Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/034779/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Grebellite જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ટટhee-2eo : pકે છે 5A2A૦૦૨ Y - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ હરિવલભદાસ બાળગોવિંદદાસ પુસ્તકમાળા. અંક ૬ भोजन व्यवहारत्यांकन्या व्यवहार रोटी त्यां बेटी, અથવા, અથવા, જે જે નાતેને અરસ્પરસ ભાણું વ્યવહાર છે તે તે નાતામાં કન્યા વ્યવહાર કરવાની અગત્ય વિષે નિબંધ, ક, કેશવલાલ મોતીલાલ. બુદ્ધિ અને રૂઢીની કથા; તથા સ્થાનિક સ્વરાજ્યના ઈનામી નિબંધ વિગેરેને કર્તા, અમદાવાદ ડીસ્ટ્રીકટ કોર્ટને વકીલ, - તથા. न विशेषोऽस्तिवर्णानाम् सर्वं ब्राह्ममिदं जगत् ।। ब्रह्मणा पूर्व सृष्टं हि कर्मभिर्वर्णतां गतम् ।। છે મહાભારત રાન્તિ પર્વ મ૧૮૮ | અર્થ –જાતિનો વસ્તુત: ભેદ નથી. બ્રહ્માની ઉત્પન્ન કરેલી આ સૃષ્ટિમાં સર્વ જગત્ બ્રાહ્મ છે, તેમાં કર્મવડે જાતિ થઈ છે. એક નાતમાં નાત, કળિયે બીજી કીધી; ગ્રહસ્થ ભિક્ષુક જાત, દીકરીઓ નવદીધી. કૃષ્ણારામ અમદાવાદ છપાવી પ્રસિદ્ધ કરનાર, ગુજરાત વર્નાક્યુલર સેસાઇટી, સંવત ૧૯૪૯. સને ૧૮૯૩. મૂલ્ય ૪ આના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ अमदावाद “યુનિયન” પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવી પ્રસિદ્ધ કર્યો. કાયદા પ્રમાણે રજીસ્ટર કરાવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. વિષય. પ્રસ્તાવના. . . . . . . . . . ૫. ઉપદ્યાત. ... .. . . . .. ... ... ૧૧. વિભાગ ૧ લે. પ્રાચીન કાળ પ્રકરણ ૧૯. અસલ આમાં વર્ણભેદ અને તેની ઉત્પત્તિ. ૧. પ્રકરણ ૨છે. ભિન્ન ભિન્ન વર્ણોમાં પરસ્પર ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહાર. . • • • • ૧૫. વિભાગ રજો અર્વાચીન કાળ. પ્રકરણ ૧લું. હાલની વર્ણ-જ્ઞાતિભેદની સ્થિતિ. .. ... ૨૪. પ્રકરણ રહ્યું. જ્ઞાતિઓની ઉત્પત્તિનાં ઐતિહાસિક કે સંભવિત કારણે. . .. ••• .. ••• ૩૪. પ્રકરણ ૩જુ. હાલની ભિન્ન ભિન્ન નાતમાં અરસ્પરસ ભજન વ્યવહાર તથા કન્યા વ્યવહારને સંબંધ. ... ... ૫૩. વિભાગ ૩જે. પ્રકરણ ૧લું. વર્ણભેદના વિસ્તારથી અને વિશેષે કરી કન્યા વ્યવહારના સખત પ્રતિબંધથી નીપજતાં માઠાં પરિણામ. ૫૮. પ્રકરણ ૨. ભાઠાં પરિણામ દૂર કરવાના ઉપાય. .. ૭૧. વિભાગ કો. પ્રકરણ ૧લું બીજા દેશમાં વર્ણભેદ, અને પરસ્પર ભજન વ્યવહાર તથા કન્યા વ્યવહાર. • • • ૮૦. પ્રકરણ રજુ મુકાબલો . . . . . . વિભાગ ૫ મે. પ્રકરણ ૧લું. હાલની વર્ણવ્યવસ્થા વિષે અભિપ્રાય.... ... ૧૦૩. પ્રકરણ ૨જુ વિનતિ. .. ••• .. ••• .. ••• ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના, પ્રાચીન અને અર્વાચીન વિદ્યાના પ્રકાશ તથા પ્રસારથી દરેક બાબતની તપાસ કરતાં આપણે શીખ્યા છીએ. આથી હાલમાં કેટલાંક વર્ષોથી આપણી સંસારિક, રાજકીય ને ધાર્મિક સ્થિતિ વિષે કેટલાક મહાભારત પ્રશ્ન ઉત્પન્ન થયા છે, ને તે ઉપર ચર્ચા ચાલી રહી છે. એવા પ્રશ્ન “સુધારાના નામથી અને તે ઉત્પન્ન કરનારા સુધારાવાળા” ના નામથી ઓળખાયા. પશ્ચિમાત્ય કેળવણીના પ્રસારથી હાલને સુધારે જન્મ પામ્યા એમ કહીએ તો તે ખોટું નથી. અંગ્રેજી ભણેલાઓએ દેશમાં કેટટલીક હાનિકારક અને દુષ્ટ રૂઢીઓ દીઠી. તેઓ પે.સાના બીજા બધુઓની માફક પડેલે ચીલે આંખ મીચીને ચાલવાને બદલે એવી જે રૂઢીઓ હતી તેને ટાળી કાઢી તેથી નિપજતાં હાનિકારક પરિણામ બતાવવા લાગ્યા ને કહેવા લાગ્યા કે અહીં સુધારો કરવાની જરૂર છે. એ સુધારાને ઝુંડે કેટલાંક વર્ષે તે નિર્ભયતાથી ઘુમ્યા. એમાંના ઘણાક વિષયે જુના વિચારના લોકોને અરૂચિકર લાગ્યા ને કેટલાક તે એમના ધાર્મિક વિચારોની આડે આવવા લાગ્યા, તેથી તેઓની ઇચ્છા આ નવું આવતું પૂર રોકવાની હતી, પરંતુ તે પૂર શી રીતે રોકવું તે તેમને માલમ નહતું, તે રોકવાની તેમનામાં બુદ્ધિ નહેતી, ને તે રોકવાની તેમનામાં શક્તિ પણ નહતી; તેથી તેઓ મુંગા મુંગા બેસી રહી સુધારાવાળા જે કરે તે જોયા કરતા હતા. અલબત વખતે વખતે લાગ આવ્યે નાતનું હથિયાર ખડુ કરી દેતા, ને સુધારાવાળાને પજવતા, તેમને નાસ્તિક નાસ્તિક કહી તેમની નિંદ કરતા, ને સંસારિક બાબતમાં તેમને ભારબોજ પડવા દેતા નહેતા, એ આદિ ઘણું નીચા ઉપાયો એવા લકે લેતા. એમ કરતાં સુધારે સ્થાપન થયો ને તેની શિક્ષાપત્રી ઉત્પન્ન થઈ, પરંતુ નાના બધારણ આગળ, ને સામાન્ય કેળવણી તથા સ્ત્રીકેળવણીના અભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ આગળ સુધારાવાળાઓના યત્નનું જોઈએ તેટલું સુતેષકારક ફળ આવ્યું નહિ. સુધારાવાળાના યત્નનું કંઈ ફળ થયું નથી એમ જેઓ ધારતા હશે તેઓ મોટી ભૂલ કરે છે. છોકરા છોકરીઓને કેળવણી આપવાની બાબતમાં, બાળલગ્નની બાબતમાં ને એવી એવી ઘણી બાબતોમાં સુધારાના વિચાર સર્વમાન્ય થતા જાય છે, એ કંઈ નાનું સુનુ ફળ નથી. એ સિવાય સુધારાના વિરૂદ્ધ પક્ષીઓ આજે જે ઉત્પન્ન થયા છે તે પણ સુધારાને જ પ્રતાપ છે. કદાપિ એ વાત અમારા “રૂઢી એજ ઈશ્વર, રૂઢી એજ ધર્મ, ને રૂઢી એજ સર્વસ્વ' એવા આગ્રહી ન્યાયવાળાઓને પસંદ નહિ પડે. કેટલાક અંગ્રેજી ભણેલાઓને પિતાને બાપદાદાના રિવાજે ઉપર અને તેને એના ડહાપણ ઉપર જે દુમલો થતો તે પસંદ ન પડયું, એટલે તેઓ નવી પદ્ધતિએ જુની–ખરેખરી જુની–પ્રાચી––નહિ પણ ચાલતી-રૂઢીઓનો બચાવ કરવા નિકળ્યા, ને થોડે થોડે સુધારાની વિ રૂદ્ધ બોલવા લાગ્યા. સંસારિક સુધારામાં એકાદ બે બાબતો એવી હતી કે એથી સ્વભાવિક રીતે ચાલતી રૂઢીએ વિચાર કર્યા વિના ચાલનારા માણસો ઉશ્કેરાય. પ્રથમ આવા વિષયોની વિરૂદ્ધ અવાજ નિકળવા લાગ્યા. એમ કરતાં કરતાં આવા ઇગ્રેજી ભણેલાઓની સં ખ્યા વધી, ને તેમાં સુધારો જેટલા બળથી દાખલ કરવાને યન કરવામાં આવ્યો હતો, તેટલા બળને પ્રત્યાધાત થયે, ને એક વિરૂદ્ધ પક્ષ બધાયો. બંને પક્ષમાં કંઈક કંઈક આગ્રહનું જોર વધવા લાગ્યું ને કેટલાક દુરાગ્રહી પણ પાકવા લાગ્યા. ધિમે ધિમે એ પણ વ ખત આવ્યો કે વિધવાઓને જીવતાં બાળી મુકવા જેવો નિર્દય, ભનુષ્યહારી, ને જંગલી રિવાજ બંધ થયે એ આ દેશની દુર્દશા થઈ છે એમ કહેનારા, અને ચાલતી રૂઢી સારી હોય કે નરતી હેય પણ તે પાળવી એ ધર્મ છે એમ કહેનારા પણ નિકળી આવ્યા. વિ. ધવાઓને જીવતી બાળી મુકવાને રિવાજા બંધ કરવાથી આપણું સત્યાનાશ વળી ગયું છે, બાર વર્ષની અંદરની બાળકીઓને ધણુ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ). નહિ મોકલવાથી ભૃણ હત્યા ચોટશે અને પાછું એથી અધિક સત્યાનાશ વળશે એવાં એવાં વચને હજી આપણું કાનમાં ગાજી રહ્યાં છે. આવા વિચારે જન્મ પામે એ પણ દેશના ભાગ્યોદયની જ વાત સમજવી તો આવા સમયમાં “જ્યાં રેટી ત્યાં બેટી, કેમ નહિ એ અગત્યનો પ્રશ્ન પણ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. એ પ્રશ્ન કંઈ થોડે મહત્વનું નથી. ને તેના નિશ્ચય ઉપર આપણું સંસાર-સુખનો આધાર ઘણે દરજે છે, માટે અમારી સર્વ ભાઇઓને વિનતિ છે કે પક્ષા પક્ષ ને મિથ્યા મમતા મમત બાજુ ઉપર રાખી શાંતપણે આ સવાલને વિચાર કરે, એ આપણી ફરજ છે. ઘણે વખતે પિતાનું સારૂં નરતું કરવાનું માણસના હાથમાં હોય છે, પરંતુ માણસ અનેક વૃત્તિઓથી આડે રસ્તે દોરાય છે, ને તેથી સુખનો ખરો માર્ગ બાજુ ઉપર રહી જાય છે. એને ઉપાય મનની શક્તિ અને ખરા ખોટાની તુલના કરવાની નિર્મળ તથા નિષ્પક્ષપાત બુદ્ધિ છે. દરેક સવાલને વિચાર કરતાં આ રિવાજ જુનો છે કે ન છે એમ વિચારવા કરતાં આ રિવાજથી આપણા દેશને સામાન્ય લાભ છે કે ગેરલાભ છે એને વિચાર કરવો વધારે ઉચિત છે. એ પ્રમાણે આ પ્રશ્નને પણ વિચાર કરવાને છે. હાલ તો આ પ્રશ્નની ઠામ ઠામ ચર્ચા ચાલી રહી છે. હમણું જ જેતપુરના વાણીઆ મહાજને આ પ્રશ્નના સંબંધમાં જુદાં જુદાં મહાજને ઉપર પત્ર લખી તેમના અભિપ્રાય માગ્યા છે. આવે વખતે જ્યાં રોટી વ્યવહાર ત્યાં બેટી વ્યવહાર,’ ન હોવાથી આપણને કેટલી હાનિ થઈ છે અને એવો વ્યવહાર કરવાથી કેટલો લાભ થવાને સંભવ છે; વળી એ વ્યવહાર કરવામાં અડચણે શી છે, ને એ વ્યવહાર કરવાના ઉપાય શા છે; એવો વ્યવહાર આપણા પ્રાચીનું. શાસેની વિરૂદ્ધ છે કે કેમ એ. આદિ બાબતોની ચર્ચા કરવી અવસ્વની છે, અને એવી ચર્ચા વધારે વધારે થતી જાય છે તથા સર્વના મનમાં એવા પ્રતિબંધથી થતી હાનિ અને એ પ્રતિબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) દૂર કરવાથી થતા લાભ ઉતરે એવો ન કરવો જોઈએ. આવા નિબંધો, એ આ બાબતનું એક અગત્યનું સાધન છે. ગુજરાત વર્નકયુલર સોસાયટી'એ પોતાના હસ્તકનાં અનેક કંડ પૈકી એક ફંડ માંથી આ નિબંધ ગ્ય પ્રસંગે, યોગ્ય સમયે, ને ઘણું અગત્યના વિષય ઉપર લખાવ્યું છે એ માટે તેને ધન્યવાદ ઘટે છે. આ નિબંધ તૈયાર કરવામાં નિચે લખેલા ગ્રંથોને આશ્રય લેવામાં આવ્યો છે, તેથી તે ગ્રંથકર્તાઓને ઉપકાર માનવાની અમે અમારી ફરજ સમજીએ છીએ. ગ્રંથનાં નામ:– ૧ “આર્યાવર્તના લોકોના મૂળ અને ઇતિહાસ વિષે અસલ સંસ્કૃત વચનનું પુસ્તક ૧લું, નાતે વિષેનું, આવૃત્તિ બીજી, મી. જે. મૂર કૃત. ૨ પ્રાચીન આર્યાવર્તના સુધારાને ઇતિહાસનાં પુસ્તક ત્રણ, મી. રમેશ ચંદ્રદત કૃત. ૩ “જ્ઞાતિ નિબંધ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ કત. આવૃતિ ત્રીજી. ૪ જાતિભેદ અને ભજન વિચાર, કર્તિ શ્રી નારાયણ હેમચંદ્ર. ૫ “નાત” વિષે અંગ્રેજી નિબંધ, પ્રસિદ્ધ કરનાર ધ ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશન સોસાયટી, મદ્રાસ. ૬ “રાસમાલા” એ. કે. ફાર્મ્સ કૃત, સને ૧૮૭૮ની નવી આવૃત્તિ. ૭ નાત સુધાર લખનાર રા. હરગોવિંદ દ્વારકાંદાસ કાંટાવાળા. ૮ ગુજરાત સર્વ સંગ્રહ, કવિ નર્મદાશંકર લાલશંકર કૃત . હે “ચીપ્સ કેમ એ જર્મન વર્કશોપનું પુસ્તક બીજું, પ્રેફેસર મેક્ષમ્યુલર એમ. એ. કૃત. ૧૦ કન્યાની અછતને નિબંધક રા. સા. મયારામ શંભુનાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ૧૧ “મનુસ્મૃતિનું ભાષાંતર, ક રા. ઝવેરીલાલ ઉમીયાશંકર યાજ્ઞિક ૧૨ “ દિતિ નિરૂપણ, કર્તા રા. પ્રાણુગાવિંદ રાજારામ. ૧૩ સત્યાર્થ પ્રકાશ, શ્રીમદયાનંદ સરસ્વતી સ્વામિ વિરચિત. ૧૪ “સિદ્ધાંત સાર, જનાર રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. ૧૫ “સુદર્શનને વધારે.” એ શિવાય બીજા કેટલાક ગ્રનો આશ્રય તથા આધાર લીધે છે. આ પુસ્તક સારું કરવા એ પ્રમાણે બનતે શ્રમ લેવામાં આ વ્યા છે, તે શ્રમ કેટલે દરજે પાર પડે છે તેની તુલના કરવાનું વાંચનાર વિદ્વાનોને સોંપીએ છીએ. છેવટ કહેવાનું એ છે કે આ એક નિબંધથી કંઈ જોઈએ તેટલું ફળ થવાની આશા રાખી શકતા નથી, પરંતુ આ નિબંધથી આ ચર્ચા ઉત્પન્ન થશે, બીજા નિબળે અને ભાષણે આ બાબતમાં થશે અને જે હેતુથી આ નિબંધ લખવામાં આવે છે તે હેતુ પાર પડવામાં આથી કંઈ પણ મદદ મળશે, તે અમારા યત્નને બદલે વળ્યો ગણું અમે સંતોષ માનીશું. અમદાવાદ, રાયપુર, સંવત ૧૯૪હના કે ફાગણ શુદ. કેશવલાલ મોતીલાલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ભેજનવ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર અથવા, જે જે નાતને અરસ્પરસ ભાણા વ્યવહાર છે તે તે નાતમાં કન્યા વ્યવહાર કરવાની અગત્ય વિષે નિબંધ. ncovererer ઉપધાત. જ્યાં ભેજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરવામાં અથવા જ્યાં રાટી ત્યાં બેટી,' એવા વ્યવહારમાં શે બાધ છે? એ પ્રશ્ન હાલના સમયમાં ઘણે અગત્યનું છે. કોઈ પણ પ્રજાના સંસારિક સુખને આ ધાર તે પ્રજાની લગ્નની રૂઢીઓ ઉપર છે. જે પ્રજાની લગ્નરૂઢીઓ એવી હોય કે ઘણું જેડાં મન ગમતાં બંધાય, તે પ્રજાનું સંસાર સુખ સારું હોય, ને જે પ્રજાની લગ્નરૂઢીઓ એવી હોય કે ઘણાં જોડાંનાં કજોડાં થાય, તે પ્રજાના સંસાર-સુખની હાનિ હોય છે માટે દરેક પ્રજાએ લગ્નરૂઢીઓ મન ગમતાં જેડાં બાંધવાનો અધિક અને ધિક સંભવ થાય એવી સ્વીકારવી જોઈએ, ને જે કોઈ રૂઢી એવી ન હોય તે તેને ત્યાગ કરવો જોઈએ. અનેક હાનિકારક રૂઢીઓથી આપણું સંસાર-સુખની ઘણે દરજે હાનિ થઈ છે. બાળલગ્ન, કન્યા, વિક્રય, સાટાં, ત્રેખડાં આદિ રૂઢીઓથી આપણું સંસાર-સુખ દહાડે દહાડે નાશ પામતું જાય છે, માટે એવી રૂઢીઓને જેમ આપણે જલદી ત્યાગ કરીશું તેમ આપણું હકમાં જલદી લાભ થશે એવી દુષ્ટ રૂઢીઓ ત્યાગ કરતાં જે જે કારણે આડે આવતાં હોય તે તે કારણેને પુર્ણ વિચાર કરે ને પછી તેને ત્યાગ કરે એ ઘણું આ ગત્યનું છે. કન્યા વ્યવહારનાં ક્ષેત્રે નાનાં નાનાં હોવાથી બાળલગ્નાદિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૧) દુષ્ટ રૂઢીઓને ઘણું ઉત્તેજન મળે છે, ને કજોડાં ઘટવાને બદલે વધવાને સંભવ રહે છે. કન્યા વ્યવહારનાં ક્ષેત્ર નાનાં નાનાં એટલે મન ગમતાં વરકન્યાની પસંદગી કરવાનું બને નહિ તેથી જે કન્યા - વહારનાં ક્ષેત્ર વિશાળ કરવામાં આવે તો ઘણું સારું. આજે બ્રાહ્મણ, વાણિયા, કણબી આદિ દરેક વધુમાં એવી ભિન્ન ભિન્ન ઘણુ નાતે છે કે જેઓ અરસ્પરસ ભોજન વ્યવહાર રાખે છે, જેઓ આચાર વિચારમાં ને ઉજળામણમાં સરખી છે, ને ટુંકામાં જેઓ સંસારિક સ્થિતિમાં તમામ વાતે સરખી છે, એમ છતાં તેમાં કયા વ્યવહાર નથી. આ પ્રતિબંધ રાખવાનું કંઈ સબળ કારણ જણાતું નથી. એ પ્રતિબંધ યુક્તિથી માન્ય થઈ શકે એવો નથી, એવા પ્રતિબંધને કશે આધાર પ્રાચીન શાસ્ત્રોમાં મળતું નથી, ને એવા પ્રતિબંધ પાળવાની કંઈ અગત્ય પણ જણાતી નથી. ઉલટું એવા પ્રતિબંધે ઘણું નુકશાનકારક રૂઢીઓને જન્મ આપે છે, ને આપણું સંસાર–મંડળની અનેક પ્રકારે હાનિ કરી છે. આપણી સંસારિક સ્થિતિની અવદશા થઇ છે, આપણું ધાર્મિક અને રાજકીય સ્થિતિની પણ અવદશા થઈ છે; ને ટુંકામાં આપણે પ્રજાની એળમાંથી નીકળી ગયા છીએ. હવે આ હાનિ અવધિએ પહોંચી છે, ને તે દૂર કરવાના ઉપાય દેશના દરેક શુભેચ્છકે યોજવા જોઈએ. એ પ્રતિબંધ દૂર કરતાં કંઈ પણ જાતની હરકત જણાતી નથી; એમ કરતાં ધર્મને કંઈ બાધ નડતો નથી, ને એમ કરવામાં નવા ને જુના વિચારેને ઝઘડે આડે આવતા નથી. ત્યારે આ અગત્યની બાબતમાં પગલું ભરવાને આપણે વિલંબ શા માટે કરવો જોઈએ? એ વાત ખરી છે કે એ પગલું ચાલતી રૂઢીની વિરૂદ્ધ ભરવાનું છે. કોઈ પણ રૂઢી રસ્થાપિત થયેલી હોય, ત્યારે તે છોડવી આકરી પડે છે, ને વગર કાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) રણે તથા વગર વિચારે તે છોડવાનું કહેવું એ પણ વ્યાજબી નથી. તે પ્રમાણે આ રૂઢી પણ વગર કારણે અને વગર વિચારે છોડવાનું કહેવામાં આવે તો તે કહેવું વજનદાર ગણાય નહિ, ને લોકો તે સ્વીકારે નહિ. પંરતુ જ્યારે કોઈ રૂઢી સ્થાપિત થઈ ગઈ છે, પણ તે રૂઢીથી સંસાર–મંડળની બહુ પ્રકારે હાનિ થતી હોય, ત્યારે તે રૂઢીને ત્યાગ કરવો ઉચિત છે. તેમાંય વળી એવી હાનિકારક રૂઢીને તે પ્રજાના પ્રાચીન અને માન્ય શાસ્ત્રને ટેકે ન હોય, ત્યારે તો તે તજવામાં લગાર પણ આનાકાની શા માટે કરવી જોઈએ? એ ન્યાયે વિચારવાનું એટલું રહે છે કે હાલ આપણામાં કન્યા વ્યવહારનો જેજે નાનાં નાનાં ક્ષેત્રો છે, ને જે જે નાતને ભાણ વ્યવહાર છે તે તે નાતેમાં પણ કન્યા વ્યવહાર નથી એવી જે રૂઢી છે તેથી આપણું સંસાર–મંડળને હાનિ થઈ છે ને થાય છે કે નહિ, ને એ રૂઢી સયુક્તિક કે સશાસ્ત્ર છે કે નહિ ? આ ગ્રંથમાં અમે બતાવીશું કે જે જે નાતે સંસારિક સ્થિતિમાં સરખી છે, ને જેમને ભાણું વ્યવહાર છે, તે તે નાતોમાં કન્યા વ્યવહારને પ્રતિબંધ છે તેથી આપણુ સંસાર–મંડળને ઘણું હાનિ થઈ છે, આપણું સંસાર–સુખ વણસ્યું છે, ને આપણે ઘણુક હાનિકારક રૂઢીઓના ગુલામ થઈ ગયા છીએ; વળી એ પ્રતિબંધ યુક્તિક તથા સશાસ્ત્ર પણ નથી. એ પ્રતિબંધ તેડવા શા શા ઉપાયો જવા જોઈએ તેને પણ વિચાર કરીશું; વળી આવા પ્રતિબંધ પૃથ્વી ઉપરની કોઈપણ પ્રજામાં નથી તે પણ બતાવી આપીશું. આ બધી હકિકત ધ્યાનમાં લેતાં આ પ્રતિબંધ તેડવાની અગય વિશે ખાત્રી થયા વિના રહેશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૧ લો. પ્રાચીન કાળ. પ્રકરણ ૧ લું. અસલ આમાં વર્ણભેદ અને તેની ઉત્પત્તિ, અસલ આમાં કોઈપણ પ્રકારનું વર્ણભેદ કે જાતિભેદ નહોતો એમ સ્પષ્ટ જણાય છે. પ્રાચીન શાસ્ત્રોથી નિર્વિવાદપણે એમ શાબિત થાય છે કે પ્રથમ સર્વ મનુષ્યની એક જાતિ હતી, અને ભિન્ન ભિન્ન જાતિના લોકોમાં કંઇ પણ સ્વભાવિક ભેદ છે, એમ સ્વિકારવામાં આવતું નહોતું. હાલની ગુંચવણ ભરેલી વર્ણવ્યવસ્થા અને તેવાજ જૂદી જૂદી જાતિના લોકોના અરસ્પરસના વ્યવહાર જોતાં એ સિદ્ધાંત કેટલાકને બહુ આશ્ચર્યકારક લાગશે, પરંતુ એકવાર પુનરૂક્તિ કરવાની રજા લઈએ છીએ કે આર્યપ્રજાના સુધારાના ઈતિહાસના કોઈપણ સમયનાં શાસ્ત્રો તપાસીએ અથવા સૌથી શ્રેષ્ઠ આધારવાળા વેદથી માંડીને કોઈપણ ગ્રંથ તપાસીએ તો એ સિદ્ધાંતની સત્યતા વિષે બિલકુલ શક રહેતું નથી. नविशेषोऽस्ति वर्णानाम् सर्व ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्व सृष्टं हि कर्मभिवर्णतांगतम् ॥ ! મહામારત ના ર૦ ૨૮૮ના અર્થ-જાતિને વસ્તુતઃ ભેદ નથી. બ્રહ્માની ઉત્પન્ન કરેલી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ). સૃષ્ટિમાં સર્વ જગત બ્રાહ્મ છે, તેમાં કમ વડે જાતિ થઈ છે. આ શ્લોકથી એવી સૂચના થાય છે કે બ્રહ્માએ ઉત્પન્ન કરેલાં સર્વ મનુષ્યો સરખાં છે, ને તેમનામાં કશે વર્ણભેદ નથી; વર્ણભેદ તે માત્ર કર્મવડે જ ઉત્પન્ન થયો છે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે મનુષ્ય માત્રની એક જાતિ એ સ્વભાવિક સ્થિતિ અને તેની ભિન્ન ભિન્ન જાતિઓ એ મનુષ્ય કૃત સ્થિતિ છે એમ આર્ય પ્રજા માનતી હતી, એટલે વર્ણભેદ સ્વભાવથી કે જન્મથી નથી, ઈશ્વર દત નથી, ને “આ બ્રાહ્મણ, વાણિયાનું ખેળીયું ઈશ્વરે આપ્યું છે, એમ પણ નથી, પરંતુ તે તે માત્ર ગુણ કર્મની અનુકુળતાથી જન્મ પછી પ્રાપ્ત થાય છે. नयोनि पि संस्कारो न श्रुतं नच सन्ततिः । कारणानि द्विजत्वस्य व्रतमेवतु कारणम् ॥ ! મહાભારત રત્ત પર્વ છે. અર્થ-દ્વિજવ (બ્રાહ્મણપણું, ક્ષત્રિયપણું ને વૈશ્યપણું)પ્રાપ્ત થવાનું કારણ નિ (અમુક નિથી ઉત્પત્તિ)નથી, સંસ્કાર નથી, કૃત (વેદ પાઠ) નથી, ને સંતતિ પણું નથી, પરંતુ તે થવાનું કારણ તે વ્રત (સદાચરણ) છે. जन्मना जायते शूद्रः संस्काराद् द्विज उच्यते ॥ ચાપતન ધર્મસૂત્ર | અર્થ-જન્મથી શુદ્ધ જન્મે છે, ને સંસ્કારથી દિજ (બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય) કહેવાય છે. યુક્તિ અને તર્કથી વિચારી જોતાં મનુષ્યની જે સ્થિતિ હોવાનું અનુમાન થાય છે તે જ સ્થિતિ ઘણું પૂર્વ કાળમાં આપણા દેશમાં હતી. સૃષ્ટિમાં મનુષ્ય પ્રાણીના વર્ગમાં જે સ્વભાવિક ભેદ છે તે સ્પષ્ટ રીતે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) પણ ધ્યાનમાં આવે છે. સ્ત્રી અને પુરૂષમાં ઘણીક સ્વભાવિક ભિન્નતા દીઠામાં આવે છે. તેથી મનુષ્ય જાતમાં સ્વભાવથી કે જન્મથી તો સ્ત્રી અને પુરૂષ એવા બેજ ભેદ છે એમ સિદ્ધ થાય છે. શું સ્ત્રી અને પુરૂષમાં જેવા ભેદ જોવામાં આવે છે તેવા એક બીજાને ઓળખી કાઢવાને કંઈ ભેદ એક બ્રાહ્મણ કે એક વાણિયામાં જોવામાં આવે છે ? બિલકુલ નહિ. કશે પણ ભેદ કયાં છે? ત્યારે બ્રાહ્મણની કે વાણિયાની જાતિ સૃષ્ટિના સુજાવનારે ઉત્પન્ન કરી છે અથવા મનુષ્યને જન્મથી પ્રાપ્ત થાય છે એમ કહેવાને પણ શો આધાર કે પૂરાવછે? કંઈજ નહિ, એમ કબુલ કર્યા સિવાય છુટકો નથી. એ વાત ખરી છે કે મનુષ્યના એકાદ મોટા જથામાં કાળાંતરે ગુણ કર્મ અને એવાં બીજાં કારણોથી ભેદ પડે છે. મળતા ગુણના કે મળતા કર્મના માણસે એક બીજાના સહવાસમાં આવે છે, તેથી એક બીજાને ઓળખાણ થાય છે. મનુષ્ય સ્વભાવિક રીતે સંસારિક કે વ્યવહારિક કાથી ઓળખીતાઓમાં પાડે છે. એમ કરતાં કરતાં કાળાંતરે તેમને એક જ-વર્ગ-જાતિ-જ્ઞાતિ બંધાય છે. એ નિયમ પ્રમાણે આર્યપ્રજામાં બને એ સ્વભાવિક છે. કાળે કરીને ગુણ કર્મ ઉપરથી તેમનામાં વર્ણભેદ ઉત્પન્ન થયા. એમ જણાય છે કે પ્રથમ આર્યપ્રજા જ્યારે આ દેશમાં આવી ત્યારે અત્રેના અસલી રહીશો હતા તેમને વર્ણ-રંગ-આર્ય પ્રજાના વર્ણરંગથી જુદે, એટલે પ્રથમ વર્ણ-રંગ-ઉપરથી બે ભેદ ઉત્પન્ન થયા, ને બે વર્ણ બંધાઈ. એક વર્ણ આર્ય પ્રજાની ને બીજી અનાર્ય પ્રજાની થઈ. એ અનાર્ય પ્રજામાંથી જેઓ આર્ય પ્રજાના સં. બંધમાં આવ્યા તેઓ શુદ્ર ઠર્યા; ને ગુણ કર્મથી આર્યપ્રજાના-જિ ૧ મી. દત્ત કૃત પુસ્તક ૩, પૃષ્ઠ ૩૦૮. મુંબાઈ ઈલાકાને સને ૧૮૮૧ ની સાલના વસ્તિપત્રકને રીપોર્ટ, ભાગ ૧, પૃષ્ટ ૧૪૩, ૧૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ના ત્રણ વિભાગ પડ્યા. તેમાંના જેઓ ઉંચ ગુણના તથા વિદ્યાને ઉચે ધંધો કરનારા થયા તેઓ બ્રાહ્મણુ ઠર્યા; જેઓ રૈયતનું રક્ષણ કરવાને–રાજ્ય કરવાને–ધ ધે લઈ બેઠા તેઓ ક્ષત્રિય ઠર્યો, ને જેઓ વ્યાપાર, રોજગાર ને ખેતી કરવા લાગ્યા, તેઓ વૈશ્ય ઠર્યા. એ પ્રમાણે અંતે ચાર વર્ગ થયા. એ વ્યવસ્થા પછી આર્યપ્રજાના સુધારાના બધા સમયમાં ચાલુ રહી. આર્યપ્રજાના સુધારાના સમયના જુદા જુદા ભાગ પાડી શકાય છે. પ્રથમ વેદ-શ્રુતિ- સમય, પછી સ્મૃતિઓને, અને ત્યાર પછી ઇતિહાસો તથા પુરાણેને સમય આવે છે. એ સુધારાના સમયના અનેક ગ્રંથ-શાસ્ત્ર છે. તેઓના સમય પણ એજ અનુક્રમે છે એમ માનવામાં આવે છે, ને તેમને ચડાઉતરી આધાર પણ એજ ક્રમ પ્રમાણે ગણવામાં આવે છે; એટલે સૌથી પ્રાચીન સમય અને શ્રેષ્ટ આધાર, શ્રતિ–વેદ–સંહિતા, બ્રાહ્મણ, અરણ્યક ને ઉપનિષદનો છે; તે પછીનો સમય ને તેથી ઉતરતો આધાર સ્મૃતિઓને; અને ઇતિહાસ તથા પુરાણોને સમય સ્મૃતિઓનાય પછી અને આધાર પણ તેમનાથી ઉતરતો ગણાય છે. ગુર્ણ કર્મ ઉપરથી આર્યપ્રજાના પ્રથમ ચાર વર્ગ પડયા ૧ “આર્ય કીર્તિ નારાયણ હેમચન્દ્ર કૃત, પૃ ૧૬૪. મુંબાઈ ઈલાકાનો ઉપર કહેલ વસ્તિપત્રકને રીપોર્ટ, ભાગ ૧ લે, પૃષ્ટ ૧૪૩. ૨ મી. મૂરકૃત્ત આવૃત્તના લોકોની ઉત્પત્તિ અને ઇતિહાસનું પુસ્તક ૧ લું, શોતિ વિષેનું, પૃષ્ટ ૧ થી ૬. श्रुति स्मृति पुराणानां विरोधो यत्र दश्यते । तत्र श्रोतं प्रमाणंतु तयो द्वैधे स्मृतिर्वरा॥ व्यास ७, ४. અર્થ-જ્યાં તિ, સ્મૃતિ અને પુરાણોમાં વિરોધ હોય, ત્યાં તિ પ્રમાણ છે; અને જે સ્મૃતિ તથા પુરાણોમાં વિરોધ હોય ત્યાં સ્મૃતિ પ્રમાણ છે, ' આર્યકીર્તિ,” પણ ૭૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ A તે યિા કાળમાં પડયા એ મુકરર કરવું મુશ્કેલ છે, પરંતુ એટલું તો સિદ્ધ થઈ શકે છે કે વૈદિક સમયની શરૂઆતમાં વર્ણભેદ બિલકુલ નહોતો. પ્રથમ ત્રવેદમાં નિલખેલો પુરૂષસૂક્ત નામને મંત્ર દેખાય છે. ब्राह्मणोस्य मुखमासीबाहू राजन्यःकृतः । उरूतदस्य यद्वैश्यः पदभ्यां शूद्रो अजायत ॥ ऋग्वेद संहिता, अध्याय १०, मंत्र ९० नामे पुरुष सूक्त. | શબ્દાર્થ–બ્રાહ્મણ તેનું (પુરૂષનું) માં છે. રાજન્ય તેના હાથ છે. વૈશ્ય તેની જંગો છે, અને શૂદ્ર તેના પગમાંથી નિકળ્યા છે. આ અગત્યના મંત્રના સંબંધમાં બે બાબતોનો વિચાર કરવાનો છે; એક બાબત તે એ કે એ મંત્રને કાળ નક્કી કરો, ને બીજી એ કે તેને અર્થ નક્કી કરો. આ બન્ને બાબતે વિષે ઘણું પંડિતોએ પોતાના અભિપ્રાયો કારણો સહિત આપ્યા છે, તેમાંના ઘણાખરાઓને અભિપ્રાય એવું જણાય છે કે વેદના બીજા મંત્ર પછી સેંકડો વર્ષે આ મંત્ર રચાએલો હોવો જોઈએ; એટલે વૈદિક સમયની શ ૧ મી. દત્તકૃત પ્રાચીન હિંદુસ્તાનના સુધારાના ઈતિહાસનું પુસ્તક ૧ લું પૃષ્ટ ૮૭, ૨૮, ૨૨. “આર્યકીર્તિ,” નારાયણ હેમચદ્ર કૃત પણ, ૧૬૫, ૧૬૭, ૧૬૮, ૧૭૫. પ્રો. મેક્ષઍલર કૃત ચીપ્સ ક્રોમ એ જર્મન વર્ક શેપ,” પુસ્તક ૨ જું, પૃષ્ટ ૩૦૭, ૩૧૧. ૨ (ક) મી. દત્ત કૃત ઉપર લખેલાજ પુસ્તકના પૃષ્ટ ૮૭ માની ટીકા. વેબર, મેક્ષમૂલર, સૂર આદિ પંડિતને પણ એજ અભિપ્રાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ રૂઆતમાં કોઈ પણ પ્રકારને વર્ણભેદ નહેતે ને સર્વ આર્યપ્રજા એકજ વર્ણ-એકજ નાતજાત હતી એમ જણાય છે. હવે એ મંત્રના અર્થને પ્રશ્ન વિચારવાનો રહ્યો. એનો શબ્દાર્થ તો ઉપર આપ્યા પ્રમાણે છે; પરંતુ એને ખરો ભાવાર્થ કે હેતુ શું છે તે નક્કી થયા શિવાય શબ્દાર્થ ઉપરથી કશો ખુલાસો થઈ શકે તેમ નથી. કેટલાક શબ્દાર્થને વળગી રહી એમ કહે છે કે બ્રાહ્મણ પરમેશ્વરના મેંમાંથી, ક્ષત્રિય હાથમાંથી, વિસ્ય જાંગમાંથી, અને શુદ્ધ પગમાંથી ઉત્પન્ન થયા છે.” બીજા કેટલાક એ અર્થ માન્ય રાખતા નથી, ને કહે છે કે આ તે એક રૂપક છે. એને ખરે ભાવાર્થ એ છે કે શાસ્ત્રનો અભ્યાસ કરવો એ બ્રાહ્મણોનો પરમ ધર્મ છે ને તે ધર્મનું મુખ્ય સ્થાન મુખ છે, માટે તેમને ઈશ્વ (ખ) મી. મૂરકૃત “આર્યાવૃત્તના લોકોની ઉત્પત્તિ અને ઈતિહાસનું પુસ્તક ૧ લું, જ્ઞાતિ વિષેનું, પૃષ્ટ ૧૧, ૧૨. દા. હેગને આ બાબત વિરૂદ્ધ અભિપ્રાય છે, એટલે તે કહે છે કે એ મંત્ર પાછળથી થયેલો માનવાનો સંતોષકારક પુરાવ નથી. મી. મરે આ મતનું ખંડન કરે છે. એજ ગ્રંથનું પૃષ્ટ ૧૨. (ગ) મી. કેલબ્રક પ્રોફેસર મેક્ષમ્યુલર, પ્રેફેસર વેબર, એ વિદ્વાને તેની ભાષા, ઢબે આદિ ઉપરથી એવાજ અભિપ્રાય આપે છે. એજન, પૃષ્ટ ૧૩, ૧૪. (ધ) “આર્ય કીર્તિ, નારાયણ હેમચંદ્ર કૃત, પૃષ્ટ, ૧૬૫. * (૧) પંડિત દયાનંદ સરસ્વતિ કૃત “સત્યાર્થ પ્રકાશ,” પૃષ્ટ ૮૭, ૮૮. તે વિદ્વાન પંડિત કહે છે કે “મુખ”ની પેઠે સર્વમાં જે ઉત્તમ-મુખ્ય–તે બ્રાહ્મણ; “બા” પાર્વે વરું વાદુર્વે વાર્થ ‘શતપથ” બ્રાહ્મણમાં એ પ્રમાણે કહ્યું છે, એટલે “બલ” કે વીર્યનું નામ બાહુ છે, તેથી જેનામાં તે મુખ્ય છે તે ક્ષત્રિય, ઈત્યાદિ. વળી તેઓ બતાવે છે કે “ શતપથ બ્રાહ્મણદિ” માં એ મંત્રને એજ અર્થ કયોછે. યમાતે મુલ્યા તસ્મીમુવ તોય હજ્યા જ્યા . અર્થ-જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ (૭) ૨-શ્રેષ્ઠ પુરૂષના મુખની ઉપમા આપી છે. શસ્ત્રને ઉપયોગ કરવો એ ક્ષત્રિયોને પરમ ધર્મ છે, ને તે ધર્મનું મુખ્ય સ્થાન હાથ છે, માટે તેમને તેના–શ્રેષ્ઠ પુરૂષના હાથની ઉપમા આપી છે; વણજ અને ખેતી એ વૈશ્યના પરમ ધર્મ છે ને તેને આધાર-તેનું મુખ્ય સ્થાન-જાંગ ઉપર છે, માટે તેમને તેની ઉપમા આપી છે. તેજ પ્રમાણે ચાકરી કરવી એ શુદ્રને પરમ ધર્મ કે કર્તવ્ય છે, ને તેનું થી–મુખથી-એ મુખ્ય છે, તેથીમુખથી-એઓ ઉત્પન્ન થયા કહેવાય છે. (૩)- મી. મૂરત આર્યવૃત્તના લેકેની ઉત્પત્તિ અને ઈતિહાસ’ ના પ્રથમ પુસ્તકમાં આ વિષયનું બહુ સારી રીતે વિવેચન કરેલું છે. દાક્તર હોગ નામને વિદ્વાન સંસ્કૃત પંડિત કહે છે કે “આ અલંકારી લખાણ છે ને તેને ભાવાર્થ એ છે કે મુખ, વાચાનું સ્થાન છે, તેથી એ ભાવ નિકળે છે કે મનુષ્ય જાતના શિક્ષક અને વિધાદાતા બ્રાહ્મણ છે, હાથ બળનું સ્થાન છે, તેથી રાજ્યનું રક્ષણ કરનાર ક્ષત્રિયા છે; શરિરના નીચેના અવયવે ખોરાકનું મુખ્ય સાધન છે, તેથી ખોરાક પુરો પાડનાર વૈશ્ય છે; પગ જેમ આખા શરિરના બધા અવયને આધાર છે એટલે તેમની ચાકરી કરે છે તેમ ચાકરી કરે તે દ્ર. એજ ગ્રંથનું પૃ૪ ૧૪-૧૫. મી. મૂર પોતે આ બાબતમાં કંઈ નિશ્ચયાત્મક અભિપ્રાય આપતો નથી. () કવીશ્વર દલપતરામ, એમના જ્ઞાતિ નિબંધમાં એજ પ્રમાણે કહે છે. પૃષ્ઠ ૫ જુઓ. (ઘ) મી. દત્તકૃત “પ્રાચીન હિંદુસ્તાનના સુધારાના ઇતિહાસ” નું પુસ્તક ૧ લું, પૃષ્ઠ ૨૩૭. (૩) આર્ય કીર્તિ, નારાયણ હેમચંદ્ર કૃત, પૃ ૧૬૪, ૧૬. (૨) સિદ્ધાંત સાર, જનાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી પૃષ્ઠ ૫૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) મુખ્ય સ્થાન પગ છે માટે તેને તેની ઉપમા આપી છે. ઈશ્વર નિરાકાર છે, ને વૈદિક સમયમાં એને નિરાકાર માનવામાં આવતા હતો, તો ઈશ્વર-એષ્ટ પુરૂષ-ને ખરેખર મેં, હાથ, ઉરૂ ને પગ હોય એ માનવું અસંભવિત થાય છે, ને તેવા અવયવવાળા કોઈ શ્રેષ્ઠ પ્રાણુના આકારને સંભવ નથી તે શબ્દાર્થ પ્રમાણે ઉત્પત્તિને સંભવ કયાં રહે છે ? માટે એ મંત્ર અલંકારી છે એ પક્ષ માન્ય કરવા લા યક છે, ને તેને ભાવાર્થ એ મતવાળાએ બતાવે છે તે કંઈ છે એમ જણાય છે. વળી એ અર્થને સતપથ બ્રાહ્મણમાં આપેલા અર્થથી પુષ્ટી મળે છે, એટલે સંશયનો માર્ગ રહેતો નથી. યજુર્વેદના ૩૧ મા અધ્યાયને ૧૧ મો મંત્ર એને એ જ છે. તે મજ અથર્વવેદમાં પણ એ મંત્ર દેખા દે છે. એટલે વૈદિક સમયના છેક છેલ્લા કાળમાં જ્ઞાતિઓની ઉત્પત્તિનું-મનુષ્ય જાતના વિભાગ પડવાનું–બીજ રોપાયું; ને તેમ થવાનું કારણ કંઈ જ નહિ પણ મનુ ષ્યને આ સંસારમાંને ધર્મ–તેનું કર્મ-કર્તવ્ય છે. વેદ પછીનો સમય અને તેથી ઉતરત આધાર સ્મૃતિઓને ગણાય છે. સ્મૃતિઓથી પણ એમજ જણાય છે કે તે સમયમાં ચાર જ ભેદ રહ્યા ને તેને આધાર ગુણ કર્મ ઉપર જ રહેતો હતો ને ૧ સત્યાર્થ પ્રકાશ, પૃષ્ઠ. ૮૭. ૨ હાલ જે સ્થિતિમાં ચારે વેદ આપણને મળ્યા છે તેવા કોઈ ગ્રંથકારે કે ગ્રંથકારેએ એક જ સમયે પુસ્તકોની માફક રચ્યા હશે એમ વિદ્વાને માનતા નથી. તે સિદ્ધાંત સ્થાપિત કરવાનો અને ઈરાદો નથી, ને જગા પણ નથી. પરંતુ તે વિચાર સ્વિકારતાં અમારા અભિપ્રાયમાં ફેર પડતો નથી, એમ કહેવાનો મતલબ છે, મી. મૂર ન ઉપર કહેલા પુસ્તકમાં એનું પણ વિવેચન કરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) જન્મ ઉપર રહેતો નહોતો.૧ સૌથી શ્રેષ્ટ આધારવાળી મનુસ્મૃતિ ગણાય છે. એ સ્મૃતિમાં જાતની ઉત્પત્તિ જે પ્રમાણે વેદમાં કહી છે તેજ પ્રમાણે કહી છે. लोकानांतु विद्ध्यर्थं मुखबाहू रुपादतः ॥ ब्राह्मणं क्षत्रियं वैश्यं शूद्रं च निरवत्तेयत् ॥ મજુરત મ૧, ૨?. અર્થ –પૃથ્વી ઉપર લેકની વસ્તી વધવા સારૂ બ્રહ્માએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર એઓને અનુક્રમે પોતાના મેહ, હાથ, ઝાંધ, અને પગમાંથી બનાવ્યા. મનુસ્મૃતિના આ કને ખરે અર્થ શું છે તેને હવે વિવેચન કરવાની અગત્ય રહી નથી; જે પ્રમાણે વેદને એવો જ મંત્ર અલંકારી છે તે જ પ્રમાણે આ પણ અલંકારી છે. સ્મૃતિઓ પછીના સમયના તથા તેથી ઉતરતા આ ૧ મી. દત્તકૃત એજન પુસ્તક ૩, પૃટ ૧૫૨, ૧૫૩, ૧૫૮. ૨ મનુસ્મૃતિ ઉપર કુલૂકની ટીકા છે, તે એમ કહે છે કે – दैव्या चशक्तया मुखादिभ्यो ब्राह्मणादिनिमाणं. ब्रह्मणो न विशङ्कनीयं श्रुतिसिद्धत्वात् । અર્થ બ્રહ્માએ પોતાની ઈશ્વરી શક્તિથી બ્રાહ્મણ અને બીજી નાતા, પિતાના મેહ અને બીજા અવયવોમાંથી ઉત્પન્ન કરી છે એ બાબત કંઇ શક લેવાનું નથી, કેમકે વેદથી એ વાત સાબિત થાય છે. એ પછી વેદનો “પુરૂષસૂક્ત” મંત્ર આધાર સારૂ ટાંકયો છે. એટલે કુલ્લક ભટ્ટ પોતે ગમે તે અર્થ કરે, પરંતુ તેને આધાર પણ પુરૂષસૂક્ત' મંત્ર ઉપર જ છે; ને એ મંત્રનું લખાણ અલંકારી છે, તે પછી મનુસ્મૃતિને આ લેક પણ અલંકારી જ કરે છે. “જુનું એટલું સારું', એ જ ન્યાયવાળા હાલ પણ કેટલાક છે, એ વર્ગના કુલૂક ભટ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ધારવાળા ગ્રંથો ઈતિહાસ અને પુરાણે આદિ છે તે તપાસતાં પણ એમ માલમ પડે છે કે સ્મૃતિકાળની વર્ણવ્યવસ્થામાં આ સમયમાં પણ ઝાઝો ફેર પડયે નથી. एकवर्ण मिदंपूर्ण विश्वमासीत् युधिष्ठिरः । कक्रिया विशेषेण चातुर्वर्ण्य प्रतिष्ठितं ॥ सर्वे वै योनिजा मन्याः सर्वे मूत्र परीषिणः । एकेन्द्रियेन्द्रियाश्चि तस्माच्छील गुणैर्द्विजः॥ | || મહામાત ! હેવા જોઈએ. તેઓ એમ કહે છે કે અમારા ઘરડા કંઈ ગાંડા નહોતા, ને આપણે કંઈ તેમના કરતાં વધારે ડાહ્યા નથી; વળી જે બાબતમાં આપણને સમજણ ન પડે તે બાબત ખોટી છે એમ કહેવું ના જોઈએ, એટલે ઇશ્વરના મુખમાંથી બ્રાહ્મણ શી રીતે પેદા થાય તે આપણી સમજમાં ન ઉતરે માટે તે ખોટું ન કહેવું જોઈએ. એ શું વિચિત્ર-લેજીકતર્ક નથી ? એ ન્યાયે સૃષ્ટિમાં કશું ખરું ખોટું કહી શકાય નહિ પરંતુ એક વાર એ ન્યાયથી એમના સિદ્ધાંતની તુલના કરીએ, તોપણ શું જણાય છે ? વારું, અમને સમજ નથી પડતી તો રહ્યું, પરંતુ જગતમાં કોઈને પણ સમજ પડે એવું છે કે નહિ? જે કોઈને પણ પડે એવું હોય તો તે શી રીતે સમજ્યો ને તેની શી રીતે ખાત્રી થઈ તે જગતને બતાવે એટલે બસ છે. પછી જગત તેની તૂલના કરી લેશે. પરંતુ મનુષ્ય જાતમાંના કોઇને પણ સમજ ન પડે એવી વાત પણ માન્ય કરાવવા એ દલીલ વાપરવામાં આવતી હોય તો તે એ બુદ્ધિને ભ્રમ છે; એથી અધિક શું કહીએ ! માટે ભલે કકલદ એમ મનાવે, ને કેટલાક એમ માને પણ ખરા, પરંતુ જગતમાં એવું મનાવવાને યત્ન નભનાર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) અર્ચન્હે યુધિષ્ઠિર, આ વિશ્વ એક વર્ષથી જ ભરેલું હતું; કર્મ ક્રિયાની વિશેષતાથી ચાર વર્ણ સ્થાપિત થયા. સર્વ કેનિથી ઉત્પન્ન થયા છે, સર્વ મૂત્ર પુરી કરવા વાળા છે; એક જ પ્રકારની સર્વની ઇદ્રિએ છે, ને એક જ પ્રકારના વિષય છે, તેથી શીલ અને ગુણથી બિજ થાય છે. अमरेन्द्र मया बुद्धया प्रजाः सृष्टास्तथा प्रभो । एकवणोंः समभाषा एकरूपाश्च सर्वशः॥ तासां नास्ति विशेषो हि दर्शने लक्षणेऽपिवा । ततोऽहमेकाग्रमनास्ताः प्रजाः समचिन्तयम् ।। રામાયણ, ૩૨is, ૨૦ ૨૦, ૨૦, ૨૦. અર્થ:–હે દેવતાઓમાં શ્રેષ્ઠ મેં બુદ્ધિ પ્રમાણે સર્વ પ્રકારે એક વર્ણવાળી, સરખી વાણીવાળી, અને સરખા રૂપવાળી પ્રજા સૂજી છે; તેઓના દેખાવમાં તેમજ લક્ષણમાં કંઈ ફેરફાર નથી. પછી મેં એક ચિત્ત એ પ્રજા વિષે વિચાર કર્યો. આર્ય પ્રજામાં જે ભેદ પડ્યા તે ઓળખવાને જે શબ્દ વપરાયા તેની વ્યુત્પત્તિ જોતાં પણ એના એ જ મતની પુષ્ટિ થાય છે, “વર્ણ” ને અર્થ “રંગ છે, તેથી એમ જણાય છે કે પ્રથમ ભેદ માણસના રંગ ઉપરથી થયા. આર્યલોકો આ દેશમાં વૈદિક સમયમાં કે કદાપિ તેની પણ પૂર્વે આવીને વસ્યા તે વખતે આ દેશના અસલી વતનીઓ તેમના જેવા સુધરેલા નહેતા, પણ જંગલી અવસ્થામાં હતા, ને તે મને વર્ણ-રંગ-આર્યપ્રજાના જે નહિ તેથી પ્રથમ ભેદ રંગ ઉપરથી પડે, એમ અનુમાન થાય છે. “જાતિ” શબદ શાસ્ત્રમાં વાપરેલો ૧ મી. દતત એજ પુસ્તક ૧ લાનું પૂરું ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) છે, તેનો ધાત્વાર્થ જોતાં જન્મના કારણુથી ઉત્પન્ન થયેલી જાતને તે લગાડ્યાનું જણાય છે. મનુસ્મૃતિના દશમા અધ્યાયમાં અનેક હલકી જાતેની ઉત્પત્તિ બતાવેલી છે. તે ચારે વણીના અયોગ્ય મિશ્રણથી ઉત્પન્ન થયાનું જણાવ્યું છે, ને તેમને માટે જુદાં જુદાં કર્મ નિર્માણ કરેલાં છે, તે ઉપરથી એવું અનુમાન થાય છે કે હલકા ધંધાદારીઓની નાતે, ત્રણ ઉત્તમ જાત તથા શકો અને આ દેશના મૂળ વતની અનર્વિકના મિશ્રણથી ઉત્પન્ન થઈ હશે. व्यभिचारेण वर्णानाम वेद्यावधननेच ॥ स्वकर्मणांच त्यागेन जायंते वर्णसंकराः ॥ મનુભૂતિ, સ. ૨૦, ૨૪, અર્થ-જૂદી જૂદી વર્ણનાં સ્ત્રી પુરૂષમાં વ્યભિચાર ચાલ્યાથી, જે સ્ત્રી સાથે પરણવાને અધિકાર નથી તેને પરણ્યાથી, અને પોતાના ધર્મ નિયમને ત્યાગ કરવાથી વર્ણસંકર એટલે જાતિને ભેળસેળ કે મિશ્રણ થાય છે. એ પ્રમાણે હલકી વર્ણના સંબંધમાં જન્મનો આધાર મનુસ્મૃતિમાં બતાવ્યો છે, પરંતુ ઉંચ વર્ણોને માટે તેવું કંઈ જણાતું નથી. ઉલટું એમ માલમ પડે છે કે એવી એકાદ હલકી વર્ણમાંથી પણ કાળે કરીને માણસ ઉંચ વર્ણમાં આવી શકતો. शूद्रायां ब्राह्मणाज्जातः श्रेयसाचेत्प्रजायते ॥ ૧ જુએ મનુસ્મૃતિ અધ્યાય ૧૦. તેમાં એવી અનેક નાનાં નામો આપ્યાં છે, ને તે દરેક કેવા કેવા કારણથી ઉત્પન્ન થાય છે, તે પણ બતાવ્યું છે, તેમ તે દરેકે કેવા કેવા ધંધા કરવા તે પણ બતાવ્યું છે. લંબાણ થાય માટે તે ક્ષે કો અત્રે ઉતાર્યા નથી. ' ૨ પ્રથમ કહે વસ્તિપત્રકને રીપોર્ટ, પુષ્ટ ૧૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) अश्रेयान् श्रेयसीजातिगच्छत्यासप्तमायुगात् ॥ મનુસ્મૃતિ, ૫. ૨૦, ૬૪. અર્થ-બ્રાહ્મણ વર્ણથી શીને પેટ જે પ્રજા ઉત્પન્ન થાય તે પ્રજામાંની સ્ત્રીઓનું બીજા બ્રાહ્મણો સાથે લગ્ન થાય તે સાતમી પેઢીએ નીચ વર્ણ શ્રેષ્ઠ વર્ણના પદને પામે છે. એટલે ઉંચ વર્ષમાં જન્મ ઉપર કરો આધાર નહતો. એ “જાતિ” શબ્દ ઉપરથી “નાતિ” કે “નાત રાબ્દિ સાધિત થયા હોય એમ અનુમાન થાય છે. હાલ આપણે વળી “જ્ઞાતિ” શબ્દ વાપરીએ છીએ. એ શબ્દ પ્રાચીન ગ્રંથોમાં વપરાયો હોય એમ જણાતું નથી. કદાપિ જાતિ શબ્દ ઉપરથી એ શબ્દ વપરાયો હોય. એમાં “' ધાતુ છે, તેને અર્થ જાણવુંએળખવું થાય છે, તે ઉપરથી “જ્ઞાતિ' એટલે ઓળખીતાઓ–એક ધંધાવાળાઓ-નું ટોળું— મંડળ એવી સૂચના થાય છે. જેમ શાસ્ત્રોમાં ચાર ઉંચ વર્ણ શિવાય બીજી ધંધાદારીઓની હલકી જાતિઓ બતાવી છે, તેમ વેદમાં પણ છે, એટલે એવી છેક હલકી જાતિઓ પ્રથમથી ચાલી આવે છે. પરંતુ એથી ચાર ઉંચ વર્ણની સ્થિતિમાં તથા તે વિશે જે કહેવામાં આવ્યું છે તેમાં કંઈ ફેર પડતો નથી. જે ભેદ પડયા તે બતાવવાને જે શબ્દ વપરાયા છે તેની વ્યુત્પત્તિ એવી છે, એટલું જ નહિ પણ જે વર્ગ થયા તેનાં જે નામે પડયાં તે શબ્દોની વ્યુત્પત્તિ ઉપરથી પણ એનું એજ અનુમાન થાય છે. બ્રાહ્મણ શબ્દનો અર્થ બ્રહ્મને જાણનાર થાય છે ને ઋવેદમાં મંત્ર બનાવનારાને એ નામથી અનેક જગાએ લખ્યા છે. ક્ષત્રિય ૧ મી. દતકૃત એજ પુસ્તક ૧ લુ, પૃષ્ટ ૨૩૮. એજન પુસ્તક ૩ જું, પુષ્ટ ૧૫૧, ૧૫૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) શબ્દ વેદમાં વિશેષણ તરીકે વાપરેલો છે, ને તેને અર્થ મજબુત” થાય છે. તે જ પ્રમાણે “વિપ” શબ્દ પણ વેદમાં વિશેષણ તરીકે વાપરેલો છે, ને તેનો અર્થ ડાહ્યા થાય છે વૈશ્ય શબ્દમાં વિશ ધાતુ છે, તેને અર્થ એડવું થાય છે ને “શુદ્ર એટલે હલકું. આ ઉપરથી ભેદેનાં જે નામો પડયાં તે પણ ગુણ કર્મ ઉપરથી પડયાનું સ્પષ્ટ જણાય છે. એવી રીતે શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ કે પુરાણે જે નિષ્પક્ષપાત પણે શાન્તિથી, ને નિર્મળ મનથી તપાસીએ, કે યુક્તિથી વિચાર કરીએ, કે આર્ય પ્રજાના ભેદ બતાવવાજે શબ્દ વપરાયા છે તેમની તથા એ વર્ગોનાં જે નામો પડયાં તે શબ્દોની વ્યુત્પત્તિ ધ્યાનમાં લઈએ તે એમ જ જણાઈ આવે છે કે પૂર્વે આર્યોની એકજ જાતિ હતી; અને પાછળથી માત્ર વર્ણ તથા ગુણ કર્મ વડે તેના ચાર વિભાગ થયા, પણ કાંઈ જન્મના કારણથી થયા નહોતા. ૨ વળી હાલની ગુંચવણ ભરેલી વર્ણવ્યવસ્થાને કોઈ પણ આ ધારવાળા ગણતા સંસ્કૃત ગ્રથને ટેકે નથી, એ પણ નિર્વિવાદ પણે સિદ્ધ થાય છે, એટલે હાલની જે વર્ણવ્યવસ્થા છે તે આર્ય પ્રજાના સુધારાને સમય વિત્યાબાદ સેંકડો વર્ષે બંધાયાનું અનુમાન થાય છે. ૧ મી. દત્ત કૃત એજ પુસ્તક ૧ લું, પૃષ્ટ ૮૮, ૨ મી. દત્ત કૃત એજ પુસ્તક ૧, પૃષ્ટ ૨૩૫-૨૩૬. ૩ મી. દત્તકૃત એજ પુસ્તક ૧, પૃષ્ઠ ૨૩૭, ૨૩૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૧ લો. પ્રાચીન કાળ. પ્રકરણ ૨ જે. ભિન્ન ભિન્ન વર્ષોમાં પરસ્પર ભજન ૭યવહાર તથા કન્યા વ્યવહાર પહેલા પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે વર્ણ તથા ગુણ કર્મ ઉપરથી આર્યપ્રજાના ચાર ભેદ ઉત્પન્ન થયાનું જણાય છે. સ્વભાવિક રીતે એવા ભેદથી એક આર્યપ્રજાની ત્રણ કે ચાર પ્રજા થઈ જાય એ માનવું બુદ્ધિથી વિરૂદ્ધ છે, ને શા જોતાં તેમ થયું પણ જણાતું નથી. એવી વ્યવસ્થા ચાલી જણાય છે કે ગુણકર્માનુસાર ભેદ પડયા, પરંતુ ભજનવ્યવહાર કે કન્યાવ્યવહારને પ્રતિબંધ થવો ન જોઈએ તે પ્રમાણે થયે નહોતે. ઘણા કાળે એ વ્યવસ્થા કંઈક બદલાઈ છે, મનુષ્ય સ્વભાવ પ્રમાણે જે ઉંચા ગણાયા તેઓ પછી પોતાનાથી જેમને હલકા ગણે તેમની સાથે આવા વ્યવહાર પાડતાં શરમાય છે. સ્થિતિ ઉપરથી કંઈક અભિમાન ઉત્પન્ન થાય છે; ગુણ કર્મને અને ઉંચા નીચા ભેદ રહો, એટલે રહેણી કરણી, તથા રીત ભાતમાં પણ ભેદ પડે છે ને એ ભેદથી નીચા ગણાતાઓને માટે એક જાતની છીટ દાખલ થાય છે. આ અભિમાન અને છીટ સચવાય એવા નિયમ પાછલથી મનુસ્મૃતિના સમયમાં સ્મૃતિકાળમાં–બંધાયાનું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) વૈદિક સમયમાં એ પ્રતિબંધને કંઈ આધાર જણાતો નથી ત્યારપછી સ્મૃતિકાળમાં પણ એવો પ્રતિબંધ સબળ હશે એમ માનવાને જોઈએ તેવાં કારણ કે પુરાવા નથી. તે કાળમાં ઉંચ વર્ણને અનુકુળ આવે એવા નિયમ કંઈક બંધાયાનું જણાય છે, પરંતુ તેમાંય માત્ર યોગ્યયોગ્યને વિચાર છે, કંઈ પ્રતિબંધ નથી. सवर्णाग्रे द्विजातीनां गशस्ता दारकर्माण । कामतस्तु प्रवृत्ता नामियाः स्युः क्रमशोवराः ॥१२॥ शूदैव भार्या शूद्रस्य साचस्वा चविंशःस्मृते । तेचस्वा चैवराज्ञश्व तावस्वा चाग्र जन्मनः ॥१३॥ અનુકૃતિ, ૨, ૨૨, રૂ અર્થ–બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પ્રથમ વિવાહ કરતી વેળા પિતાની જાતની કન્યા સાથે વિવાહ કરવો એ ઉત્તમ પક્ષ છે. બીજી વખત જે કામવૃત્તિથી વિવાહ કરે છે તેને તે નીચેના ક્રમ પ્રમાણે વિવાહ કરવો ઘટે છે. શ્રદ્ધથી શદ્ર કન્યા જ સાથે, વૈશ્યથી વૈશ્ય તથા શદ્ર કન્યા સાથે, ક્ષત્રિયથી પોતાની જાતની તથા વૈશ્ય કે શુદ્ધ કન્યા સાથે, અને બ્રાહ્મણથી પોતાની જાતિની તથા ક્ષત્રિય, વૈશ્ય કે ૧ જાતિભેદ ને ભોજન વિચાર, પૃષ્ટ ૨૦, કર્તા શ્રી નારાયણ હેમચંદ્ર. મેક્ષમ્યુલર કૃત “ચીસ કામ એ જર્મન વર્ક શેપ' નામના ગ્રંથને પૃષ્ટ ૩૧૧ મે એ વિદ્વાન ગ્રહસ્થ કહે છે કે જુદી જુદી જાતના લોકોને ભેગા બેસી ખાતાં પીતાં. કે અરસ્પરસ કન્યા આપતાં પ્રતિબંધ નડે એ કંઈ આધાર વેદના મંત્રોમાં નથી. વળી પૃષ્ટ ૩૨૧જુએ. મી. દત્ત કૃત એજ પુસ્તક ૧ લું, પૃષ્ટ ૨૪૦. ૧ મી. દસ કૃત એજન પુસ્તક ૩જું, પૃષ્ટ ૧૬૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ (१७) શુદ્ધ કન્યા સાથે વિવાહ થઈ શકે છે. મતલબ કે ઉતરતી વર્ણના પુરૂષથી પિતાથી ચઢતી વર્ણની કન્યા સાથે વિવાહ થઈ શકે નહિ, પરંતુ ચઢતી વણનાથી પિતાથી ઉતરતા વણની કન્યા લઈ શકાય. એ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ઉંચ વર્ણને માણસ પિતાની કે પિતાથી ઉતરતી જ્ઞાતિની કન્યા પરણી શકતા હતા. એવી જ્યાં કન્યાની છૂટ હોય ત્યાં ભોજન વ્યવહારના પ્રતિબંધની તે આશા જ શી ? તે નહતો એમ કહેવાને આધાર પણ છે. મનુસ્મૃતિમાં કોનું કોનું અન્ન ન ખાવું તે સંબંધી નિયમ નીચે પ્રમાણે આપ્યા છે – मत्तक्रुद्धातुराणांचनभुंजीत कदाचन ॥२०७॥ पूर्वपाद स्तेनगायनयोश्चानंतक्ष्णोटुिंबिकस्यच ॥ दीक्षितस्यकदर्यस्यबद्धस्य निगहस्यच ॥२७०॥ चिकित्सकस्यमृगयोः क्रूरस्योच्छिष्टभोजिनः ॥ उग्रानंसूतिकानंचपर्याचांतमनिर्दशम् ॥२७२॥ पिशुनानृतिनोश्चानंक्रतुविक्रयिणस्तथा ॥ शैलूषतुन्नवायाबंकृतघ्नस्यानमेवच ॥२७४॥ कारस्यनिषादस्यरंगावतारकस्यच ॥ सुवर्णकर्तुर्वेणस्यशस्त्रविक्रयिणस्तथा ॥२७५॥ श्ववतांशौंडिकानांच चैलनिर्णेजकस्यच ॥ रंजकस्यनृशंसस्ययस्यचोपपतिगृहे ॥२७६॥ नावाच्छूद्रस्यपकानविद्वान्श्रादिनोद्विजः ॥२३॥ पूर्वपाद. मनुस्मृति, अध्याय ४ ___Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) અર્થ: મદોન્મત થઈ ગએલા, ક્રોધી, અને રાગી એટલાના હાથનું ખાવું નહિ. ૨૦૭ (પૂર્વપાદ), ગાનારનું, સૂતારનું, વ્યાજખોરીઆનું, યત દીક્ષાવાળા બ્રાહ્મણનું, કૃપણનું અને કેદીનું અન્ન ખાવું નહિ. ૨૧૦. વૈદ્યનું, પારધીનું, કરનું, છાંડેલું ખાનારનું, ફર કર્મ કરનારનું, સુવાવડીના હાથનું, પંક્તિમાં જોડે બેઠેલો આચમન કરી ઉઠી જાય તેનું, તેના ભાણામાંનું, અને સૂતકીનું અન્ન ખાવું નહિ ૨૧ર. ચાડીઆનું, જુઠાનું, યજ્ઞ વેચનારનું (એટલે મહારા યજ્ઞનું ફળ તમને આપું છું એમ કહી પિતાનું પુણ્યફળ વેચનારનું), નટનું, દરજીનું, અને કૃતઘ પુરૂષનું અન્ન ન ખાવું. ૨૧૪. લુહારનું, ભીલનું, નાટક કરનારનું, સોનીનું, વાંસ ચીરનારનું, અને તીરકામઠાં આદિ શસ્ત્ર વેચનારનું અન્ન ખાવું નહિ. ૨૧૫. કૂતરાં પાળનારનું, કલાલનું, બેબીનું, રંગરેજનું, ઘાતકીનું, જે સ્ત્રીના ઘરમાં ઉપપતિ એટલે રાખેલો ધણું રહે છે તેના હાથનું અન્ન લેવું નહિ. ૨૧૬. પંડિત બ્રાહ્મણે જે શુદ્ધ શ્રાદ્ધ કરતું નથી તેનું રાંધેલું અન્ન ખાવું નહિ. ૨૨૩. આ પ્રમાણે જે વર્ગોની ગણતરી ચારમાંથી એક વર્ગમાં કરી નથી ને જેને ઘણું હલકા માન્યા છે તે વર્ગનું અન્ન ખાવાને પ્રતિબંધ કર્યો છે, પરંતુ કોઈ ઠેકાણે એમ લખેલું જણાતું નથી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શકનું ખાવું નહિ,ને ક્ષત્રિય, વૈશ્ય કે શુકનું ખાવું નહિ ને હૈયે શનું ખાવું નહિ. જ્યારે આટલા બધા હલકા ગણેલા વનું અન્ન ખાવાને સ્પષ્ટ પ્રતિબંધ કર્યો છે ત્યારે એટલે પ્રતિબંધ કરતાં ઋતિકારને આળસ થઈ હશે એમ તે કઈથી કહી શકાશે નહિ, ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) આટલા બધાના અને પ્રતિબંધ કર્યો છે, ને એ પ્રમાણે પ્રતિબંધ કરે નથી એટલે એ પ્રતિબંધ નહતો એમ સિદ્ધ થાય છે. એમ ભિન્ન ભિન્ન વર્ણમાં ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહારને કંઈ પ્રતિબંધ કે બાધ નહોતે, એટલું જ નહિ, પરંતુ જ્ઞાતિના ભેદને આધાર કામ ઉપર નો, પરંતુ ગુણકર્મ ઉપર હતો, એટલે એક વર્ણનો માણસ પિતાના ગુણકર્મવડે બીજા વર્ણમાં જઈ શક્તિ હતા. બ્રાહ્મણ પાના નીચ ગુણથી શ થ ને દ્ધ પિતાના ઉંચી ગુણથી બ્રાહ્મણ છે. शूद्रोब्राह्मणतामेतिब्राह्मणश्चैतिशूद्रताम् । ક્ષત્રિાઝિતિવિવાહૈયાવરા મનુ, ૧૦,૬પ. અર્થ – બ્રાહ્મણતાને અને બ્રાહ્મણ શુદ્ધતાને પામે છે; એ જ પ્રમાણે ક્ષત્રિય તથા વૈર્ય વિશે પણ જાણવું એટલે શુદ્ર કુળમાં ઉપર થયા છતાં જો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યના જેવા ગુણ, કર્મ, ને સ્વભાવ છે. હોય તે શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય કે સ્ત્ર કુળમાં ઉત્પન્ન થયા છતાં જેના ગુણ કર્મ અને સ્વભાવ શુદ્ધ જેવાં હોય તે શુદ્ધ થાય છે. તે જ પ્રમાણે ક્ષત્રિય કે વૈશ્યના કુળમાં ઉત્પન્ન થયા છતાં જે બ્રાહ્મણ કે શુદ્ધ સમાન હોય તે બ્રાહ્મણ કે શુદ્ધ થાય છે; અર્થાત, ચારે વર્ષોમાં જે જે વર્ણના સમાન જે જે પુરૂષ કે સ્ત્રી હોય તે તે વર્ષમાં તે પુરૂષ કે સ્ત્રી ગણાય છે. धर्मचर्ययाजघन्योवर्णःपूर्वपूर्ववर्णमापद्यतेनातिपरिवृत्तौ ॥ अधर्मचर्ययापूर्वोवर्णोजघन्यंजघन्यंवर्णमापद्यतेजातिपरिवृत्तौ ॥२॥ आपस्तम्ब सूत्र. ૧ સિદ્ધાંત સાર” પૂછ ૫૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) અર્થ –ધર્માચરણથી યુક્ત વર્ણવાળા મનુષ્યને પોતાનાથી ઉત્તમ ઉત્તમ વર્ણ પ્રાપ્ત થાય છે. અને તે જે જે વર્ણને યોગ્ય હોય તે તે વર્ણમાં ગણાય છે. તેજ પ્રમાણે અધર્માચરણથી યુક્ત ઉત્તમ વર્ણવાળા મનુષ્યને પિતાનાથી ઉતરતી ઉતરતી વર્ણ પ્રાપ્ત થાય છે, ને તે જે જે વર્ણને ગ્ય હેય તે વર્ણમાં ગણાય છે. આવાં માત્ર વચને જ છે એમ નહિ, પરંતુ એ વચને પ્રમાણે હલકા વર્ણના માણસે ઊંચ વર્ણમાં પિતાના ગુણકર્મથી ગયેલા, તે વર્ણમાં ખપેલા, ને મોટા માનને યોગ્ય થયેલાનાં દષ્ટાંત પણ મળી આવે છે. જેમકે – જનક, ક્ષત્રિય છતાં વિદ્યાના પરાક્રમથી બ્રાહ્મણ થયા. (શતપથ બ્રાહ્મણ ૧૧, , ૨, ૧) ઇલુશાના પુત્ર કવશ દાસી પુત્ર છતાં ઋષિ થયા હતા. (ઐતરેય બ્રાહ્મણ ૨, ૧૮) સત્યકામ જબાલ દાસીપુત્ર છતાં બ્રાહ્મણ થયા હતા. (છાન્દોગ્ય ઉપનિષદ્ ૪,૪) એજ ઉપનિષમાં (૪૨) એક બીજી વાત એવી છે કે રેવ નામના બ્રાહ્મણે જાન કૃતિ પુત્રાયન નામના શકને વિદ્યા શીખવાડી અને તેની છોકરીને પિતાની સ્ત્રી તરીકે સ્વિકારી, વિશ્વામિત્ર, બ્રાહ્મણ કે ક્ષત્રિય ન છતાં વેદમાં ષિ ગણાયા છે. શિવાય ઇંગિ ઋષિ, મુગલીથી, કૌશિક ઋષિ, દ“ના તૃણમાંથી, શોતમ સસલાથી, વાલ્મિક રાફડામાંથી, દેણુચાર્ય પડીમાંથી ઉત્પન્ન થયા એવી એ મહા ઋષિઓની ઉત્પત્તિ આપેલી છે. આવી અસંભવિત ઉત્પત્તિ ઉપરથી જણાય છે કે એ ઋષિઓનાં માબાપ ૧ સિદ્ધાંત સાર, પૃષ્ઠ ૫૭. ૨ મી. દત્તકૃત એ જ પુરતક ૧લું, પૃષ્ટ ૨૪૧, ૨૪૨, ૨૪૫. ૨ એજ પુસ્તક, પૃષ્ઠ 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૧) કોણ હતાં તે માલમ પડયું નહોતું. એવી રીતે ગુપ્ત જન્મવાળા પણ વિધાના બળથી મહાઋષિ થઈ શકે છે. વળી વ્યાસ મુનિ, ખલાસી આની દીકરીને પેટ, વશિષ્ટ, વેશ્યાને પેટ, પરાશર, ચંડાળણુને પેટ, ને નારદ દાસીને પેટ જમ્યા છતાં મોટા ઋષિ થઈ શક્યા છે. એ દષ્ટાંતે જોતાં છેક નીચમાં નીચે પણ પોતાના વિધાના પરાક્રમથી ઉંચામાં ઉંચ વર્ષમાં ગયાનું જણાય છે. એ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે સ્મૃતિ કાળમાં જે કે કંઈક કઈક ભિન્નતા ઉત્પન્ન થઈ, પરંતુ તે ભિન્નતા કાળે કરીને જે. ટલી થવી જોઈએ તેટલી જ હતી ને તે બિલકુલ સંખ્ત નહોતી. આમ છતાં એમ કહેવાની રજા લઈએ છીએ કે પાછળથી આપણી પડતીના સમયમાં–અવિઘાના સમયમાં–જે અસ્વભાવિક, હાનિકારક અને અવિકારી કે સ્થાયી ભેદ ઉત્પન્ન થયા તેનું કંઈક બીજ એ સમયથી રોપાયું. સ્મૃતિકાળ પછીના સમયમાં પણ એની એ વ્યવસ્થા કાયમ રહ્યાનું જણાય છે.' नकुलेननजात्यावाक्रियाभिाह्मणोभवेत् । चंडालोऽपिहिवृतस्थोब्राह्मणासयुधिष्ठिरः ।। महाभारत. વળી – शूद्रोऽपिशीलसम्पन्नोगुणवान्ब्राह्मणोभवेत् । ब्राह्मणोऽपिक्रियाहीनःशूद्रात्प्रत्यवशेभवेत् ॥ મહામાત. ૧ જ્ઞાતિ નિબંધ, પુષ્ટ ૧૩, ૧૪. ૨ મી. દત્તકૃત પ્રાચીન હિંદુસ્તાનના સુધારાના ઇતિહાસનું પુસ્તક ૨ જું, પૃષ્ટ ૬૯. મી. મૂરકૃત અગાઉ કહેલું પુસ્તક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૨) અર્થ –કુલ કે જન્મ કે ક્રિયાથી બ્રાહ્મણ થતો નથી, ચંડાળ પણ જે વૃનવાળે (ઉત્કૃષ્ટ ગુણવાળો) હોય તે, હે યુધિષ્ઠિર, તે બ્રાહ્મણ છે. ગુણવાન અને શીલ સંપન્ન શુદ્ધ પણ બ્રાહ્મણ થાય છે, અને ક્રિયાહીન બ્રાહ્મણ શૂદ્રથીએ હલકો થાયછે. પરંતુ કેટલાક એમ પણ માને છે કે પુરાણોના સમયમાં વર્ણવ્યથાની સ્થિતિ કંઈક કંઈક બદલાઈ હશે, તોપણ એમ તે કહી શકાય કે હાલના જેવી સ્થિતિ તો તે કાળમાં પણ નહોતી. એ ઉપરથી એમ સ્થાપિત થાય છે કે પ્રાચીન સમયમાં આર્યપ્રજામાં જે ચારે ભેદ ગુણકર્માનુસાર ઉત્પન્ન થયા હતા તે ભેદ હાલની જ્ઞાતિઓ જેવા અસ્વભાવિક નહતા. અને તમામ વર્ણમાં અરસપરસ ભજન વ્યવહાર તથા કન્યા વ્યવહાર હત; અને ગુણ કર્મવડે મનુષ્ય એક વ. માંથી બીજા વર્ણમાં જઈ શકતો, અને સ્વભાવિક રીતે જે વ્યવસ્થા હેવી જોઈએ તેજ હતી. આર્ય પ્રજાના સુધારાની સ્થિતિ દહાડે દહાડે ઉતરતી ગઈ, ને પુરાણના સમયમાં ને વેદના સમયમાં ઘણો તફાવત પ. પુરાણોના કાળમાં જ્ઞાતિભેદ હાલના જેવો ઉત્પન્ન થયે નહેતો એ વાત ખરી, પરંતુ તે સમયમાં કંઇક શરૂઆત થવા માંડી હતી. પુરાણોના સમય કરતાં પણ નબળી સ્થિતિ જેમ જેમ થતી ગઈ તેમ તેમ કાર્ય કારણને વિચાર બાજુ ઉપર રહો, ને લૈકિક સ્થિતિ સ્થાપિત થઈ ગઈ. આગળ જતાં છેક અવિધાનો ને અંધાધુંધીનો વ. ખત આવ્યે, સુધરેલી આર્યપ્રજા પરતંત્રતાની ધુંસરીએ જોડાઈ, ને ૧ મી. દત્તકૃત એજ પુસ્તક ૧ લું, પુષ્ટ રહે, એજન પુસ્તક ૩, પૃષ્ઠ ૩૦૭, ૨ એજન પુસ્તક ૩, પૃષ્ટ ૧૫, ૩૧૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મુસલમાનોનું રાજ્ય સ્થાપન થયું. એ રાજ્યની રાજ્યનીતિ ઘણી જુલમી અને સ્વઘાતક હતી. આવી રાજ્યનીતિએ આર્યપ્રજાની થતી જતી હાનિ વધારી. આવા અવિધાના ને આવી રાજ્યનીતિના સમયમાં જાતોના તથા ધંધાદારીની નાતના ભેદ સ્થાપિત થયા. ને હાલની વ. ર્ણવ્યવસ્થાનો પાયો નંખાયો. એ પાયા ઉપર ધિમે ધિમે ઇમારત ચણાઈ ને આજે તો એક હેટી ભયંકર, ભૂલ ભૂલામણ વાળી, અગમ્ય,અને ઘણીજ હાનિકારક ઇમારત–હાલની વર્ણવ્યવસ્થા–બંધાઇ છે. ક્યાં હાલની નાતનો ભેદ અને ક્યાં પ્રાચીન કાળની વર્ણવ્યવસ્થા ! બંનેમાં અસ્માન અને જમીન જેટલો તફાવત છે ! જે કદાપિ કોઈ ઋષિ આજે પૂર્વના જ્ઞાન સહિત આ દેશમાં આવે, ને આ દેશની હાલની નાની વ્યવસ્થા જુએ તો તેના મનમાં એમ જ પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ પ્રજા પૂર્વની આર્યપ્રજાની વંશજ હશે, કે કોઈ બીજી પ્રજા હશે? ને તે પ્રશ્નનો ઉત્તર તે તે એજ આપે કે હું દેશ ભૂલેલ; આ આર્યપ્રજા ન હોય! ૧ મી. દત્તકૃત એજ પુસ્તક ૩, પૃષ્ટ ૩૦૭ ને તે પછીનાં પષ્ટ. મી. દત્ત કહે છે કે – “The complete disintegration of the nation into numerous and distinct profession castes was sub sequent to the Moslem conquest of india and the national death of the Hindus.” પૃ. ૩૦૭ - ભાષાંતર–આર્યપ્રજાનું ઐક્ય તદન તુટયું અને તેની અગણિત તથા ભિન્ન ભિન્ન ધંધાદારીની નાતે બંધાઈ તે મુસલમાન લોકોએ હિંદુસ્તાન જીતી લીધું, તથા હિદુઓનું પ્રજાવનાશ પામ્યું ત્યારપછી થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૨ જે અર્વાચીન કાળ. પ્રકરણ ૧ લું હાલની વર્ણ-જ્ઞાતિ ભેદની સ્થિતિ. પ્રાચીન કાળમાં મનુષ્ય જાતની પ્રથમ એક જ જ્ઞાતિ હતી એટલે કોઈ પ્રકારને વર્ણભેદ નહે; ત્યારપછી બે ભેદ વર્ણને લીધે ને છેવટ ચાર ભેદ ગુણુ કમાનુસાર ઉત્પન્ન થયા છે એ બતાવવામાં આવ્યું. એ ભેદને સાંધે ઢીલો ઢીલો થતો જાય એવા એવા નિયમો દહાડે દહાડે થતા ગયા. પ્રથમ લગ્ન સંબંધીના પ્રતિબંધના થોડાક નિયમો થયા. ઊંચા વર્ગવાળાઓએ નીચા વર્ગમાંથી કન્યા લાવવાની છટ રાખી, પણ આપવાને પ્રતિબંધ કર્યો. એમ કરતાં કરતાં ખાધા પીધાના કે આચાર વિચારના નિયમો થયા અને પ્રથમ જે ભેદ માત્ર ગુણક ઉપર હતા તે દહાડે દહાડે સ્થાપિત થતા ગયા, ને કાળે કરીને વર્ણવ્યવસ્થા તદન બદલાઈ ગઈ. પ્રથમ જ્ઞાતિ ભેદને આ ધાર ગુણકર્મ ઉપર હતો તેને બદલે હવે જન્મ ઊપર છે એમ સ્વીકારાયું. ચાર નાત હતી તેને બદલે અનેક નાતે બંધાઈ. “બ્રાભણ વાણિયાને અવતાર કે ખેળીયું ઇશ્વરે આપ્યું છે,” એમ મને નાવા લાગ્યું; ને દહાડે દહાડે એ ભેદ એટલા બળવાન થયા કે પાપ પુણ્યને આધાર, મોક્ષને આધાર ને આ દુનીઆના સર્વ વ્યવહારને આધાર એ ભેદ ઉપર છે એમ મનાવા લાગ્યું. જે કોઈ બ્રાહ્મણને ઘેર જન્મેલો પણ બ્રાહાણુના ગુણકર્મ વિનાને માણસ વાણિયાનું ખાય તે વટલાઈ જાય, પાપિષ્ટ થાય, ઇશ્વરને ગુન્હેગાર થાય, ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ નકે જાય એવું માનનારાની કાંઈ ખોટ નથી. એક ખ્રિસ્તિ પાદરી કહે છે કે બીજી પ્રજાઓના ધર્મનું સ્થાન મનુષ્યનું મન છે ત્યારે હિં. દુઓના ધર્મનું સ્થાન તેનું પેટ છે. આરોપ ઘણે ગભીર છે, ને સાંભળી દેશાભિમાનની નસમાં લેહી ઉકળવા જાય છે. પરંતુ ગુસ્સો કરતા પહેલાં એ વચનની સત્યતા વિશે વિચાર કરવાની જરૂર છે. પૂર્વની વર્ણ વ્યવસ્થા જોતાં એ આરોપ અકારણુ લાગે છે, પરંતુ હાલની જતાં તે તે સકારણ છે એમ સ્વીકાર્યા સિવાય છુટકો નથી. એક જ વર્ગના હાથમાં વિદ્યાને અખત્યાર હો; એક જ વર્ણ શિવાય બીજાને વિધાના સાધન જાણવા દેવાનો પ્રતિબંધ હત; વળી એવી વર્ણન માણસેના ગુજરાનને આધાર બીજી વર્ણના ઉપર નાંખવામાં આવ્યો હત; એ ઉપરથી સ્વભાવિક રીતે પરિણામ એ થયું કે બીજી વણે વિવાથી વિમુખ રહી, ને જે વણને અધિકાર હતું તેને ગુજરાનનાં સાધન નિશ્ચિત હોવાથી તે વિદ્યા તરફ બેદરકાર થઈ. કાળે કરીને અવિઘાને વખત આવ્યો; સર્વ સુધારાની પડતી આવીને સર્વ બાબતમાં કાર્ય કારણને વિચાર બાજુ પર રહ્યો, ને સ્થાપિત નિયમો-ચીલા –રૂઢીઓ બંધાઈ ને તે રૂઢીઓને અનુસરીને એક મહાન પણ પડતીમાં આવેલી પ્રજા આંખો મીંચીને ચાલવા લાગી.અવિદ્યાની અસર દરેકબાબ તમાં થઈ તેમાંય ધાર્મિક તથા સંસારિકસ્થિતિમાં તો હદ વળી ગઈ. પરાક્રમના અભાવે અન્ય પ્રજાઓ ચઢી આવી, ને એક વખત સર્વ વાતે શ્રેષ્ઠ એવી પ્રજા પરાધિનતાની ધુંસરીએ જોડાઈ. શે ચમત્કાર ! શે ફેરફાર! દહાડાની રાત થઈ ને તે રાતજ છે એમ માને એવી બુદ્ધિ પણ ૧ ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશન સોસાયટીને જ્ઞાતિ વિષેને અંગ્રેજી નિબંધ, પૃષ્ઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨૬) પ્રાપ્ત થઈ ! એમ કરતાં કરતાં એ વખત પણ આવ્યો કે એ રાત નથી પણ દહાડે છે એમ કોઇએ સમજવાનો પ્રયત્ન ન કરવો જેઈએ ! કદાપિ પ્રયત્ન કર્યો છે તે સમજ પ્રમાણે બોલવું ન જોઈએ, ને બોલ્યો તે દુનિયામાં દુષ્ટ, પાપી, ને પંક્તિસારૂ નાલાયક ગણો જોઈએ ! એ પ્રમાણે અવિધાને સમય ને પરદેશી પ્રજાને પ્રસંગ, તેમને જુલમ, સત્તા, ને તેમની રૂઢી રીવાજોનું સકારણ અનુસરણ, વ્યવહારના સાધનોની અનુકુળતાની ખામી, રાજ્યની અવ્યવસ્થા ને ગેર બંદોબસ્ત અને ભિન્ન ભિન્ન વર્ણની સ્વભાવિક ઈષ્ય આદિ કારણથી રૂઢીઓ બળવત્તર થઈ, અંત્યે સ્થાપિત થઈ, એટલે કેટલીક બાબતોમાં સ્થળના ભેદને લીધે અને કેટલીક બાબતમાં ધંધાના ભેદને લીધે તથા કેટલીક બાબતમાં ધર્મના ભેદને લીધે હાલ જે વર્ણવ્યવસ્થા આપણું જોવામાં આવે છે તે વ્યવસ્થા બંધાઈ હવ હાલની વર્ણવ્યવસ્થા કેવી છે તે જાણવું જોઈએ. એ વ્યવસ્થા ઘણી ગુંચવણ ભરેલી છે તે જાણવાને પ્રથમ તે હાલ કેટલી જ્ઞાતિ છે, તેને તપાસ કરવાની જરૂર છે. જુદા જુદા વિદ્વાનોએ જ્ઞાતિની ગણતરી કરવાનો પ્રયત્ન કરેલ છે, ને જુદી જુદી સંખ્યા આપેલી છે, પરંતુ અમારા ધારવા પ્રમાણે એ પ્રશ્નને ખરે જવાબ આપી શકાય તેમ નથી. એમ કહેવાય છે કે હાલ બ્રાહ્મણની રાશી, ને વાણિયાની પણ ચોરાશી નાત છે, તથા તે શિવાય કણબીની નાતો છે તે અને બીજા ધંધાદારીઓની નાતો છે તે તો જુદી. જ્યારે કોઈ મોટા શહેરમાં તમામ જાતના બ્રાહ્મણોને જમાડવામાં આવે છે, ત્યારે ચોરાશી કરી ક. હેવાય છે, એટલે લોકો તો બ્રાહ્મણોની રાશી નાતો છે એમ માને છે. કવિ દયારામે રાશી કરતાં વધારે નાતે ગણાવી છે, ત્યાર પછી મી, બેરાડેલે સને ૧૮૨૭માં એકલા સુરતમાં ૨૦૭ નાતો ગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૨૭) હતી. કવીશ્વર દલપતરામે સને ૧૮પરમાં ૪ તિનિબંધ એ, તેમાં બ્રાહ્મણની ના ૮૪ છે, ને તેમજ વાણિયાની પણ ચોરાશી છે એમ લખ્યું છે ને તેનાં નામ પણ આપ્યાં છે. મિ. ફાર્બ “રાસમાળા'માં કહે છે કે ગુજરાતમાં બ્રાહ્મણોની જેટલી નાતો છે તેટલી બીજા ભાગમાં નથી. બ્રાહ્મણ વાણિયાની નાની સંખ્યા તે પુસ્તકમાં પણ ચોરાશી ચોરાશી આપી છે. કવિ નર્મદાશંકર ગુજરાત સર્વ સંગ્રહમાં કહે છે કે સને ૧૮૭૨ માં જ્યારે વસ્તી પત્રક થયું ત્યારે અંગ્રેજી મુલાક, કાઠીઆવાડ કચ્છ, રેવાકાંઠા, મહીકાંઠા, ખંભાત, વડોદરા, પાલણપુર ને બીજાં સંસ્થાનોમાં થઈને બ્રાહ્મણની ૭૫ નાતે ગણાઈ છે, તેમાંથી દક્ષિણી બ્રાહ્મણની પાંચ ને હિંદુસ્તાનાની ચાર બાદ કરતાં ગુજરાતી બ્રાહ્મણોની ૬૬ નાતો છે. ને તેમાંય ૧૪ ઉતરતી પંક્તિની મનાય છે. એ પુરતકમાં તે તમામ નાનાં નામ આપ્યાં છે, તથા સને ૧૮૭૨ માં તે દરેકની કેટલી સંખ્યા હતી તે પણ આપી છે.' પરંતુ આમાંની એ કે કલ્પના કે સંખ્યાથી હાલની વર્ણવ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર મળતું નથી. એમ કહીએ કે બ્રાહ્મણ કે વાણિયાની ચોરાશી ચોરાશી નાતે તો શું, પણ ચોરાશી ચોરાશી ૧ મી બોડેલ કૃત “જ્ઞાતિઓના ધારા ના પુસ્તકો ૨. ૨ "જ્ઞાતિ નિબંધ” પ્રકરણ ૪થું તથા ૧૦મું જુઓ. આવૃત્તિ ત્રીજી પૃષ્ટ ૨૭, ૨૮, ૨૯ ને ૫૭, ૫૮, ૫૮,૬૦, ૬૧. ૩. સને ૧૮૭૮ ની આવૃત્તિ, પુસ્તક, ૪ થું. પ્રકરણ ૧ લું. પૃ. ૫૩૪, તથા ૫૩૭. ૪. આ પુસ્તક કેએલ કૃત “ગેજીટીયર” નાં પુસ્તકો ઉપરથી તૈયાર કર્યું છે. અમે એ અસલ પુસ્તકોને પણ આશ્રય લીધે છે. ૫. ગુજરાત સર્વસંગ્રહ, કવિ નર્મદાશંકર લાલશંકર કૃત, પૃષ્ટ ૪૬-૪૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨૮ રામ જેટલી નાતો છે તે તે બિલકુલ અતિશયોક્તિ નથી. મનુષ્ય જાતના ચાર વિભાગ પડયા, તે ચારના પાછા અનેક પેટા વિભાગ થયા, ને તે અનેક પેટા વિભાગ ના વિભાગ, તેનાય વળી વિભાગ ને છેવટ તે વિભાગોનાય વિભાગો થયા છે. લખવાને દીલગીર છીએ કે આ સ્થિતિનું ખરું ચિત્ર પાડવાને ભાષામાં શબ્દો પણ જડતા નથી. પ્રથમ મુખ્ય ચાર વર્ગ થયા એ આપણને માલમછે, ને હાલની અનેક વર્ણની વહેંચણું એ ચાર મોટા વર્ગોમાં થઈ શકે ખરી. એ વહેંચણી કરવામાં મતભેદ છે. લોકો તે મૂળની બે વર્ણ-બ્રાહ્મણ તથા શુકની–હાલના સમયમાં રહી છે, ને બીજી બે-ક્ષત્રિય તથા વૈશ્યનીલય પામી છે એમ માને છે. તેઓ કહે છે કે હાલતે “બ્રાહ્મણ તથા સૈદિર” રહ્યા છે. પરંતુ આ કહ૫ના ખોટી છે ને હાલ ચારે વર્ગના વંશજો છે એમ ઘણી રીતે શાબિત થયું છે. એટલે મનુષ્ય જાતના પ્રથમ ચાર મોટા વર્ગ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ને દ–બંધાયા તે લેઈએ, તે હાલના હિંદુઓની વહેંચણ થઈ શકે છે શંકરાચાર્યના વખતમાં બ્રાહ્મણના ગેડ અને દ્રાવિડ એવા બે વિભાગ કરવામાં આવ્યા ને તે જ વખતે ગેડના પાંચ નેદ્રાવિડના પણ પાંચ ભેદ પાડવામાં આવ્યા છે. પરંતુ એ દશ પેટા ભાગથી અટકાયું નહિ. આગળ જતાં અનેક કારણથી બ હ્મણની એક નાત તુટી ૮૪ થઈ હોય એમ મા ૧. કન્યાઓની અછતનો નિબંધ, કર્તા રા. સા. મયારામ શંભુનાથ, પૃષ્ટ ૬. ૨. સને ૧૮૯૧ ની મુંબઈ ઇલાકાની વસ્તિ પત્રકને રીપોર્ટ ભાગ ૧, પૃષ્ટ ૧૪૪. ઈન્ડિયન લો રીપોર્ટસ, મુંબાઈ સીરીઝ, પુસ્તક ૨. પૃષ્ટ ૧૨-૧૩ માં નાગર વાણીઆને વૈશ્ય લખ્યા છે. રાસમાળા. પૃષ્ઠ ૫૩૭. ૩. સને ૧૮૮૧ની વસ્તિપત્રકને રીપોર્ટ, ભાગ ૧લો.