SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ' પ્રમાણિકતા વિના માનવ, પશુ પંખીથકી હલકી. પ્રમાણિકતા થકી વર્તે, ખરો તે પૂજ્ય માનવ છે; પ્રભુના ધર્મ તે પામે, ગુણ્ણાથી સર્વ પૂજાતા. પ્રથમ દુઃખજ પછીથી સુખ, અનુભવથી કહું એવુ; સદા તેના શિરે ભાનુ, દાપિ અસ્ત નહિ થાતા. વિના સત્તા વિના લક્ષ્મી, પ્રમાણિક છે સદા શ્રેષ્ઠજ “ બુદ્ધચધિ ” ધર્મના પાયા, પ્રમાણિકતા ગ્રહી મનમાં. ૮ ૐ શાન્તિઃ ર Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત ૧૯૬૮ ના પાશ વદી ૪. અગવાયા. જિયા. વ્યાલિ. તજી આલસ સજી ઉત્તમ, વિચારી નૃત્ય કરવું શું ? ધરી ઉત્સાહ જામત્ થઈ, કરા કાર્યે ભલાઈનાં, ક્રિયા વણુ ક્ષણ નથી જાતી, નકામા બેસવાથી શુ' ? કરી વૃત્તિ ક્રિયા સમ્મુખ, કરી કાર્યેા ભલાઈનાં. અહુ'તા વણુ કરે કાચા, વિષ્ણુધા કામના છોડી, અહંતાથી કરે કાર્યેા, પ્રતિકૂલ સ્વાર્થથી અન્ના. અધિકારે ક્રિયામાં, અધિકારજ મનુષ્યના; ક્રિયા ધર્મની કરવા, તપાસી લે અધિકારજ અચલ શ્રદ્ધા અચલ ધૈર્યે, ક્રિયાઓ ધર્મની કરવી; અભય અદ્વેષ નિ:ખેદે, ક્રિયાઓ ધર્મની ફળતી. પડેશિરપર અચાનક જે, મજાવી લે ભલી રીતે; જણાવે જ્ઞાન સહુ ફરજે, વિવેકે કૃત્ય તરતમતા, ભરી પગલાં સુકૃત્યમાં શિખવવા પાઠ અન્યને, સદાચાર પ્રવાહ સસ્તું, વહે છે સન્તગિરિયાથી, For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy