________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પન્થીમેળો અવનીતલમાં, થાલીયા કઈ ચાલે, બુદ્ધચબ્ધિ દે સુખમય સદા, ધર્મ સનેહલી આ.
ૐ શાનિ ૨ સંવત ૧૯૬૮ ચૈત્ર વદ ૦))
પાદરા.
प्रेमा शिक्षा.
હરિગીતઈ. તું વાવ બાવળ નહિ ઘરેઘર, લીફણ કાંટા વાગશે; વા ભલે ઈચ્છા વડે પણ, દુઃખ અને આપશે. પરદેશી યુવર બહુ થયા, વાવ્યા વિના ઉગે ઘણો પાણી વિના કંગાય છે એ, દીલમાં તું જાણજે. તે વાડ કાંટાની કરો પણ, સર્ત તેની રાખવી, ઉસ્તાદના એ દીલમાં, ડહાપણ સદા વહેતું રહે એ બાહ્યાના મેળા મળ્યા ને, ચિત્તમાં કાંઈ નહીં, અંતર રહ્યા કાંટા ઘણા તે, મેળની કિમત નથી. કાંટા કેલક વાગશે ને, દીલ પીડાશે બહુ દુર્જન મળે ના “દીલથી, ને દીલને ઘાતજ કરે. ઉંચા શિખર પર બહુ ચઢ, વાત કરે આસમાનથી; નીચું નિહાળી સર્વને, ન્હાના ગણે આશ્ચર્ય ત્યાં. વાણી અને શુભ ચિત્તથી, જ્યાં તાર પહોંચે છે ખરા; એ શુદ્ધ કાંચન પ્રેમ છે, એ પ્રેમીને પ્રેમી બનું. આ અમારા દીલના, ભેમાન થાઓ ભક્તિથી; સેવા કરી સેવક થવાને, લાભ હેતે આપશે. શૂરત્વને ગર્જાવવામાં, શૂર છાના ના રહે, ઉચે સૂરજ છાને રહે એ, વાત સાચી કે કહે? વાક થકી અહુ બાંધશે પણ, દીલને ના બાંધશે વાણ થકી બોલાય તેને, ભાગ બહુ ચિતે રહે
૩
For Private And Personal Use Only