પૃ.૧૪૩, ૧૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ (૨૪) નવાને જોઈએ તેટલે પુરાવા . ત્યાર પછી કેટલીક નાની ભાગતી થઈ તેમનો લય થવાથી હાલ વખતે ચોરાશીથી ઓછા વિભાગ હશે. પરંતુ એ ચોરાશી કે કંઈક ઓછા થાય તે પણ શું બ્રાહ્મણની એટલી જ નાતો છે એમ કહેવું વ્યાજબી ગણાશે? એક નાગરનીજ લઈએ. અલબત સાધારણ રીતે એમ કહેવામાં આવે કે બ્રાહ્મણનીચોરાશી નાતોમાં નાગરોની એક નાત છે, કે વખતે છ નાત છે, પરંતુ એ શું હાલની ખરી સ્થિતિનું ચિત્ર થયું? ના નથી થયું એમ કહેવું જોઈએ. નાગરની છ નાતમાં એક વડનગરા નાગરની વાત છે. એ વડનગરામાં પાછા ત્રણ ભેદ છે ૧ ગ્રહસ્થ, ૨ ભિક્ષુક ને ૩ ડુંગરપુરા કે ગીરપુરા. આ ત્રણે જ્ઞાતિ ખાવા પીવાને વ્યવહાર રાખે છે, પરંતુ કન્યા આપવા લેવાને વ્યવહાર રાખતા નથી, ત્યારે શું આતે ત્રણ નાતે થઈ કે એક થઈ? ખરું જોતાં ત્રણ થઈ. પરંતુ હજી અહીં અટકવાનું નથી અમદાવાદના નાગરે પોતાની કન્યા બી જે આપે નહિ. સૂરતના નાગરે પણ તેમ કરે, ત્યારે આ તે પાછા અમદાવાદી ગ્રહસ્થ નાગરની એક નાત, સુરતના ગ્રહસ્થ નાગરની એક નાત, કાઠીયાવાડી ગ્રહસ્થ નાગરની એક નાત, પેટલાદી ગ્રહરથ નાગરની એક નાત એમ જુદી જુદી નાતે કન્યા વ્યવહારના સંબંધમાં થઈ કે ના થઈ? એજ પ્રમાણે ભિક્ષુક નાગર ને ગીરપુરા નાગરનું સમજવું, ને બીજા નાગનું પણ સમજવું. ત્યારે હવે એક નાગરની નાતની છે નાતે થઈ, છ ની આઠ થઇ ને આઠ ની કોણ જાણે કેટલી થઈ! એ જ પ્રમાણે બીજા બ્રાહ્મણનું પણ થયું છે. જેમકે દિચની નાત, અમદાવાદના ઔદિચને સિદ્ધપુરના ઔદિચ એકજ નાતના છે, પરંતુ તેમને કન્યા વ્યવહાર નથી, ત્યારે તે એકજ નાત રહી કે જુદી જુદી થઈ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) અગમાં બીજે દરજે હાલ વાણિયાની વાત આવે છે. તે પણ ચોરાશી કહેવાય છે કે પ્રથમ ચોરાશી ભેદ થયા હશે એમ જgય છે. પરંતુ એ સંખ્યા ખરી નથી. વાણિયાની નાનાં નામ ગણતાં નાગર કે ખડાયતા ગણાવ્યા છે એટલે બે નાતો કહી ! પરંતુ શું નાગર કે ખડાયતા એ એક એકજ નાત છે ? ઘણું કરીને દરેક વાણિયાની નાતમાં દશાવિશાને ભેદ છે. એટલે બમણું સંખ્યા તે એજ થઈ. વળી કેટલીક નાતોમાં ધર્મને લીધે ભેદ પડયા છે. શ્રીમાલીમાં મેશ્રી શ્રીમાલી તથા જૈન શ્રીમાલી; ને તે દરેકમાં પાછા વિશા દશા. એ પ્રમાણે એવી નાતેના એ હિસાબે ચાર ભેદ થયા છે. એટલે બમણા કરતાં પણ વધારે નાતો તે એમજ થઈ. વળી દશાવિશા શિવાય પાંચા વાણિયાની નાત થઈ છે. પરંતુ એમ ગણતાં પણ પાર આવે એમ નથી. એક ખડાયતાની નાત લેઈએ, તે તેમાં વિશા ને દશા એવી બે નાતે છે એટલું કહેવું બસ નથી. બધા દેશમાં જેટલા વિશા ખડાયતા છે તેટલા કંઈ એક બીજાની સાથે કન્યા વ્યવહાર રાખતા નથી. એટલું જ નહિ, પણ કન્યા વ્યવહારજ ન રાખવા સારૂ તેના અનેક ભેદ પાડયા છે ને કન્યાના પ્રતિબંધના નિયમ રાખ્યા છે. અમદાવાદના ખડાયતા નડીયાદના વિશા ખડાયતાને કન્યા આપી શકે નહિ, ને નડીઆદના અમદાવાદ આપી શકે નહિ ! ત્યારે આતે વિશા ખડાયતાની એકજ નાત કે જુદી જુદી નાતે થઈ! અરેરે દુર્ભાગ્યે એ વખત આવ્યો છે કે એક ગામના એક નાતના વાણિયા પણ એક વાત નથી. નડીઆદમાં વિશા ખડાયતાનાં સાતમેં ઘર છે. પરંતુ તેમાં ચાર એકડા કે તડ છે. એટલે એક બીજા તડમાં કન્યા વ્યવહાર નથી. ત્યારે એ તે ચાર નાતો થઈ કે એક થઈ? આવા એક નાતમાંથી જે વિભાગો પડે છે તે એકે,એકડા, ગોળ, સવા, સંભા,વગ (વર્ગ ઉપરથી) આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૧ ) નામથી ઓળખાય છે. જે હેતુથી એવા એકડા કે ગોળ બાંધવામાં આવ્યા છે તે હેતુ પાર ન પડવાથી તથા અંદર અંદરની ઈર્ષ્યાથી એ એકડા કે ગોળ પણ તુટતા જાય છે ને તેનાં તડ પડે છે. એ પ્રમાણે નાનો સંચે સતત ચાલુ છે, તેમાંથી દરરોજ નાતે નિકળતી જ જાયછે, ને સંખ્યા વધતી જ જાય છે, ત્યારે હવે જુઓ કે એક વિશા ખડાયતાની નાતની કેટલી નાતે થઇ છે અને હજી તેના કેટલા ભાગ પડશે તે કહી શકાતું નથી. જે અસર જુદી જુદી નાતેથી થાય છે તેની તેજ અસર આવા એકડાથી ને તડથી પણ થવાને સંભવ છે. તે તે જુદી જુદી નાતજ છે. અમદાવાદને ખડાયતે વાણિયે ને મઢ વાણિયો એક બીજાનું જમી શકશે, પણ કન્યા આપી નહિ શકે તેજ પ્રમાણે અમદાવાદને વિશે ખડાયતને નડીઆદને વિશે ખડાથતો એક બીજાનું જમી શકશે પણ કન્યા આપી લઈ શકશે નહિ, તો પછી આ બે વાણિયાને એક નાતના કહેવા કે જુદી જુદી નાતના કહેવા હાલ ક્ષત્રિય પણ છે. બ્રહ્મ ક્ષત્રિય ઉજળી વર્ણમાં છે. તેમનામાં પણ એક દશા ક્ષત્રિયની જુદી નાત થઈ છે. ૧ બ્રાહ્મણ, વૈશ્યની આ ઘટમાળ શી રીતે બંધાઇ, ને એ જાતો તુટવાને ક્રમ શો છે તે બતાવવાને નિચેનાં નાતનાં પેઢીનામાં બનાવ્યાં છે. પેઢીનામું ૧ લું. બ્રાહ્મણ. ભિન્ન ભિન્ન નાતે. ગામવાર તડે કે ઘોળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ (૩૨) એ પછી કણબીને મેટ જ છે. કણબી મૂળ છ જાતના હતા, પરંતુ એ છએ જાતના કણબીમાં લેવા અને કઈડવાને જો મોટે ને અગત્યનું છે જેમાં બ્રાહ્મણ વાણિયામાં કન્યા આપવા લેવાના કારણસર એક નાતમાંથી અનેક નાતે ઉત્પન્ન થઈ છે તેમ કણબીમાં પણ બન્યું છે, ને તેમની પણ ઘણી પેટા નાતે બંધાઈ છે, તથા દહાડે દહાડે બંધાતી જાય છે. કણબીઓ પ્રાચીન ચાર વર્ણ પૈકીની કઈ વર્ણના વંશજો હશે તે નક્કી કરવાનું કામ કંઈ સહેલું નથી. તેમને ઉંચે અને શાસ્ત્રોત ખેતીને તથા ઢેર પાળવાને ધંધે તથા તેમની ઊજળામણ ઉપર વિચાર કરતાં અનુમાન એવું થાય છે કે તેઓ વૈશ્ય વર્ગના વંશજો હોવા જોઈએ. વૈશ્યને માટે શાસ્ત્રમાં જે કમ મુકરર કર્યો છે તેના કાળે કરીને બે વર્ગ પડી ગયા હોય એમ પેઢીનામું ૨ જુ. શ્ય. વાણિયા. કણબી. વિશા. દશા. છ નાતે. પાંચા. . એકડા,ઘોળ કે તડ. નાતે. નાતો. મેશ્રી. શ્રાવક. મેશ્રી. શ્રાવક. તડકે એકડા. તડ કે એકડા, તડ કે એકડા, તડકે એકડા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૩) લાગે છે, એટલે એક વેપારને અને બીજો ખેતીને તથા ઢેર પાળવાને. વૈ પૈકી વેપારમાં જે કાયા તે ધંધા ઉપરથી વાણિયા કહેવાયા ને જેઓ બીજા ધંધામાં રોકાયા તેઓ તેમના ધંધા ઉપરથી જ કણબી કહેવાયા. વાણિયાનો ધંધો ઉજળામણને રહ્યો ને કણબીને મહેનત મજુરીને રહ્યા એટલે બંનેના આચાર વિચારમાં તથા રહેણી કરણીમાં કાળે કરીને ઘણે ભેદ પડી ગયા, તેથી એ બે વર્ગ તદન જુદા પડી ગયા ને તેમની વચ્ચે કોઈપણ પ્રકારને વ્યવહાર રહ્યો નહિ. આગળ જતાં વાણિયા ઉંચા ગણાયા. આજે વાણિયા, કણબીનું ખાતા નથી, પણ કણબી, વાણિયાનું ખાય છે. એ બનાવ વાણિયાઓના વિભાગ પડતા પહેલાં બન્યાનું અનુમાન થાય છે. હવે ધંધાદારી લોકોની નાત રહી. સોના રૂપાનું કામ કરનારા સેની, પાણીનું કામ કરનારા ઘાંચી, દેવાનું કામ કરનારા ઘેબી, લાકડાં ઘડવાનું કામ કરનારા સુતાર, લુગડાં શિવવાનું કામ કરનારા દરજી, રંગવાનું કામ કરનારા ભાવશાર, હજામત કરનારા હજામ આદિ ઘણી નાતે ધંધા ઉપરથી બંધાઈ છે. એ દરેક નાતના ઉંચી વણની નાની માફક વિભાગ પડતા જાય છે એટલે તે દરેક નાત માત્ર એક એકજ નાત છે એમ કહી શકાય નહિ. તેમનામાંય વિભાગ ને પેટા વિભાગ થયા છે. સોનીમાં ત્રાગડ અને શ્રીમાળી છે તેઓ એક બીજાને કન્યા આપતા લેતા નથી. તે ઉપરાંત વાણિયા બ્રાહ્મણની માફક તેમના પણ ગામના ગોળ કે એકડા બંધાયા છે, એટલે તેમની નાતેની સંખ્યા પણ મુકરર કરવી મુશ્કેલ છે. આ સર્વ વર્ગના લોકો શુદ્ધ વર્ગમાંથી ઉત્પન્ન થયા હોય, અગર મનુસ્મૃતિમાં જે જાતિઓ આપી છે તેના વંશજો હોય. શ્રીમાળી સોની, વાણિયામાંથી ઉત્પન્ન થયાનું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૪) હવે કહો કે અમે કહીએ છીએ કે નાતોની ખરી સંખ્યાની ગણતરી કરવી તથા તે વ્યવસ્થાનું ખરું ચિત્ર પાડવું મુશ્કેલ છે, ને દરેક નાતના વિભાગ, તેના પેટા વિભાગ, તેના પાછા વિભાગ ને તેનાય કડકા ને વળી કડકાના પેટા કડક થઇ ચોરાશી રાશી રામ જેટલી ના થઈ છે એ ખરું છે કે નહિ ? વાંચનારા આ પ્રશ્નને ઉત્તર પોતાની મેળેજ આપશે. વિભાગ ૨ જે. અર્વાચીન કાળ. પ્રકરણ ૨ જે જ્ઞાતિની ઉત્પત્તિનાં એતિહાસિક કે સંભવિત કારણે એક મહાન અને સુધારેલી પ્રજાના કેવા થડે થોડે વિભાગ પડતા ગયા અને અંત્યે તે પ્રજાની કેવી રીતે અનેક નાતે થઈ એ બતાવવામાં આવ્યું. એમ થવાનાં કારણોને પણ પ્રસંગોપાત ઇસારો કરવામાં આવ્યા છે, પરંતુ હવે તે કારણોને કંઈક વિસ્તારથી વિચાર કરીશું. પ્રથમ આર્યપ્રજા આ દેશમાં આવી ત્યારે તેમનાથી ઉતરતી સ્થિતિના લોક આ દેશમાં વસતા હતા, તેમને જીતીને અપ્રજાએ પોતાનું રાજ્ય સ્થાપ્યું; તે વખતે આપજ વધારે સુધરેલી હોવાથી રંગમાં અત્રેના અસલી રહીશો કરતાં વધારે સુંદર હતી; એટલે રંગનો ભેદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ (૫) સુધારાની સ્થિતિને ભેદ, અને રાજ્ય પ્રકરણમાં આર્યપ્રજાને વિજય એ કારણેથી પ્રથમ વર્ણ–રંગ–ઉપરથી આર્ય અને અનાર્ય એવા બે ભેદ પડયા. આર્ય શબ્દ “અ” ધાતુ ઉપરથી થયો છે, તેથી તેને અર્થ ખેતી કરનાર ને છેવટ તે ઉપરથી ઉમદા એવો થાય છે. એ શબ્દથી આ દેશમાં આવનારી પ્રજાના સુંદર રંગની, તેની ચઢતી વ્યવહારિકખેતી–ની સ્થિતિની, તેના રંગની તથા તેના રાજ્યકારી વિજયની સુચના થાય છે. એથી ઉલટુ “અનાર્ય શબ્દથી અસલી રહીશોના શ્યામળા રંગની, તેમની ઉતરતી વ્યવહારિક સ્થિતિની, અને તેમના રાજ્ય પ્રકરણ પરાભવની સુચના થાય છે. એ અનાર્ય પ્રજાને વેદમાં “દા શબ્દથી વર્ણવવામાં આવી છે. તેમનામાંના જેઓ આર્યપ્રજાના સંસર્ગમાં આવ્યા તેઓ તેમના દાસ, બદાયૂ શબ્દ ઉપરથી કહેવાયા, ને તે શબ્દને અર્થ “ચાકરી કરનાર થયો. છેવટ એ વર્ગ બીજી વહેંચણીમાં “ક” નામથી ઓળખાય. બેના ચાર વર્ગ થવાનું કારણ ગુણ કર્મ છે એ પણ બતાવવામાં આવ્યું છે. સુધરેલી પ્રજામાં વ્યવહારિક કાયોના વર્ગ કરવા અને તે પ્રમાણે તેની વહેંચણી કરવી એ સાર્વજનિક લાભ સારૂ જરૂરનું છે. એકજ માણસ પિતાને ખાવાનું અનાજ તૈયાર કરે, પછી તેની જે વ્યવસ્થા કરવાની તે કરે; પહેરવાનાં લુગડાં સારૂ કાલાં વાવે, તે લણીને તેને ફેલે, પછી તેમાંથી રૂ લોઢી કાઢે, પછી તેનું સુતર કાંતે, તેનાં લુગડાં વણે, જરૂર પડે તો તેને રંગે, તથા તેને સીવીને તૈયાર કરે; એ બધુ કરવા બેસે; તથા એવાં એવાં દરેક કામ કરવા બેસે તે એકે કામ થઈ શકે નહિ, ને એઠે વસ્તુ બરાબર ઉત્પન્ન થઈ શકે નહિ. એવાં એવાં કારણોથી કામની વહેંચણી જગતુમાં થવી જોઇએ, તે થઈ પડ્યું છે. તમામ કાર્યોની વહેંચણી આર્યપ્રજાએ ચાર વર્ગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ કરી, વિદ્યાભ્યાસ કરી લેકોને ઉપદેશ કરવાનું કામ, રાજ્ય વ્યવસ્થા કરવાનું કામ, દગાનીની જરૂરી વસ્તુઓ ઉપાર્જન કરવાનું તથા પૂરી પાડવાનું કામ, અને છેવટે તમામ જાતના હલકા–ચાકરીના–ધંધા કરવાનું કામ, એ ચાર વર્ગ પાડયા; ને તે દરેક કામ કરનાર વર્ગનું જુદુ જુદુ નામ પાડયું; એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. “બ્રાહ્મણ શબ્દનો અર્થ ધાતુ અન્વયે બ્રહ્મ-ઇશ્વર–ને જાણનાર થાય છે, એટલે વિધાના સાધનથી મેળવેલા જ્ઞાનવડે જગકર્તાને ખરી રીતે જાણનાર અને બીજાઓને ઓળખાણ કરાવનારા તે બ્રાહ્મણક્ષત્રિય શબ્દનો અર્થ “બાહુથી રક્ષણ કરનાર એ થાય છે, એટલે રૈયતનું રક્ષણ કરવાને– રાજ્યને–ધંધો કરનારા તે ક્ષત્રિય, વૈશ્યને અર્થ ગ્રહસ્થ થાય છે, એટલે ગ્રહસ્થાશ્રમના સંબંધના ધંધા કરનારા તે વૈશ્ય; અને “શૂદ્ર ને અર્થ હલકુ થાય છે, એટલે ચાકરીને હલકો ધંધો કરનારા તે શુદ્ધ ઠર્યા. એ પ્રમાણે ગુણ તથા કર્મ-વ્યવહારિક કાર્યને અનુસરી ચાર ભેદ થયા. એ વ્યવસ્થા આર્યપ્રજાના સુધારાના ઘણું કાળસુધી ચાલુ રહી. કાળે કરીને એ ચાર ભેદ સબળ થતા ગયા ને વ્યવહારિક કા નાજ હતા તેને બદલે સંસારિક સ્થિતિના ગણાવા લાગ્યા. એ અરસામાં જુદા જુદા વર્ગોના કદર વિનાના મિશ્રણથી કેટલાક એ ચારથી હલકા વર્ગો ઉત્પન્ન થયા, ને તેઓની જુદી જુદી જાતે બંધાઈ. “જાતિ કે “જાત' શબ્દમાં જન્મ ધાતુ છે, એટલે એ વર્ગે જન્મના આધારથી બંધાયા જણાય છે. મનુસ્મૃતિમાં જાતિ શબ્દ વાપરેલો છે, ને ચાર મુખ્ય ના સિવાય બીજી જાતિઓ ગણાવેલી છે એ આપણે જોયું. બ્રાહ્મણ વર્ગ વિદ્યાના પરિબળથી સૌથી ઉંચે અને માનસિક સત્તાધારી ગણાવા લાગે. ક્ષત્રિયોના હાથમાં રાજ્યસત્તાની દોરી તેથી તેઓ વાસ્તવિક સત્તાધારી થયા. એ પ્રમાણે બે સત્તાઓ જુદા જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૭) વગોના હાથમાં હોવાથી કાળે કરીને તેમનામાં ઈર્ષો ઉત્પન્ન થઈ, ને તેમની વચ્ચે અનેક યુદ્ધો થયાં. બ્રાહ્મણ વર્ગના પરશુરામે એ કવિવાર “નક્ષત્રી’ પૃથ્વી કર્યાનું બિરૂદ મેળવ્યું. એમ છતાં પણ ક્ષત્રિયને વર્ગ કાયમ રહ્યો છે. જેમ જેમ અવિધા અને પડતીને સમય આવી ગયો તેમ તેમ પ્રથમ જે ભેદ ગુણ કર્મનુસાર હતા તે સ્થાપિત થયા, અને વર્ણ ભેદને આધાર જન્મ છે એવું જે કેટલાક હલકા વર્ગને જ માટે હતું તે હવે બધાને માટે છે એમ વિકારાયું. આ મહાનું પ્રજાની પડતીના સમયમાં પડતીને અમલ જલદી થ, અને ભિન્નતાનાં મૂળ સજ્જડ રે પાયાં. પડતી એકજ બાબતમાં આવી નહિ. તેણે આર્ય પ્રજાને ત્યારે પાસથી ઘેરી લીધી. વિદ્યા ખોચડે પડી. બ્રાહ્મણને માત્ર ભણવાનો અધિકાર આપેલ હતા. તેઓને માટે બીજી પાસેથી ગુજરાતનું સાધન હમેશનું તૈયાર કરી રાખ્યું હતું, એટલે તેઓને તે ભણવાની ગરજ રહી નહિ. બીજી નાતને તો ભણવાનો અધિકાર નહે તે એટલે તે તો ભણે જ શી રીતે! આમ અવિદ્યાનું રાજ્ય સ્થાપન થયું. તેની અસર ધિમે ધિમે બધી સ્થિતિમાં થઈ. સંસારિક સ્થિતિ બગડી, ધાર્મિક સ્થિતિ બગડી, અને રાજ્ય પ્રકરણ સ્થિતિ પણ બગડી. પરદેશી લોકો ચઢી આવ્યા, ને છેવટ પરતંત્રતાની ધુંસરીએ જોડાયા ! ધાર્મિક સ્થિતિમાં ખરા ધર્મને બદલે વહેમોને ધર્મ સ્થાપન થશે. જે ભેદો માત્ર સંસારિક સ્થિતિના કે ધંધાનાજ હતા તેમાં પણ ધર્મ પેઠે. એક બીજાનું ખાવાથી વટલાવાને ધર્મ થયો. ધર્મ પાળવાને આધાર, પતિત કે પાપી અને પુણ્યશાળી થવાને આધાર, તથા સ્વર્ગ નર્ક જવાનો આધાર ખાવા પીવા ઉપર છે એમ મનાયું ! એવા સમયમાં જે ભેદે પડેલા હતા તે સજ્જડ થવાનાં તથા વધવાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૩૮) બીજાં