________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चिन्तनीय.
સાન્તા
જેના ચિત્તે સુખળ સમુ, કાંતિ ખાશા જા ના, જેના ચિત્તે સર સરખા, શત્રુને મિત્ર વૃન્દા; જેના ચિત્તે ભુતિય દયા, પ્રેમની શુદ્ધ ધારા, તેવા ખીશ અમંર જગમાં, સન્ત સાચા શલા તે જેમા સાથે સુખમાં, મહાની સાધ જેના સેવે સુખમય સદા, વીરની ભાણી હતે. સાસુ એણે આ બહુ સહી, નીતિમાં ખીસ્ત્રીસ, તેવા સન્તાનની જણી, ચિત્તમાં શાવના છે. કાખો વેઠી પરતણુ ભટ્ટ, નિત્ય જે કરે છે, માશાઓને પરહરી સત્તા, કાર્ય જે આદરે છે તાભાવાલે સમ રાં સદ્દા, હર્ષને શેક ટાળે, તેવા સન્તા જનની જશે, શુદ્ધ ધર્માર્થ ભકત, જેના આધે સહુ સુખ લહે, દુર્ગુણાને તજીને, જેને દેખી જગદ્ગુણ લઉં, જ્ઞાનની દષ્ટિ પામે; જેના હસ્તે મરીમ જનને, કલ્પવૃક્ષ સમા તેવા મા નની જશે, શાન્તિ માર્ચ મહે જેની કાયા નથન મનડુ, એક રૂપે રહેલ, જેના સ`ગે ગળાજ ઉપજે, દોષવદો ારે છે; તેના આર્યેાજનની જાણશે, વિશ્વમાં દેવ જેવા, તેના સગ પ્રતિદિન મળેળ, મેક્ષનુ દ્વાર તે છે, દુઃખ વેઠી પરસુખ કરે, સામ્યથી વિચરે જે, ઉત્સાહી થૈ ગમન કરતા, માક્ષના માર્ગમાંહી; જેના માયા મહીંતલ વિષે, સર્વદા વૃદ્ધિ પામે, સુનિધનીય હૃદય રચના, સૂગ્નિ રૂપે અને એ
For Private And Personal Use Only
ઝાકિર
સ. ૧૯૬૮ રાત્રુ વિદે ૨. પાદરા.
ના