે જોઇયે જ્ઞાને; બધાં ભેગાં કરે ત્યારે, અને છે સત્ય નિઃસરણી. વિચારા સર્વના સરખા, કર્દિ નહિ થાય સરખા તે; અપેક્ષા ગ્રંથકી સાચા, વિચારી સત્યને લેવુ'. અપેક્ષા દ્રષ્ટિ ત્યાગીને, ત્તિ અવલેાકશે શા; નહીં નિખાય સાચુ તે, અપેક્ષા ત્યાં રહે સાચુ, કરાયા ખાજુથી દેખે, મહાશે સત્ય વસ્તુનું; વિલેાકયું એકદ્રષ્ટિથી, રહ્યું ખાકી ઘણું સાચું. વચનના માર્ગેસમ જાણેા, નચેાના માર્ગ અન્તમાં; નચેના જ્ઞાનવણ સાચું, પરિપૂજ ગ્રહાતું ના. પ્રભુ મહાવીર ઉપદેશે, થતું એ સત્યનું જ્ઞાનજ; નથી એકેકદ્રષ્ટિમાં, પરિપૂર્ણેજ અરે ! સત્યજ. સકલનયાષ્ટિથી સત્યજ, પ્રભુ મહાવીર વાણીમાં; ષષિ સત્ય જાણીને, જણાવા સત્ય નયભેદે
ૐ શાન્તિકર્ સવત્ ૧૯૬૭ પેષ વિદે ૩ મંગળવાર.
सत्य कर्त्तव्य—
લિ.
ભલે માના નવા માના, અમારે તે ન જોવાનુ; અમારે સત્યના માર્ગે, સહી દુઃખા વિચરવાનું, મુજે તે સત્ય માનીને, અમારે કાર્ય કરવાનું; મુહા ના કોઈની કિંચિત્, નથી ૭ હાજ કરવાનું,
For Private And Personal Use Only