કારણો મળ્યાં. તે કારણેનું દિગદર્શન અમોએ કરેલું છે. ઉપર બતાવ્યા પ્રમાણે જ્યારે આપણું ઉપર પરદેશી પ્રજાનું રાજ્ય થયું, ત્યારે તેના પ્રસંગથી અને તેમની સ્થિતિ તથા રાજનીતિથી જે અસર આપણું ઉપર થવી જોઈએ તે થઈ. પરદેશી પ્રજા પરધર્મની હતી ને તેનામાં મતભેદની સહનતાને અગત્યને, મહાનું અને પરેપકારી ગુણ નહોતે એમ ઈતિહાસ ઉપરથી જણાય છે. તેઓ પરધર્મના લોકોને સત્તાના બળથી પજવતા. એવી સ્થિતિમાં પડતી પ્રજા વધારે પડે એમાં નવાઈ નથી. ધર્મને માટે જઘડા, લઢાઈઓ, ફાટફુટ, અને જુલમથી વટલાવવાની નીતિનું અવલંબન કરવામાં આવે ત્યારે પરધર્મની પ્રજાના સુધારાની શી આશા ! જે વિભાગ પડી ગયા હતા તેના મૂળ હેતુ વિચારવાની શક્તિ રહી નહિ, ને રંગસીઆ બળદની માફક પડેલે ચીલે ચાલવા લાગ્યા. એવી પરદેશી–મુસલમાન-પ્રજાની સત્તા, જુલમ અને પ્રસંગની અસર થઈ. કેટલાક તેમના રૂઢી રિવાજોનું આપણે સકારણ અનુકરણ કર્યું, તેથી પણ મૂળ ચીલો ઉડે થવામાંજ મદદ મળી. પરદેશી પ્રજાની મોટામાં મોટી રૂઢી આપણે જે સ્વિકારી તે સ્ત્રીઓને પડદે રાખવાની છે. રાજ્યનું બંધારણ એટલું બધું અવ્યવસ્થિત હતું કે સ્ત્રીઓને બહાર નિકળવું સહી સલામત ગણાતું નહોતું. આ દુઃખ નિવારણ કરવાને બીજે કંઈ ઉપાય નહતો, ને રાજ કરનારી પ્રજામાં સ્ત્રીઓને ઓઝલમાં રાખવાની રીત હતી, તેથી એ રીત દા. ખલ કરવાથી એ દુખ ઓછું થશે એમ સ્વભાવિક રીતે લાગ્યા વિના ન રહે. એમ એ રીત પેઠી. પરંતુ એથી પરિણામ એ થયું કે - કરીઓ આપવા લેવાનું સ્થળ જેમ પાસે હોય તેમ સારૂં એ વિચાર દાખલ થયો. તેમાં વળી બીજાં એવાં જ કારણો આવી મળ્યાં. રાજ્યની ગેરવ્યવસ્થા હોય, ત્યારે જાન માલની સલામતી બરાબર હોતી નથી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ને જાન માલની સલામતી ન હોય તે વ્યવહારિક કાર્યો મન ગમતાં શી રીતે થાય ? પરદેશ જતાં રસ્તામાં ભય રહે, જુલમની બીક રહે, લૂટાવાની ધાસ્તી રહે, વટલાવી દેવાની દહેસત રહે અને વહૂ કે છોકરી સાથે હેય તેના ઉપર જુલમ થવાની બીક રહે, તેથી સૌ પોત પોતાના ગામમાં વ્યવહાર કરવાનું , એમાં શું આશ્ચર્ય ! આવા અંધાધુંધીના વખતમાં વ્યવહારિક કાર્યોના સાધનોની અનુકુળતાની પણ શી આશા ! તે વખતે રેલવે ક્યાં હતી, તાર કયાં હતો, અને ટપાલની અનુકુળતા પણ ક્યાં હતી! ગાડાં જવાં કેટલાં મુશ્કેલી દીકરી કે વ૬ પરગામ હોય તો તે જાય ત્યારે જાય ને આવે ત્યારે આવે ! બાકી સરસ દેશ શો! આવા સમયમાં, આવી રાજનીતિમાં, અને આવી પરદેશના વ્યવહારની અનુકુળતાની ખામીમાં માણસ કુવાને દેડકો થઈ જાય એ સ્વાભાવિક છે. હવે ગામવાર કે પ્રાંતવાર નાતને સંભવ . હવે કેટલીક ગામવાર અને કેટલીક પ્રાંતવાર બ્રાહ્મણની તથા વાણિયાની નાતો બંધાઈ અને એનું એજ પરિણામ અન્ય વર્ણોમાં પણ આવ્યું. બ્રાહ્મણ વાણિયાની હાલની ઘણીખરી નાતો સ્થળના ભેદથી થઈ છે. એક મોટા નગરના રહીશ બ્રાહ્મણો તે નાગર બ્રાહ્મણ અને વાણિયા તે નાગર વાણિયા થયા. એવી રીતે જગાઓના ભેદના કારણોથી જે જે નાતો થઈ છે તેમાંની મુખ્ય મુખ્યની ટુંકી વિગત નિચે પ્રમાણે છે. અગરવાળ:–બ્રાહ્મણ અને વાણુઆ બને છે. પંજાબમાં હરિપાનાની સરહદ ઉપર અગ્રેહા ગામ છે. ત્યાંથી શાહબુદીન ગોરીના મારથી નાશી આવ્યા તેઓનું એ નામ પડયું. અનાવલા:-સૂરત જીલ્લામાં અનાવલ ગામ છે, ત્યાંના બ્રાહ્મણ તે અનાવલા બ્રાહ્મણ થયા. આદિચ –ઉદીચી એટલે ઉત્તર દિશામાંથી આવેલા બ્રાહ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ઔદિચ નામથી ઓળખાયા. કપિલ –બ્રાહ્મણ છે. કાવિ ગામ ઉપરથી નામ પડયું. ખડાયતા –બ્રાહ્મણ અને વાણિયા બને છે. અમદાવાદ જીલ્લામાં પ્રાંતીજ પાસે ખડાલ ગામછે ત્યાં આગળ પ્રથમ ખડાયત નામનું નગર હતું તેના નામ ઉપરથી ત્યાંના બ્રાહ્મણ તે ખડાયતા બ્રામણ, અને વાણિયા તે ખડાયતા વાણિયા કહેવાયા. આ વર્ગ વળી પ્રથમ નાગરમાંથી ઉત્પન્ન થયાનું પ્રમાણ મળે છે. ખેડાવાળ –ખેડા નામના નગર ઉપરથી નામ પડ્યું છે. માત્ર બ્રાહ્મણ છે. જાંબુ –બ્રાહ્મણ છે, જંબુસર ઉપરથી થયા છે. દીંડું–વાણિયા છે. મારવાડમાં એ નામનું એક ગામ છે ત્યાંથી ૧ ગુજરાત સર્વ સંગ્રહમાં એમ કહ્યું છે કે “ખડાયતા તે પ્રાંતીજના ખડાલ ગામના; નાગર વાણિયામાંથી કંટાયેલા કહેવાય છે.” પૃષ્ટ ૮૨-૮૩. પરંતુ એ બરાબર નથી. પ્રાંતીજથી ત્રણ ગાઉ ઉપર સાભ્રમતીને કાંઠે એક મોટો ટેકરે છે તે જોવાથી જણાઈ આવે છે કે એ ટેકરે કોઈ પર્વત કે સ્વભાવિક ટેકરીને ભાગ નથી, પરંતુ એક મહાન પૂરાતન શહેરના દટાવાથી થએલો છે. ટેકરા ઉપર ચઢતાં અને ઉપર ચઢયા પછી અમારી આ કલ્પના ખરી હેવાને જોઈએ એટલે પુરાવા મળે છે. છેક ઉપરના ભાગમાં એક બાજુએ એક ભવ્ય અને ઘણીજ મજબુત હવેલીનું ખંડેર છે, તથા એક મહાભવ્ય દીવાલ છે તે જોતાં એ પાયમાલ થએલા શહેરની ઝાહેઝલાલી વિષે આપણા મનમાં કંઇક કલ્પના થાય છે. એ શહેર ધરતીકંપથી નાશ થયાને સંભવ વધારે છે, કારણ કે જે રીતે તેની પાયમાલી થએલી જણાય છે તે રીતે બીજા કોઈ કારણથી થવાનો સંભવ નથી. એ શહેર તે “ખડાયત” ને તે ઉપરથી ખડાયતા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ (૪૧) જે વાણિયા આવ્યા તે દીંડું કહેવાયા. દીસાવાળઃ–બ્રાહ્મણ તથા વાણિયા બને છે. પાલણપુર પાસેના દીસા ગામના બ્રાહ્મણ તે દીસાવાળ બ્રાહ્મણ અને વાણિયા તે દીસાવાળ વાણિયા ઠર્યા. નાગર-બ્રાહ્મણ તથા વાણિયા બને છે. એક મોટા નગરના રહેવાસી બ્રાહ્મણ તે નગર કહેવાયા અને વાણિયા નાગર વાણિયા ઠર્યા. બ્રાહ્મણના પાછા સ્થળ ઉપરથી પેટા વિભાગ થયા છે; વડનગરા, વડનગર કે વૃદ્ધનગર ઉપરથી; વિલનગરા, વિસનગર ઉ. પરથી; સાઠોદ્રા, સાઠોદ ઉપરથી; કૃષ્ણોરા, કૃષ્ણનગર ઉપરથી; પ્રશ્નોરા, પ્રક્રિનગર ઉપરથી; અને ચિત્રોડા, ચિત્રકુટ ઉપરથી કહેવાયા છે. વડનગરામાં પાછા ડુંગર પર ઉપરથી ડુંગરપરાને એક ભાગ છે. નાપાળ:-બ્રાહ્મણ છે. બોરસદ તાલુકાના નાપાલ ગામ ઉપરથી કહેવાયા. નાંદેરા–બ્રાહ્મણ અને વાણિયા બને છે. નાંદેદ ગામ ઉપરથી નામ પડયું. પાડવાળ:-શ્રીમાલ નગરના એ નામના પરાના નામ ઉપરથી. શ્રીમાલી, પડવાળ વચ્ચે ઝાઝે ભેદ નથી તે કદાપિ આ કારણથી એટલે બંને પાસ પાસેના વતની તેથી એમ હશે. બારસદા –ખેડા જીલ્લાના બેરસદ ગામ ઉપરથી કહેવાયા છે. બ્રાહ્મણ છે. ભાર્ગવ –ગુ ઋષિના આશ્રમના તે ભાર્ગવ કહેવાયા. એ પણ બ્રાહ્મણ છે. મેવાડા બ્રાહ્મણ અને વાણિયા બને છે. મેવાડ દેશથી આવેલા માટે મેવાડા નામ પડ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪૨) મેઢ-બ્રાહ્મણ અને વાણિયા બને છે. મોઢેરા ગામ ઉપરથી એ નામ પડયું. મોઢ બ્રાહ્મણ તથા વાણિયા એ બંનેની પેટા નાતો છે તે નામે પણ સ્થળ ઉપરથી પડયાં છે. મોતાળા:–બ્રાહ્મણ છે. સુરત જીલ્લામાં મોતા ગામ છે તે ઉપરથી કહેવાયા. લાડ:–વાણિયા છે. નર્મદા નદીની દક્ષિણ ગુજરાતને જે ભાગ લાટદેશ કહેવાય છે તે ભાગના રહીશ વાણિયાઓ એ નામથી ઓળખાયા. વડાદરા:–અમદાવાદ પાસે વડાદ ગામ છે ત્યાંના મૂળ વતની બ્રાહ્મણે એ નામથી પ્રસિદ્ધ થયા. વાયડા – વાણિયા છે. પાટણ પાસે વાડ ગામ છે ત્યાંના માટે વાયડા કહેવાયા. વાલમ:-પાટણ તાલુકામાં વાલમ નામનું ગામ છે ત્યાંના બ્રાહ્મણોનું એ નામ પડયું. સજોદરાઃ–બ્રાહ્મણ છે. અંકલેશ્વર પ્રગણામાં સજોદ ગામછે તે ઉપરથી થયા. સોરઠિયા–વાણિયા છે. સોરઠ પ્રાંતમાંથી આવેલા માટે સોરઠિયા કહેવાયા. શ્રીમાલીઃ–પાલણપુરની ઉત્તરે મોરવાડના સીહી ઈલાકામાં હાલ ભિન્નમાલ છે તેને શ્રીમાલ નગર કહેતા ત્યાંથી બ્રાહ્મણ આવ્યા તે શ્રીમાલી બ્રાહ્મણ કહેવાયા, અને વાણિયા આવ્યા તે શ્રીમાલી વાણિયા કહેવાયા. ' હરોળા:વાણિયા છે. હરસોળ ગામ ઉપરથી. જે શહેરોના નામ ઉપરથી જુદી જુદી નાતો ઓળખાઈ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ (૪૩) પૈકી કેટલાંકની ભાગતી આવી, કેટલાંક છેક નાનાં અને નમાલાં થઈ ગયાં, કેટલાંક પાયમાલ થઈ ગયાં, તથા કેટલાંક છેક નાશ પામ્યાં એટલે ત્યાંની નાત દેશમાં જ્યાં ગઈ ત્યાં રહી; પરંતુ બીજા ગામોની નાતો સાથે પરિચય નહિ, તથા ઓળખાણ પાળખાણ નહિ, તેથી નવા આવનારા જુદાને જુદા રહ્યા અને નવા ગામના લોકોથી પિતાને જુદા ઓળખાવા માટે જે ગામથી કે દેશથી કે જે દિશાથી પોતે આવેલા તે ગામના કે દેશના કે દિશાના નામ ઉપરથી પિતાની નાતનું નવું નામ રાખ્યું; અથવા તેમનું એ નામ સહસા પડયું. એ પ્રમાણે ગામ, દેશ, કે દિશા ઉપરથી એટલે જે જે સ્થળ છોડી ગુજરાતમાં આવી વસ્યા છે તે સ્થળ ઉપરથી એક બ્રાહ્મણની અને એક વાણિયાની અનેક નાતો થયાનું જણાય છે. નાતેના ભેદ વધવાનું બીજું કારણ આચાર ભેદ છે. બ્રાહ્મોમાં કેટલાકે રાજાનું દાન લેવું ઉચિત નથી એમ ધાર્યું ને કેટલાકે દાન લીધું એ કારણથી ભેદ પડયા. ગુજરાતના રાજા મૂળરાજે' ઉત્તર હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાંથી કેટલાક બ્રાહ્મણને બેલાવ્યા હતા તેઓને દાન આપવા માંડયું તે વખતે જેઓએ એક જુદી ટોળી કરી દાન ન લીધું તે ટોળકિયા ઔદિચ કહેવાયા, ને જેમણે દાન લીધું તે હજાર બ્રાહ્મણ હતા તે ઉપરથી તેઓ ઔદિ ચ્ય સહસ્ત્ર કહેવાયા. તેમાંના જે સિહોર અને તેની આસપાસના ગામમાં વસ્યા તે સિહોરા, અને સિદ્ધપુર ને તેની આસપાસના ગામેમાં વસ્યા તે સિદ્ધપુરા કહેવાયા. તેજ પ્રમાણે ખેડાવાળમાં જેઓ દા ૧ મૂળરાજે ઈ. સ. ૯૪રથી ૪૮૭ સુધી રાજ્ય કર્યું છે. રાસમાળા, પૃષ્ટ ૪૯. ૨. જ્ઞાતિ નિબંધ, પૃષ્ટ ૩૦, ૩૧, ૩૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪૪) નના વાંધાથી મૂળનગર છેડી બહાર નિકળ્યા, તે બાહ્ય કે બાજ, અને જેઓ નગરમાં રહ્યા તે આખ્યાન્તર કે ભિતરા કહેવાયા. વળી બ્રાહ્મણોની જુદી જુદી વાતોમાં જેઓએ દાન ન લીધું તેઓ ગ્રહસ્થ કહેવાયા, અને જેઓએ દાન લીધું તેઓ ભિક્ષુક ઠર્યા. કેટલાક બ્રાહ્મણો પિતાના સત્તાવાળા યજમાનની સાથે ખાવા વ્યવહાર રાખવા લાગ્યા, અને કેટલાકે હલકી વર્ણના યજમાનના નાતર આદિ રિવાજે ગ્રહણ કર્યા તેથી એવા લેક ખાહ્મણોથી તદન જુદા પડ્યા, અને હલકી પંક્તિને બ્રાહ્મણે થયા. રાજગોર, તા. ધન આદિ એવા છે. આજે પણ બીજા બ્રાહ્મણો તેમની સાથે ભાણું વ્યવહાર રાખતા નથી. સિવાય કેટલાક એકજ હલકી ક્રિયાઓ કરાવવા લાગ્યા તેઓ પણ જુદા પડી ગયા, એવા વર્ગમાં કારટિયા આવે છે. વાણિયાઓમાં પણ આચાર વિચારથી અને વખતે રકતના મિશ્રણથી વિશા, દશા, અને પાંચા એવા ભેદ પડયા છે. વાણિયામાં કપોળ સિવાય દરેક નાતમાં વિશા અને દશાના ભેદ છે, એ ઉપરથી એમ જણાય છે કે વાસ્યાની જુદી જુદી નાતો થતા પહેલાં ને જૈન ધર્મનું પ્રબળ થતાંય પહેલાં એ વર્ગ પડ્યા હોવા જોઇએ. એ સંબંધી લૈકિક કારણ એવું કહેવામાં આવે છે કે જ્યારથી વાણિયાને વર્ગ ઉત્પન્ન થયો ત્યારથી જ એ ભેદ બંધાયા છે. એક જ મૂળ વાણિયા બાપને બે દિકરા હતા, તેમાં એક સાલસ ને વિશી હતો ને બીજે લગાર કપરો હતો, એથી પેલો વિશ વશાને, અને બીજે દશ વશાનો કહેવાય. એમની પ્રજા થઈ તે પછી વિશા ને દશાના નામથી ઓળખાવા લાગી. આજે પણ લોકો કહે છે કે ભાઈ, વિશા દશા તે બે ભાઈ થાય, એક બાપના દિકરા, એક મગની બે ફાડો છે. સામા ન્ય રીતે સ્વભાવ, રીત ભાત જોઈએ તે લોકિક મત્ત સકારણુ લાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ (૪૫) છે. આગળ જતાં કેટલાક વાણિયાઓ હલકી જાતની કન્યાઓ લાવી જુદા પડયા તે પાંચા કહેવાયા. એઓની સાથે આજે પણ બીજા દશા વિશા વાણિયાઓ ભાણ વ્યવહાર રાખતા નથી. એ પ્રમાણે આચાર વિચારના ભેદથી પણ બ્રાહ્મણ વાણિયાની નાતેની સંખ્યા વધી છે. નાતાની સંખ્યા વધવાનું ત્રીજું કારણ ધંધાનો ભેદ છે. ખેતી કરવી, ઢોર પાળવાં, તથા વ્યાપારાદિ કરવો એ મૂળ વૈશ્ય પ્રજાનાં કર્તવ્ય નિર્માણ કરેલાં છે. પતુ હાલ તો ખેતી કરનાર ને ઢેર પાળ નાર તથા વ્યાપાર કરનારના જુદા જુદા વર્ગ જેવામાં આવે છે; એટલે વૈશ્ય પ્રજાને માટે નિર્માણ કરેલાં કર્મના બે મેટા વિભાગ પડી ગ યાનું જણાય છે. ખેતી કરનારા ને ઢોર પાળનારા ધંધા ઉપરથી ક બી ઠર્યા, અને વ્યાપાર કરનારા વાણિયા ઠર્યા. વખત જતાં ધંધાની ઉજળામણના ભેદને લીધે તથા રહેણી કરણીને લીધે બંને વર્ગ તદન જુદા પડી ગયા, તે એટલે સુધી કે એક બીજાને ભાણું વ્યવ ૧ ગુજરાત સર્વ સંગ્રહમાં દશા વિશાના ભેદ વિષે એમ લખ્યું છે કે, “જ્યારે મૂળ જ્ઞાતિમાંથી કેટલાકે ફટાઈ નવાં કુળ સ્થાપ્યાં, ત્યારે જુનાં કુળે પિતાને વિશા વિશે વસા શુદ્ધ) ને નવાને ઓછા શુદ્ધ ગણું દશા કહ્યા. વળી વિશામાંથી કે દશામાંથી કંટાઈ થોડાક જ જુદો પડયો તે પાંચા કહેવાયા. વાણિયાની બીજી બધી જ્ઞાતિમાં દશા વિશા છે, પણ કપોળમાં નથી.” પૃષ્ટ ૮૨-૮૩. સને ૧૮૮૧ના વસ્તિપત્રકના રીપોર્ટમાં એમ લખ્યું છે કે “જે શુદ્ધ કુળના તે વિશા, ને જેએમાં બીજી જ્ઞાતિના રક્તનું મિશ્રણ થયું તે દશા થયા." ભાગ ૧ લે, પૃષ્ટ ૧૪૪. ૨ ગુજરાત સર્વ સંગ્રહ’, પૃષ્ટ ૮૨-૮૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ હાર પણ ન રહ્યો. આ ભેદ વાણિયા કે કણબીની કોઈપણ પિટા નાત થતા પહેલાં પડયા હશે એમ અનુમાન થાય છે. વળી વાણિયાને વર્ગ જુદે પડ્યા પછી ને તેમના કેટલાક વિભાગ થયા પછી પણ ધંધાને લીધે વાણિયામાંના કેટલાક જુદા પડ્યા ને તેમની જુદી જુદી નાતો થઈ છે. શ્રીમાલીમાંથી જેઓ સોનું રૂપુ ઘડવાને ધ ધ કરવા લાગ્યા તે જુદા પડ્યા તે શ્રીમાળી સોની ઠર્યા. એ ધંધો જે બ્રાહ્મણે કરવા લાગ્યા ને જોઈ રાખવા લાગ્યા તેઓ બ્રાહ્મણોથી જુદા પડ્યા ને ત્રાગડ સોની ઠર્યા. મોઢામાંથી જેઓ ઘાંચીને ધ ધે કરવા લાગ્યા તે મોઢ ધાંચી થયા ને મૂળ નાતથી જુદા પડ્યા. હાલની નાતની ઉત્પત્તિનું ચોથું કારણ ધર્મભેદ છે. આમ બધી પાસથી અવદશા બેઠી હતી ને નાતો ઘડાવાને દેશી સ ચ ચાલતે હતું, તેવામાં મહા મુની બુદ્ધિનો અવતાર . એ મહાત્માએ બ્રાહ્મણના ધર્મની સામે જબરી બકરી બાંધી, ને નાતેની સામે પો. તાને મત પ્રદર્શિત કર્યો. એ બુદ્ધના મતને મળતો જૈન મત થયે, તે પણ બ્રાહ્મણ ધર્મને વિરોધી; એટલે બ્રાહ્મણોએ પાયો નાંખી ના. તોની જે ઇમારત બાંધેલી ને પાછળથી અનેક કારણથી જેણે ભવ્ય રૂપ પકડેલું તે ઈમારત ડોલવા લાગી. એવે સમયે બ્રાહ્મણ ધર્મના રક્ષક શંકરાચાર્ય થયા, તેમણે આ ગોટાળે છે. તેઓ આ ગર બડાટ જોઈ બિન્યા ને બ્રાહ્મણની સ્થિતિ જોઈ ગભરાયા. તેમણે નાતાને ઠેકાણે પાડવાને પ્રયન કર્યો, ને પડી ભાગતી ઈમારતને જબરા ટેકા લગાવ્યા. વળી પાછી ના ઠેકાણે આવી; ને સ્વભાવિક રીતે તે સ્થાપિત કરવા વધારે સખ્તાઈથી પળાવા લાગી. નાતોની ધર્મ સાથેની સગાઈ વધી. ખાવા પીવામાં અને નાત ભેદ ઉપર ધર્મને આધાર ૧ મી દત્ત કૃત પુસ્તક ૨જું, પૂષ્ટ ૭૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) છે એમ મનાયુ. એથી નાતાના ભેદ અવિકારી થયા. શંકરાચાર્યે બ્રાહ્માના પ્રથમ એ મેટા વિભાગ, ને તે દરેકના પાંચ પાંચ મળી દશ વિભાગ કર્યા, તે પછી તે દેશના રાજનીતિનાં તથા ખીજા કારણેાથી અનેક પેટાભાગ થયા જૈન મતથી થોડાજ બ્રાહ્મણેા વટલ્યા, તે દૂર ' થયા, ને બેજક કહેવાયા. પરંતુ વાણિયામાં એમ ન બન્યુ. એ મતને ફેલાવેા કેટલીક જાતના વાણિયામાં થયેા, ને તેમાં મેશ્રી અને શ્રાવક કે જૈન એ એ ભેદ ધર્મના કારણથી પડી ગયા. પાછળથી શકરાચાર્યના નાતે!