________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शिष्यनी गुरुने विज्ञप्तिः
મહાક્રાંતા માફી માગું લળી લળી નમી, આપ વાણી ઉથાપી; ઠંડાં મીઠાં હૃદય ગિરિનાં, પ્રેમ ઝણું ન પીધાં, મીઠી મીઠી સકલ રસથી, તજ શિક્ષા ન પીધી, પાસે બેસી હૃદય વિધુથી, ખૂબ શાન્તિ ન લીધી. મોંઘામીઠા સુરવરથકી, નાભિથી જે ઉઠેલા; આશીર્વાદો બહુ નહિ ગ્રહા, પ્રેમની મૂર્તિ જે. સેવા મેવા હૃદય રસના, પાકથી જે બનેલા ખાધાના તે સમય લહને, દીલમાં દાઝતેની. કલ્પવૃક્ષ પ્રભુ પદક જે, ભંગ જે થયે ના; આપશ્રીને હદય વપુથી, છાય જે બન્યોના. ઉડે રહેજો હુદય જલધિ, પાર તેને ગ્રહો ના મીઠી આંખે હૃદય વચને, લાડ જેના લહ્યાં મેં. જાણે તે તે કથન સઘળાં, પ્રેમથી પૂર્ણ પેખે; નિષ્કામીના હદય પટમાં, ફર્જનું ચિત્ર પખું. પિષે વહાલા. હદયસરના, પ્રેમવારિથકી તે, મહેરાઓને સહજ ઉપજે, આશ ખૂબ મહેતા માગું મીઠા હદય રસને, યાચના એકય બેનું;
જ્યાં તું ત્યાં હું સુખ દુખ સમે, પ્રેમની પૂર્ણ હરિ. વાણુ શિક્ષા સરવરહિં; ઝીલીને મેલ ટાળું. સેવા ભક્તિ કર નિજશિરે, નિત્ય “બુદ્ધચબ્ધિ " ઈછે. ૫
& સરિતાર
સંવત ૧૮૬૮ ના ભાદરવા વદ ૧૩ રવિવાર
For Private And Personal Use Only