________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીક્ષામાં કે પૂરે, અમારા શિષ્ય ગજવાને, રહે પાસે ઈ નિશ,રહ્યો છે તે અ તાં, ગુરૂ તિથો ભાવજ, મારે શિષ્ય ગાગવાને. હૃદય ભક્તિથી પાસે, નથી કાયથક્ષે મા;િ . ઘણી ગંભીરતા ધારક, સામા શિષ્ય બાગવાને. ધરે વૈરાગ્યને ત્યાજ, સહત કાર પરિષહને, સમજ સહ અપેક્ષાએ, અમારે શિખ્ય રાણાને. બજાવે શિષ્યની ક્ર, કર્યો ઉપકાર નહિ ભૂલે, તજે જે દોષદષ્ટિને, અમારે શિષ્ય ગણવાને. અનુકુલ ચિત્તથી રહે, હૃદય સમજે વિના બોલે, ધરે નિસ્વાર્થ પ્રેમજ જે, અમાસે શિષ્ય ગણવાને મળે છે દીલથી દીલજ, પરાક્ષે પણ અનુભવથી થયે જે પક્ષને અથી, અમારે શિષ્ય ગણવાને, ગુરૂ ગમને ગ્રહી પ્રીતે, જમાને ઓળખી ચાલે, યથાશક્તિ ધરે સંયમ, અમારે શિષ્ય ગણવાને. સદા રત્ન ત્રયી સાથે, ધરે સંવર ત્યજે આશ્રવ; બુધ્ધિ ધર્મને ધારક, અમારે શિષ્ય ગણવાને.
ૐ શાનિક રે સંવત ૧૮ અષાડ સુદિ ૩
अध्यात्मरुचि.
હરિગીત, ઉપદેશ દેવાની પ્રવૃત્તિ બહુ, કરી પ્રેમે ભલી, લેખ લખ્યા પ્રત્યે લખ્યા, ચર્ચા કરી વાદે ઘણી. અધ્યાત્મની પ્રકટી ઘણ, રૂથિ હૃદયમાં ભાવતી; નિવૃત્તિ જીવન ગાળવા ઈચ્છા, ઘણી દીલમાં થતી. અધ્યાત્મમાં લગની લગી, વ્યવહાર શુભ પણ સાથ છે,
૧
For Private And Personal Use Only