ના સ ંરક્ષણના પ્રયત્નની અસર વાણિયાઓ ઉપર પણ થઈ, ને જૈન થએલા વાણિયાઓમાં પણ જીના દશા વિશાના ભેદ તથા જુદી જુદી નાતેા પ્રથમથી ગામ કે દેશ પરત્વે થએલી તે કાયમ રહી, તે આજે જૈન મતના અનુયાયીઓમાં નાતેાના ભેદ મેશ્રી વાણિયા જેવા છે. ક્રૂર એટલા કે જૈનની નાતેાથેડી છે, ને મેશ્રીની ખદૂ છે. જૈનમાં ઓશવાળ, શ્રીમાલી, પારવાડ અને નીમા એ મુખ્ય છે. આવાં આવાં કારણેાની અસર મુસલમાન રાજકર્તાઓની જીલમી રાજનીતિને લીધે તથા અવિધાને લીધે ઘણી થઇ, તે દહાડે દહાડે નાતેાના ભેદ વધતાજ ગયા તથા તે ભેદો સજડ થતા ગયા. એ પ્રમાણે સ્થળભેદ, આચાર વિચારના ભેદ, ધંધાના ભેદ, તથા ધર્મના ભેદથી હાલ વર્ણવ્યવસ્થાની જે સ્થિતિ આપણે જોઇએ છીએ તે થઇ છે. જે જે કારણેાથી બ્રાહ્મણ વાણિયાની મુખ્ય નાતેાના ભેદો પડ્યા અને અનેક નાતા બધાઈ તેનાં તેજ કારણાથી ધનાદારીની અને બીજી નાતેાના પણ ભેદા પડ્યા છે ને તેનાતેાની સખ્યા પણ વધી છે. જે જે સ્થળેાના નામ ઉપરથી હાલની નાતેનાં નામ પડયાં છે તે તે સ્થળાના ઇતિહાસ તપાસવાથી તથા બીજાં જે જે કારણેાથી ભિન્ન ભિન્ન નાતા બંધાઈ છે તે તે કારણેાનેા સંબંધ તથા ધૃતિહાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ (૪૮) જોવાથી હાલની નાતે કેટલાં વર્ષથી થઇ હશે તેની કંઇક કલ્પના થઈ શકે છે. બધાં કારણો એકંદર રીતે ધ્યાનમાં લેતાં નાતોના કડકા થવાનું હજારેક વર્ષ ઉપર શરૂ થયું હશે એમ લાગે છે. પછી જેમ જેમ નવાં નવાં કારણો ઉત્પન્ન થતાં ગયાં તેમ તેમ નવી નવી વાતો બંધાતી ગઈ. જ્યારે નાતોની ઉત્પત્તિના કાળનો નિર્ણય કરવાની વાત કરીએ, ત્યારે કેટલીક નાતોની ઉત્પત્તિ સ્કંધ પુરાણમાં છે એ વાતને પણ વિચાર કરવો જોઈએ. એ પુરાણના કાળનો નિર્ણય કરવાનું આ સ્થળ નથી, પરંતુ એ પુરાણની અસલ સ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું છે. જે આ પુરાણુ જુનું હોય તો તેમાં મૂળરાજના વખતમાં બનેલી હકિકત આવે નહિ, ને તે તેમાં છે માટે એ મૂળરાજ ના કાળ પછીનું હેવાનું અનુમાન થઈ શકે; અથવા તે સમય પહેલોનું માનીએ તો મૂળરાજના સમયવાળી અને એવી બીજી નાતોની ઉત્પત્તિને ઇતિહાસ તેમાં પાછળથી ઘોચી ઘાલેલો હોવો જોઈએ.' એવી રીતે મૂળની ચાર નાતના કડકા થઈ અનેક ભિન્ન ભિન્ન નાતો ઉત્પન્ન થઇ છે. આ અસલ ઉત્પત્તિ જોતાં હાલની નાતેને શાસ્ત્રનો આધાર નથી તથા તે બંધાવામાં ધર્મનો કંઈ સંબંધ નથી એમ પણ આપણું ખાત્રી થાય છે. પ્રથમ અમે કહ્યું છે તેમ નાતે ગયા સૈકા સુધી દેશી સંચાથી ઘડાતી હતી, પણ હવે તો નાતો ઘડાવાનો વિલાયતી સંચે ચાલે છે, ને તેથી ઘણું કરીને દરરોજ નવી નવી નાતો ઘડાઈને બહાર પડતી જ જાય છે ! ચાર નાતેની વધારે નાતે, ને તે નાતોના પાછા પેટા વિભાગ શા કારણથી થયા તે બતાવવામાં આવ્યું. હવે એ પછી પાછા તે ૧ પ્રથમ કહેલો સુદર્શનને વધાર', પૃષ્ટ ૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ (૪૮) પિટા વિભાગના પેટાવિભાગ અને વળી તેના કડકા શા શા કારણોથી થયા તે તપાસીએ. ગુજરાતમાં એક કહેવત છે કે “નગરે વસતા દેવતા, ગામે વસંતા માનવી, ને વગડે વસતા રાક્ષસ.” એ પ્રમાણે મોટા શહેરની રહેણી કરણી ગામડાની રહેણી કરણી કરતાં સારી હોય છે તેથી શહેર સર્વને સારું લાગે છે. આવાં કારણેથી દરેક નાતમાં શહેરના રહીશ કુલીન ગણવા લાગ્યા. ગામડાના લોકો શહેરમાં ચાઈને દીકરીઓ આપવા લાગ્યા. પરંતુ શહેરના લોકો શહેરમાં ઉછરેલી પિતાની દી. કરીને ગામડે આપવાનું પસંદ કરે નહિ, તેથી તેઓ પણ શહેરમાં ને શહેરમાં પોતાની દીકરીઓ નાંખવા લાગ્યા. આથી પરિણામ એ થયું કે શહેરના લોકોને બે બે ચાર ચાર બાયડીઓ મળવા લાગી, ને શહેરી વરનાં ઉપરા ઉપરી માગાં થવા લાગ્યાં; એટલે શહેરના લોકોએ વરના ભાવ કાઢયા, ને વરની પ્રથમ કિસ્મત લે ત્યારે કન્યા પરણવાનું કબુલ કરે એમ થયું. એ ભાવ કેટલીક મુદત પાષા પણ ખરો, ને વરોની કિસ્મત સારી ઉપજવા લાગી. શહેરીઓ તો વાયરે ચઢયા ને છાપરે જઈ બેઠા. એ તો બેતમા થયા. વહેવાઈ વ. બોટને પજવવા લાગ્યા; ગામડાની વહુઓને દુઃખ દેવા લાગ્યા, ને ઘણ રીતે અભિમાનને લીધે અન્યાયથી વર્તવા લાગ્યા. ગામડાના લોકો અપમાન સહન કરે, બેતમા૫ણું સહન કરે, પૈસા આપે, ને પુષ્કળ ખર્ચ, તે પણ છેડીને તે સુખ નહિ, એટલું જ નહિ પણ જે કર ક્રિયાવરમાં કે પાંમાં કે બીજે કંઈપણ નછ વાંધ પડે તે પાધરીક શોક લાવીને બેસાડે ! કાળે કરીને આ અનીતિની અવધી આવી, ગામડાના લોકોને લાગણું ઉત્પન્ન થઈ. તેમાં વળી શહેરમાં કન્યાઓ ઘસડાઈ જવાથી ગામડામાં સારાં સારાં ઘરના વર પણ કુંવારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) રહેવા લાગ્યા, એટલે તે ગામડાના લોકોની આંખ ખરેખરી ઉઘડી. તેમણે એ દુઃખને ઉપાય શોધવા માંડે, ને એ ઉપાય તે એકડા કે ગળ કરવાને સુઝ. અમુક પાસે પાસેના ગામોના એક નાતના લોકોએ કન્યા મુકરર કરેલાં ગામમાં મુકરર કરેલાં ઘરમાંજ આપવા લેવાને વ્યવહાર રાખ, ને પોતાની નાતને હોય તો પણ જે એકડામાં કે ગોળમાં ન હોય તેને કન્યા આપવી નહિ, એ બંધ બાંધવામાં આવે તે એક કે ગોળ કે એવા બીજા નામથી ઓળખાય છે. ઘણી નાતમાં હવે એવા એકડા બંધાયા, એકલે એક નાતના અનેક એકડા થયા. આ બાબતનું સ્પષ્ટીકરણ કરવા એક દષ્ટાંત વિશા ખડાયતાની નાતનું લેઇએ. એ નાતના એકડા કે તડનાં નામ: અમદાવાદ, સુરત, નડિયાદનાં ચાર તડ, ઉમરેઠ, નાંદોદ, કઠલાલ, કાનમ, ભાદરવા, જોડ, મોડાસા, હળદરવાસ, છત્રી, વટવા, આદિ છે. વખતે એમાં કોઈ નામ રહી જતું પણ હશે. એ એકડાને અર્થ એ થાય છે કે નડિયાદના એકડાવાળો પોતાના જ એકડાના લોકોમાં કન્યા આપવા બંધાયેલો છે, તેનાથી ઉમરેઠના એકડાવાળાને કન્યા અપાશે નહિ. હવે ખાધા ખવરાવ્યા સિવાય નડિયાદના વિશા ખડાયતામાં અને ઉમરેઠના વિશા ખડાયતામાં ઐક્યનું કારણ શું રહ્યું? માત્ર ભાણું વ્યવહાર કે બીજું કંઈ ? વાણિયાની અન્ય નાતે સાથે પણ એજ વ્યવહાર, ને પોતાની નાતના પર એકડાવાળા સાથે પણ એજ, ત્યારે હવે નડિયાદના વિશા ખડાયતાની અને ઉમરેઠના વિશા ખડાયતાની એક વાત કેમ કહેવાય ! એ પ્રમાણે એકલા વિશા ખડાયતાની એક નાત તુટીને નાની નાની ઘણી નાત થઈ છે. અમદાવાદની સે ઘરની નાત, સુરતની પચાશ ઘરની નાત, નડિયાદની દેઢ દોઢસો ઘરની ચાર નાતે. એ પ્રમાણે જેટલા એક્કા એટલી નાતે થઈ. હજી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ટલે અટકતું નથી. એમાંના એકાદ એકડામાં ૮ટે પડે ને તડ પડે તો પાછી એ એકની બે નાતો થઈ એમ પણ બન્યું છે, ને બનતું જાય છે ! આવા એકડા કે ગોળ ઘણી નાતમાં બંધાયા છે, જેમાં નથી તેમાં દહાડે દહાડે બંધાતા જાય છે. બ્રાહ્મણ, વાણિયા અને અન્ય વર્ણમાં એટલે તમામ નાતના જુદા જુદા એકડા થઈ કડકા થયા છે ને થતા જાય છે ને નાતોની સંખ્યા સુમાર વિનાની વચ્ચે જ જાય છે. આ હાનિકારક પદ્ધતિની શરૂઆત ફક્ત આસરે સોએક વર્ષથી થએલી છે, એમ લાગે છે, કેમકે એવી નાતેમાં ગામડાની પ્રથમની શહેરમાં આપેલી છેડીઓ અથવા ગામડાના લોકોની શહેરના લોકો સાથેની બેન ભાણેજાની સગાઈ હજી પણ જોવામાં આવે છે. હવે આપણને હાલની વર્ણવ્યવસ્થા શાં શાં કારણેથી બંધાઈ તેનું કંઈક ભાન થાય છે; ને ના ઘડાવાને વિલાયતી સ સતત્ ચાલુ છે એમ પણ સમજાય છેઆપણે એ પણ જોયું કે નાતાના જુદા જૂદા ભેદને અને ધર્મને કંઇ જ સંબંધ નથી! જે કારણોથી આવી વર્ણવ્યવસ્થા બંધાઈ છે તે કારણે હાલ રહ્યાં નથી. હાલ રાજનીતિને જુલમ નથી, હાલ પરદેશના વ્યવહારની સ્વમામાં પણ ન આવે એટલી બધી અનુકુળતા થઈ છે, હાલ શહેરના અને ગામડાના લોકોના આચાર વિચાર બદલાઈ ગયા છે, હાલ સમયાનુસાર લોકોના ધંધા પણું બદલાતા જાય છે, એટલે હવે ક્યાં સબળ કારણે ઉપર ભેદને આધાર આપણે રાખી શકીએ એમ છે? બહુ તે માત્ર ધર્મનું કારણ હજી રહ્યું છે એમ ગણું શકાય; એ શિ. વાયનાં તમામ કારણે નાબુદ થયાં છે; એટલું જ નહિ પણ હવે પાછાં નવાં નવાં કારણો ઉત્પન્ન થતાં જાય છે, તેમાંનું એક તો એ કે કેળવણીને પ્રસાર કંઈ નાતવાર કે શહેરવાર થતો નથી. શહેર કે ગાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ (૫૨) મડાને, આ નાતને કે પેલી નાતને, એમ જેને અનુકુળ આવે તે કેળવણીને લાભ લે છે. એવા કેળવણી પામેલાની રહેણી કરણી ફરી જાયછે, ને તેમની તથા વગર કેળવાયેલાની વચ્ચે એક મોટો ખાડ પડે છે. બે વર્ગ જુદા પડે છે, ને બંનેને એકબીજાની સાથે સંબંધ પાલવતો નથી. ન પાલવે એ સ્વભાવિક છે. ઘણુંખરી નાતમાં આમ થયું છે ને હજી બીજીમાં થતું જાય છે. હવે આને ઉપાય થવાની જરૂર છે. એ વાત બંને વર્ગોના લાભની છે. વળી કેટલીક નાતમાં કન્યાની પુષ્કળ છત, ત્યારે બીજી કેટલીકમાં પુષ્કળ અછત હેય છે. તેથી એવી બધી છતવાળી અને અછતવાળી નાતેના લોકોને સંસાર સુધરતું નથી. એવી નાતમાં જે ભાણ વ્યવહારવાળી નાતે હોય તેમાં જે કન્ય વ્યવહાર કરવામાં આવે તો એ બધી અને ડચણ દુર થાય. વાંચનાર ! આ કારણેને વિચાર કરો કે તમારી ખાત્રી થાય કે હાલ જ્યાં ભાણું વ્યવહાર છે ત્યાં કન્યા વ્યવહાર નથી એ રીવાજ કંઈ સકારણ નથી, અને કન્યા વ્યવહારના સંબંધમાં જે અનેક ભેદ પડ્યા છે તે માત્ર વખતે વખતે સમયને અનુસરીને તથા રાજનીતિની અનુકુળતા કે પ્રતિકુળતા પ્રમાણે પડયા છે; હાલ તે કારણેનું અસ્તિત્વ રહ્યું નથી, અને હાલ જે વ્યવસ્થા બંધાઈ છે તે હાનિકારક છે તે જ્યાં રટી વ્યવહાર છે ત્યાં બેટી વ્યવહાર કરવા તત્પર થઈ જાઓ એવી અમારી વિનતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૨ જો. અવાચીન કાળ. પ્રકરણ ૩ . હાલની ભિન્ન ભિન્ન નાતેામાં અસ્પરસ ભાજન ત્ર્ય વહાર તથા કન્યા વ્યવહારના સબધ. એક નાતમાં નાત, કળિયે ખીજી કીધી; ગ્રહસ્થ ભિક્ષુક જાત, દીકરીએ નવ દીધી, કળિકાળનું વર્ણન—કૃષ્ણારામ. જ્ઞાતિના કેટલા બધા વિભાગ પડ્યા છે તે બતાવવામાં આવ્યુ તેમ એ પ્રમાણે થવાનાં કારણેા શાં શાં છે તેના પણ વિચાર કરવામાં આવ્યેા. હવે એ ભેદ કેઇ કેઇ બાબતેમાં પાળવામાં આવે છે તેને વિચાર કરીશું. ભિન્ન ભિન્ન નાતામાં અરસ્પરસના ભોજન વ્યવહારના તથા કન્યા વ્યવહારના ભેદ એક સરખા નથી. ભેાજન વ્યવહારની વાત કરતાં આર્યપ્રજા-હિંદુએના ઝાઝા ભેદ પાડવાની કંઈ અગત્ય નથી. ગુજરાતી હિંદુઓના ભાજન વ્યવહારના સંબંધમાં નાગર, બ્રાહ્મણા, મેશ્રી વાણિયા, શ્રાવક્ર વાણિયા, પાંચા વાણિયા, ક્ષત્રિય, કણબી, રજપુત, સાની, મૂતાર, દરજી, માળી, માચી, હજામ, કુંભાર, ભાવસાર, આદિ ધંધાદારાની નાતા એટલા ભેદ પાડી શકાય. બ્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ (૫૪) હ્મણોમાંથી બધી જાતના નાગરો, બાયડ નાગરે, વટલાવવાથી કે બીજું કારણેથી બ્રાહ્મણમાંથી ઉત્પન્ન થએલી હલકી વર્ણ–તપોધન કારટીઆ, રાજગોર, ભોજક, આદિ–બાદ કરતાં બાકી રહેલા તમામ જાતના ગુજરાતી બ્રાહ્મણે ઘણું કરીને એક બીજાની સાથે ખાવા વ્યવ હાર રાખે છે તેઓ એક બીજાનું ખાતાં કે પાણું પીતાં વટલાતા નથી. પરંતુ કન્યા વ્યવહારની બાબતમાં તેમ નથી. તેઓ એક બીજાની સાથે કન્યા વ્યવહાર રાખતા નથી. કન્યા વ્યવહાર પિત પિતાની જ નાતમાં અને કેટલીક નાતેમાં તે પોતાની નાતના પણ બધા માણસે સાથે નહિ પણ માત્ર પોતાના એકડામાં જ રાખવામાં આવે છે. નાગરમાં, વડનગરા કેઇનું ખાતા નથી. એટલે તેમને એક વર્ગ જુદે પડે છે. તેમનામાં ગ્રહસ્થ, ડુંગરપુરા અને ભિક્ષુક એવા ત્રણ ભેદ છે; તેઓ અરસ્પરસ ભેજન વ્યવહાર રાખે છે, પણ કન્યા વ્યવહાર રાખતા નથી. વળી દેશમાં જેટલા વડનગરા નાગર છે તેટલા બધા ભોજન વ્યવહાર રાખે છે, પણ કન્યા વ્યવહાર રાખતા નથી. એટલે ભોજન વ્યવહારના સંબંધમાં વડનગરા નાગરોને એક વર્ગ છે એમ કહી શકાય, પણ કન્યા વ્યવહારના સંબંધમાં તેના ઘણા વર્ગ છે. પ્રથમ તો ત્રણ મેટા વિભાગ ગણાવ્યા છે, અને વધારામાં ગામવાર જેટલા થાય તે ખરા. વિસલનગરા, સાદ્રા આદિ નાગરે બીજા બ્રાહ્મણનું ખાતા નથી, પણ વડનગરા નાગરોનું ખાય છે, પણ કન્યા વ્યવહાર તે પોત પોતામાં જ રાખે છે, ને તેમાંય કન્યા વ્યવહારના સંબંધમાં ગામવાર જથા પડી ગયા છે તે ભેદ તો જુદા. દરેક નાગરની નાતના સંબંધમાં બાયડ નાગરની નાત હોય છે. જે જે નાગરમાંથી તેઓ નિકળ્યા છે તેમની સાથે કે બીજા બ્રાહ્મ ની સાથે તેઓને ભોજન વ્યવહાર નથી, તેમ કન્યા વ્યવહાર પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ( ૫૫ ) નથી. બધી જાતના બાયડે અરસ્પરસ પણ કન્યા વ્યવહાર રાખતા નથી. તે તો દરેક બાયડ પોત પોતામાં જ કરી શકે છે. બ્રાહ્મણોની હલકી નાતેમાં પણ ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહાર પોતપોતાની નાતમાં જ છે; અન્ય વણે સાથે અરસ્પરસ વ્યવહાર નથી. એ ઉપરથી સાર એ નિકળે છે કે ભોજન વ્યવહારનો સંબંધ લેઈ બ્રાહ્મણના વર્ગ પાડીએ તો તે ઓછા થાય છે. નાગરના જુદા જુદા વર્ગો, બાયડનાગના વર્ગો, કેટલીક હલકી વર્યું અને પછી એકંદર બ્રાહ્મણોને એક વર્ગ, એટલે લગભગ વિશેક ભેદ થશે. ૫રંતુ કન્યા વ્યવહારનું તેમ નથી તે સંબંધમાં તો જેટલી નાતોની સંખ્યા અમે બતાવી છે તેટલા ભેદ છે, એટલે એ ભેદ એટલા બધા છે ને વળી વધતા જાય છે કે તેની યથાર્થ સંખ્યા આપી શકાતી નથી. વાણિયામાં મેથી વાણિયાને એક મોટો વર્ગ છે. તેમાંથી વિશા નાગર વાણિયા, પાંચા, અને કન્યાની અછતથી ઉત્પન્ન થએલી કેટલીક નાત બાદ કરતાં બાકીની તમામ મેશ્રી વાણિયાની નાતેમાં અરસ્પરસ ભેજન વ્યવહાર છે, પણ કન્યા વ્યવહાર બિલકુલ નથી. વાણિયાને બીજે વર્ગ શ્રાવકોને છે. તેઓની જુદી જુદી નાતેમાં અને રસ્પરસ ભોજન વ્યવહાર છે, ને કંઈ કંઈ કન્યા વ્યવહાર પણ જેવામાં આવે છે. વાણિયાઓમાં પિરવાડ, શ્રીમાલી અને નીમા વાણિયાઓની હકિકત કંઈક જુદી છે. એ ત્રણે નાતેમાં મેથી અને શ્રાવક બંને જાત હોય છે. એ બધા ધર્મનો ભેદ રાખ્યા વિના કન્યા વ્યવહાર પણ કરતા હતા. હાલમાં ધિમે ધિમે એ લાભકારી વહિવટ બંધ થતો જાય છે, ને હવે મેથી મેશ્રી માં અને શ્રાવક શ્રાવકમાંજ કન્યા વ્યવહાર રાખે છે. જેમાં એવો બંદોબસ્ત હજી નહિ થયો હોય તેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ (૫૬) એમાં દિનપર દિન થતો જાય છે. જ્યારે કન્યાઓ આપવામાં આવતી ત્યારે કન્યાને પોતાના સસરાના ઘરનો ધર્મ સ્વિકાર પડતો; એટલે જો મેશ્રી કન્યા હોય ને શ્રાવકમાં આપી હોય તો તે સાસરે જઈ કંઠી તોડી નાંખે, અને શ્રાવક કન્યા મેશ્રીમાં આપી હોય તે સાસરે જઈ કંઠી બાંધે, એમ ચાલતું. આજે એ નાતમાં ઘણાય એવાં કુટુંબ છે કે શ્રાવકનું મેશ ળ મેથીને ઘેર હોય અને મેશ્રીનું મે.