________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાઓના રાજવી, પેાતાનું સભાળ. વીરવચન અવલખીને, થા તું ઝટ ઉજમાળ, મુદ્ધિસાગર ધ્યાનથી, પેાતાનું સભાળ.
ૐ શાન્તિઃ
સ. ૧૯૬૮ માગશર વદ ૧૩
મસાવાડ
તું પરમાં નહિ જરારે, આપેાઆપ સુહાય. જેનું તે તેહનુ રે, અહુ ભાવ શું ડાય; અન્તમાં આલાચતાંરે, રાગાદિક નહિ જોય. વચને સઘળુ' જગ ભરૂર, તાપણુ પૂર્ણ ન થાય; બુદ્ધિસાગર આત્મનીરે, અકળ કળા કાઈ
अनुभव.
રાગ ગાડી.
અનુભવ દિલમાં આન્યા ?, પ્રગટયા આનન્દરસ પૂર. ાનુભવ. ત્રિવેણીના ઘાટમાંરે, હાચી કર્યેા મદૂર; પ્રભુજી ભેટયા પાસમાંરે; ચઢતે ભાવ સનૂર. નામરૂપ ભ્રમણા ટળીરે, ભાસ્યે સ્વયંપ્રકાશ; નામ નહી' અનામીનું રે, કરતા સહેજ વિલાસ. લેાકવાસના ના રહીરે, ન્યારા લેાક સદાય;
અનુભવ. ૧
For Private And Personal Use Only
૧૪
૧૫
પાય. ૩૩ શાન્તિઃ ૨
વીર. સ. ૨૪૩૯ મૃગશીર્ષ સુદિ ૬.
અનુભવ. ૨
અનુભવ. ૩
અનુભવ. ૪
અનુભવ. ૫
બો. કાઈ એક નાની
વિચારે -એ રાગ.
વાવાને આંખા સન્ત વાવારે, આંખા અમર છેરે જી.
શ્રદ્ધાના કયારા કરીને તેમાં, સમકિત (વિવેક) ગોટલી વાવા હું જી. કુમતિનાં ઝાંખરાં દૂર કરીને, ગુરૂમેય મેઘ વીવારે-ખા૦ ૧ યમ નિયમવાટાલીઉં" કરીને, ઉપયાગે સભાળા હું જી.