શાળ શ્રાવકને ઘેર હોય છે. એ પ્રમાણે એકજ નાતમાં એટલે શ્રીમાલી, શ્રીમાલીમાં અને પિરવાડ પિરવાડમાં ધર્મભેદ છતાં કન્યા આપતા લેતા એટલું જ નહિ, પણ પિરવાડ, શ્રીમાલીમાં કન્યા આપતા લેતા અને શ્રીમાલી, પોરવાડમાં કન્યા આપતા લેતા હતા. કાઠીઆવાડમાં શ્રીમાલી તથા પિરવાડને માટે જ છે, તેઓ અરસ્પરસ કન્યા વ્યવહાર રાખે છે, ને ગુજરાતમાં હજીપણુ વખતે વખતે એ બે નાતેમાં અરસ્પરસ કન્યા અને પાય લેવાય છે. પરંતુ ગુજરાતમાં દહાડે દહાડે એ વહિવટની વિરૂદ્ધ વલણ થતું જાય છે. ક્ષત્રિયોના વર્ગમાંથી રજપુત, કાઠી આદિ બાદ કરીએ તે પછી તેમના ઝાઝા ભેદ રહેતા નથી. રજપુતાદિ ક્ષત્રિયોથી તદન જુદા પડી ગયા છે, ને તેમનામાં પણ કન્યા વ્યવહારના સંબંધમાં અનેક ભેદ કુળાદિ કારણેને લીધે પડ્યા છે. કણબી અને બીજા ધંધાદારીઓની નાતેની પણ એજ વ્યવસ્થા છે. એટલે એકજ નાતના લોક પેટા નાતો છતાં અરસ્પરસ ખાધા ખવરાવ્યાને વ્યવહાર રાખે છે ખરા, પણ પેટા નાતેમાં અરસ્પરસ કન્યા વ્યવહાર નથી. કેટલીક બ્રાહ્મણની અને કેટલીક વાણિયાની નાતોમાં, તેમજ ધંધાદારીની નાતેમાં પણ ગોળ, સંભા કે એકડા બંધાયા છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) એકાદ ગાળ, સભા કે એકડાવાળા પોતાની નાતના પર એકડાવાળાની સાથે ભેાજન વ્યવહાર રાખે છે ખરા, પરંતુ કન્યા વ્યવહાર પેાતાની નાતના લેાકેા હાય પશુ જો તે પર એકડાના હ્રાય તે તેમની સાથે પણ રાખતા નથી; માત્ર પેાતાના એકડામાં જ રાખે છે. ભેાજન વ્યહારના સબંધમાં વિશેષ્ય જાણવાનું એ છે કે એના નિર્ણયસારૂ ચઢતા ઉત્તરતી વર્ગ ગણાય છે. વડનગરા, અન્ય નાગરે, બ્રાહ્મણેા, વાણિયા કે ક્ષત્રિય, અને પછી કણબી તથા ખીચ્છ નાતે એ અનુક્રમ ચઢતા ઉતરતી દરજ્જાને છે; એટલે સમજવાનુ એ છે કે ચઢતા ગણાતા વર્ગાળાનું ઉતરતા ઉતરતા ગણાતા વર્ગવાળા ખાય છે, પરંતુ ઉતરતા ગણાતા વર્ગવાળાનું ચઢતા ગણાતા વર્ગવાળા ખાતા નથી; વડનગરાનું બધાય ખાય, પણ તેઓ કેાનું ખાય નહિં, વિસલનગરા કે સાડાદ્રા, વડનગરાનું ખાય, પણ બીજા કાઇનું ખાય નહિ. ત્યાર પછી યાહ્યા ગણાય છે, તે નાગરેનું ખાય છે, પણ વાણિયા, ક્ષત્રિય કે તેથી ઉતરતા ગણાતા વર્ગવાળાનું ખાતા નથી; વાણિયા, નાગરા તથા બ્રાહ્મણ્ણાનું ખાય, પણ ક્ષત્રિય, કણબી કે બીજી નાઞનું ન ખાય; ક્ષત્રિય, પણ નાગરો તથા બ્રાહ્મણાનું ખાય, પણ વાણિયા અને તેથી ઉતરતી નાતેનું ખાય નહિ. ત્યાર પછીની નાતાવાળા એટલે કણબી અને જી નાતેના લેાકેા નાગરથી માંડીને પેાતાનાથી ચઢતા ગણાતા બધા વર્ગવાળાનું ખાય છે. ધંધાદારીની તમામ નાતેના લેકાપણુ અરસ્પરસ ભેજન વ્યવહાર રાખતા નથી. તેઓ ચઢતા વર્ગવાળાનું ખાય, પણ પોતાના જેવી નાતાવાળા સાથે તે ઉંચા નિયાને ભેદ રાખે છે, આ બધી વ્યવસ્થા એટલી તે ગુંચવણ ભરેલી છે કે તેનું ખરૂં ચિત્ર પાડી શકાય એમ નથી, અને તે સંપૂર્ણ અભ્યાસ વિના સમજાય એમ પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat · www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ (૫૮) ઉપર પ્રમાણે તપાસતાં એમ માલમ પડે છે કે ભોજન વ્યવહારને માટે જે ભેદ પડ્યા છે તેની સંખ્યા નાની છે, પરંતુ કન્યા વ્યવહારને માટે જે ભેદ પડ્યા છે તેની સંખ્યા ઘણી જ મોટી છે. નાતોની સંખ્યા વિશે લખતાં અમોએ બતાવ્યું છે કે એ સંખ્યાની નિશ્ચિત ગણતરી કરવી મુશ્કેલ છે, એટલું જ નહિ પણ તેની કલ્પના સરખી વાસ્તવિક રીતે થઈ શકે નહિ; કેમકે દહાડે દહાડે એ સં. ખ્યા વધતી જ જાય છે.૧ બ્રાહ્મણ, વાણિયા, ધંધાદારી અને ક્ષત્રિયાદિની તમામ જુદી જુદી નાતોની સંખ્યા હજાર ઉપરાંતની કહી તે તે બિલકુલ અતિશયોક્તિ નહિ કહેવાય. નાતેના ભેદને આધાર જન્મ ઉપર છે એમ કહેવામાં આવે છે, પરંતુ હવે એકલા જન્મ ઉપર છે એમ કહેવું યથાર્થ નથી, તેને આધાર જન્મ ઉપર તથા કન્યા વ્યવહાર ઉપર છે એમ હવે સ્પષ્ટ સમજાયું હશે. ગુણ કમ કોરાણે રહ્યાં, ધંધા પણ કોરાણે રહ્યા, ને નાત જુદાજ પાયા ઉપર બંધાઈ ગઈ. આ વ્યવસ્થાના કેવાં હાનિકારક પરિણામ થયાં અને તેના ઉપાય જવાની કેટલી અગત્ય છે એ બાબતને વિચાર હવે કરીશું. ૧ સિદ્ધાંત સાર”માં મી. મણિલાલ કહે છે કે “ચાલતા કળિકાળની ઘેર અનીતિમાં, એ જાતિઓ હજુ કેટલી વધશે, ને કયાં સુધી આપણને અર્ધગતિએ ઉતારશે, તે કણ કહી શકે એમ છે!” પૃષ્ઠ ૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૩ જે. પ્રકરણ ૧ લું. વર્ણભેદના વિસ્તારથી અને વિશેષે કરી કન્યા વ્યવહારના સખત પ્રતિબંધથી નીપજતાં માઠાં પરિણામ આપણે જોયું કે વર્ણભેદના વિસ્તારને કઇ પાર રહ્યો નથી. ને અમને ભય રહે છે કે આની આ વ્યવસ્થા ચાલુ રહી તે હજી કહપનામાં પણ ન આવે એટલો વિસ્તાર વધશે ઘણીક નાતે ટુંકી ટુંકી થતાં થતાં લય પામી છે, કેટલીક લય પામવાની તૈયારીમાં છે ને ઘણીક પચ્ચાશ પચ્ચાશ ઘરની ને કેટલીક તે તેથી પણ ઓછાં ઘરની નાત થઈ ગઈ છે. આવો વિનાશકારી પરિણામ થતા અટકાવ એ અવશ્યનું છે. વર્ણભેદને વિસ્તાર કન્યા વ્યવહારના કારણથી વળે છે, ને વધતું જાય છે. જેમ જેમ કન્યાનો પ્રતિબંધ વધતો જાય છે, તેમ તેમ નાતોની સંખ્યા વધતી જાય છે. આ સ્વઘાતક નીતિથી ઘણું માઠાં પરિણામ થયાં છે, એમાંના મુખ્ય મુખ્યનું વિસ્તારથી વિવેચન કરવાની જરૂર છે. નાતોની વસ્તિને ક્ષય, સંસાર સુખને વિનાશ, સારી પ્રજાની ઉત્પત્તિની હાનિ, છોકરાંના સુખની હાનિ, બાળલગ્ન, કન્યાવિય, સાટાં ખડાં, વરવિક્રય, કજોડાં, વૈધવ્ય, અનીતિની વૃદ્ધિ, અને છેવટ એક પ્રજાના ઐક્યની હાનિ એ બહુ ભયંકર પરિણામો છે. ૧. નાતની વસ્તિનો ક્ષય:-દહાડે દહાડે ઘણીક ટુંકી ટુંકી થઈ ગયેલી નાની વસ્તિ ઘટતી જાય છે, એમાં કંઈ શક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) સાધારણ રીતે તપાસ કરતાં જ આ વાતની ખાત્રિ થાયછે. એમ ક રતાં કરતાં કેટલીક નાતે છેક પાયમાલીની તૈયારી ઉપર આવી ગઈ છે. અમદાવાદમાં વાયડા વાણીમાનાં ક્ક્ત પંદર કે વિશ ધર છે. તેમજ ખડાયતા બ્રાહ્મણનુ થયુ છે તે 1 થતું જાયછે. અમદાવાદમાં તેમનાં ચેડાંક વર્ષ ઉપર પંદરેક ઘર હતાં, તે ઘટતાં ઘટતાં હાલ ચાર પાંચ ઘર ઉપર આવીને અયુછે. પ્રશ્નારા તે કશ્તેારા નાગરે કેટલા ઓછા થઈ ગયા છે, તે ચિત્રાડાનું તે નામ પણ સભળતું નથી. એ પરિણામ નાતેાના ભેના વિસ્તાર વધવાથી થયુંછે. નાતેાના વિસ્તાર વધતે જવાનું મુખ્ય કારણ કન્યા વ્યવહાર છે. કન્યા એની અછત મટાડવાના હેતુથી વાડ! બાંધવામાં આવ્યાછે, ને હજી બંધાતા જાયછે, પરંતુ તે હેતુ એ પ્રમાણે કરવાથી કઈ પાર પડવે નથી. કન્યાની અછત કેટલાકમાં તે એમ કરવાથી ઘટવાને બદલે વધી પડી; ઘણા કુંવારા રહેવા લાગ્યા ને એમ કરતાં કરતાં એ ત્રણ પેઢીએ નાતાની ક્ષીણતા થવા માંડી. ૨. સંસાર–મુખના વિનાશ:-આપણું સર્વસ્વ નાશ પામ્યું તેની જોડે સ ંસાર-સુખ પણ નાશ પામ્યું. એમ થવાનાં બીજાં પણુ કારણે છે, પરંતુ નાતેાના ભેદના વિસ્તારે એ પરિણામ આણવામાં કઇ એછુ. કામ કર્યું નથી. જ્યાં કન્યા લેવાનું તથા આપવાનું ક્ષેત્ર નિયમિત હોય, ને મન માનતાં જોડાં બંધાવાનેા સંભવ છે! હાય, ત્યાં સંસાર–સુખ શી રીતે વધે? વધે નહિ, એટલુંજ નહિ, પણ તે ધટે તેમાં કઈ નવાઇ નથી. ૩. સારી પ્રજાની ઉત્પત્તિની હાનિ:-નાતાના ભેદના વિસ્તા રનું આ બહુ ભયંકર પરિણામ છે. દહાડે દવાડે પ્રજા નબળી, નિર્માલ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ (૬૧) ને પાણી વિનાની થતી જાય છે તેનું શું કારણ? નાના ભેદ વધવાની સાથે કન્યાની કાળજી વધવા લાગી, ને એ કાળજીનું પરિણામ એ આવ્યું કે કન્યા વ્યવહારને માટે જ નાતોની પેટાના, એકડા, ગેળ, વાડા, બાંધ્યા; પરંતુ એ કાળજી ઓછી થઈ નહિ, પણ ઉલટી વધી ને જેમ જેમ તે વધતી ગઈ તેમ તેમ નાતો પણ વધતી ગઈ. એક નાતની જેમ જેમ બહુ નાતો થતી ગઈ તેમ તેમ તે નાતે નાની નાની થતી ગઈ. કન્યા આપવા લેવાનું ક્ષેત્ર જેમ નાનું તેમ તે આપવા લેવાની કાળજી ને મુશ્કેલી વધારે એ મુશ્કેલીને લીધે ન ચાલે કન્યાઓ પ્રતિબંધ કરેલાં સગાંમાં પણ આપવી પડે છે. દાકતર વેસ્ટ, નામને એક અંગ્રેજ શાસ્ત્ર વૈદ્ય કહે છે કે “ માંદલાં બાળકો થવાન તથા તેમનાં અકાળ મૃત્યુ થવાનાં કારણો પૈકી પાસ પાસેનાં સગાંમાં લગ્ન વ્યવહાર, એ પણ એક છે.” એટલે જેમ જેમ પાસેનાં સગાંમાં લગ્ન વ્યવહાર તેમ તેમ સારી પ્રજા ઉત્પન્ન થવાનો સંભવ છે. આ વિદ્યાનું ગ્રહસ્થને અભિપ્રાય ખરે છે એમાં કંઇ શક નથી. આપણા પ્રાચીન શાસ્ત્રકારોએ સગાઈની અમુક હદ સુધી લગ્ન કરવાને પ્રતિબંધ કર્યો છે, તેથી પણ એ મતને પુષ્ટિ મળે છે. આ અનીતિ ઘણીક નાતેમાં થાય છે ને દહાડે દહાડે તે થવાનો સંભવ વધતું જાય છે. આ બાબતમાં અમારા અભિપ્રાયની પુષ્ટિમાં અમદાવાદના ઓસવાળ શ્રાવક વાણિયાની નાતને દાખલે ઘણું સારી રીતે કામ લાગશે. એ નાતનાં અમદાવાદમાં આસરે ચારસેં ઘર છે, પરંતુ તેમાં જે શ્રીમતે છે તે શ્રીમંતને ઘેરજ સ્વભાવિક રીતે કન્યા આપવાનું પસંદ કરે છે, તેથી તેવાઓને તો કન્યા આપવા લેવાનું ક્ષેત્ર એકજ નાનું છે. આથી પરિણામ એ થયું કે તેમનામાં કન્યાઓ પાસે પાસેનાં સગાં વહાલાંમાં અપાય છે ને સામ સામી પણ અપાય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ (૬૨ ) રિવાજ ઘણે હાનિકારક છે એમ એ વર્ગના સમજુ ગ્રહસ્થોના સમજવામાં આવ્યું પણ છે, પરંતુ હજી તે બાબતને કંઈ જલદી ઈલાજ કરવાના પ્રયત્ન થતા નથી એ ખરેખર ખેદકારક છે. એ પ્રમાણે લગ્ન, પાસેનાં સગાંમાં થાય, અણુ ચાલે ને ન ગમતાં પણ થાય, ને પસંદગીનો કંઈજ સંભવ ન રહે, ત્યારે સારી પ્રજા થવાની આશા શી રીતે રાખવી? અમે નથી ધારતા કે આપણું લોકોની ને તેમાંય વિશેષે કરી ગુજરાતી લોકોની પ્રજા સારી ઉત્પન્ન થતી નથી, એ સિદ્ધાંત સર્વમાન્ય ન હોય. એ સિદ્ધાંત પ્રત્યક્ષ પ્રમાણ જે છે. લગાર વિચાર કરતાં ને અવલોકન કરતાં તરત એમ માલમ પડી આવશે કે આપણે પ્રજા સારી થાય છે એમ બિલકુલ કહી શકાય તેમ નથી. પરંતુ એ હાનિ દહાડે દહાડે વધતી જાય છે. આજથી સે કે પિણો વર્ષ ઉપર જેવી પ્રજા હતી, તેના કરતાં ત્યાર પછીની પ્રજા થઈ તે, તેથી પણ નબળી ને દરેક વાતે ઉતરતી થઈ, ને ત્યારપછીની આપણા બાપ વખતની પ્રજા એથી પણ કંઈક વધારે નિર્બળ,ને ઉતરતી, ને આપણા વખતની તો એથી પણ અધિક નિર્બળ ને ઉતરતી, ને હવે પછીની વળી તે કરતાં પણ અધિક અધિક નિર્બળ ને ઉતરતી થતી જાય છે. એ પરિણામ, નાતના ઘણા ભેદ પડ્યા ને કન્યા આપવા લેવાનું ક્ષેત્ર નાનું નાનું થતું ગયું તેથી આવ્યું છે એમાં લગાર પણ સંદેહ નથી. ૪. છોકરાંના સુખની હાનિ–છોકરાંના સુખની હાનિનું તે કહેવાનું જ રહ્યું નથી. જે જનમંડળમાં છોકરાંનાં લગ્ન કરવામાં માત્ર તેમનાં માબાપ ફક્ત કહેવાતું કુળ, કે પૈસા, કે પિતાના સ્વાર્થ જુએ તેમાં બિચારાં છોકરાંના સુખની શી આશા રાખવી. તેમાંય વળી કન્યા આપવા લેવાનાં ક્ષેત્ર નાનાં નાનાં હોય ત્યારે તે કન્યા આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ (૬૩) તાં લેતાં કદિ કાઇની ચેાગ્યાયેાગ્ય જોવાની પૃચ્છા થાય તેપણ શી રીતે જોવાનું બને? માટે આવા કન્યા વ્યવહારના પ્રતિબંધથી છેકરાંના મુખને વિચાર થવાના બિલકુલ સંભવ રહેતા નથી. ૫. બાળલગ્નઃ—આ હાનિકારક, દુષ્ટ અને ભયંકર રૂઢીનું મૂળ આપણને અહીં જડે, જેમ જેમ કન્યાની કાળજી વધતી ગઇ, તેમ તેમ નાતે પણ વધતી ગઈ, એટલું જ નહિ પણ ખીજી ઘણી હાનિકારક અને પરિણામમાં ભયંકર એવી રૂઢીઓ દાખલ થતી ગઇ. એ રૂઢીઓ પૈકીની એક બાળલગ્નની રૂઢી છે. કન્યાની કાળજી વધે એટલે જલદી જલદી કન્યા મેળવવાના પ્રયત્ન થાય ને એમ કરતાં ઉમ્મર બુમ્મરની વાત બાળુ ઉપર રાખી કન્યા ભેટી લેવાની વહિવટ દાખલ થાય એમાં કંઇ આશ્ચર્ય નહિ. આ પ્રમાણે ધિમે ધિમે બાળલગ્નનું જોર વધવા લાગ્યું તે હાલતેા તેની નિર કુશ સત્તા ફેલાઇ ગઇ છે. આ દુષ્ટ રિવાજથી આપણી પ્રજાને જે હાનિ થઈ છે તે શ્રેણીજ ભયંકર છે, તેના વિચારજ માત્ર માણસનું માથું ફેરવી નાંખેછે, તે ધણા ખેદ ઉત્પન્ન કરેછે. આપણી શારિરિક કે માનસિક નિર્બળતા, આપણા સંસારસુખ અને વૈભવની હાનિ, આપણી સંસારિક સ્થિતિની ઉતરતી દશા, અને પરિણામે આપણી ધાર્મિક અને રાજકીય સ્થિતિની પડતીનું એક ખીજ ખાળલગ્ન છે. આવી દુષ્ટ અને હાનિકારક રૂઢી દાખલ થઇ, તે ચાલી, તે દહાડે દહાડે તેના પ્રસાર વધતા ગયા, એ બધાનું કારણુ કન્યાની વધતી જતી કાળજી, ને નાતેાની વધતી જતી સંખ્યા છે. ૬. કન્યાવિક્રયઃ—આ દુષ્ટને હાનિકારક રૂઢી પ્રત્યે તિરસ્કાર બતાવવા ક્રિયા શબ્દો વાપરવા તે અમને બરાબર સુઝતું નથી. એ રૂઢીમાં તે ગુલામગીરીની રૂઢીમાં કજ ફેર નથી. ગુલામેાતે જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ (૬૪) તેમના માલિકો વેચે છે તેમ આ દેશમાં છેડીઓને તેમનાં માબાપ વેચે છે. જ્યાં પૈસા લેવા તરફ જ ધ્યાન હોય ત્યાં છોડીને સ્વાર્થ શી રીતે જોવાય ! પૈસાની ખાતર છોડી ગમે ત્યાં આપવામાં આવે છે. આ હાનિકારક રૂઢીનું મૂળ પણ નાતેના ભેદનો અતિ વિસ્તાર છે. જેમ જેમ એ ભેદ વધતા ગયા, તેમ તેમ કેટલીક વાતોમાં કન્યાની અછત વધતી ગઈ. કન્યા ન મળે, એટલે તે મેળવવા ગરજાઉ લોકો કન્યાનાં માબાપને લલચાવવા પૈસા આપે. એમ કરતાં કન્યાના ભાવ નિકળ્યા. કેટલીક નાતમાં એ ભાવ ધિમે ધિમે વધતો ગયો, ને એવું થયું કે હરાજીની માફક જે વધારે પૈસા આપે તે કન્યા લે! અરે રે! કેટલી અધમતા ! હદ વળી ગઈ ! ૭. સાટાં, ખડા, ઈત્યાદિ –કન્યાઓના વધતા જતા પ્રતિબંધથી સાટાં, ત્રેખડાં દાખલ થયાં છે. સાટાં એટલે સામસામી કન્યા આપવા લેવાને વ્યવહાર, અને ખડાં એટલે ત્રણ જણ અરસ્પરસ કન્યા આપ લે એટલે ત્રણ વર ને ત્રણ કન્યાઓ ઢંકાય; ને તેજ પ્રમાણે ચાર કન્યાઓ અને ચાર વર ઢંકાય તેને ચોખડુ કહે છે. આ પણ કન્યાને વ્યાપારજ છે. કન્યા વિક્રયમાં કન્યાનું વેચાણ પૈસા લેઈ કર, વામાં આવે છે. બંનેમાં માલિક–આ વેપાર કરનાર કન્યાના બાપને તેને બાપ કહેવો યોગ્ય નથી માટે માલિક–ની નજર, કન્યા કયાં પડે છે તે જોવા કરતાં તેનું મૂલ શું ઉપજે છે તે જોવા ઉપર વધારે રહે છે. આ વહિવટ ઘણો હાનિકારક છે. એમાં યાં કરાંનું સુખ જોવાને બિલકુલ સંભવ રહેતું નથી. આ રિવાજથી પરિણામ એ થાય છે કે છોકરાને માટે કન્યા લેવાના સ્વાર્થ સારૂ છોકરીને ગમે ત્યાં ઝીકી દેવામાં આવે છે. જ્યાં આ વહિવટ ચાલે ત્યાં સંસાર-સુખની અને નીતિની હાનિનું શું કહેવું ! કન્યાઓને વ્યવહાર અમુક હદમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ (૬૫) રાખવાના હેતુથી એકડા કે ગોળ બાંધવામાં આવ્યા છે ને હજી પણ આવતા જાય છે. પરંતુ અનુભવથી માલમ પડે છે કે એ ઉપાયથી મૂળ હેતુ પાર પડતો નથી ને કન્યાની અછત તે એવીને એવી રહે છે, કે વખતે વધે છે, ને ઉલટી બીજી ભાઠી રૂઢીઓ દાખલ થઈ છે ને થતી જાય છે. સાટા, ખડાં આદિ કરવાનો દુષ્ટ રિવાજ કન્યાની અછત, અને તે મેળવવાની વધતી જતી કાળજીથી દાખલ થયો છે, ને એ બધું કન્યા વ્યવહારનાં ક્ષેત્રે નાનાં નાનાં હેવાથી થયું છે. ઘણીક નાની અને ઘણાક એકડાઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમાં કન્યાવ્યવહાર માત્ર પૈસાથી અને સાટાથી જ કરવામાં આવે છે. માથા સાટે માથું મળે એ વખત ઘણી નાતોને આ છે. આ ઉપરથી એક કહેવત ચાલી છે કે મૂળ પે કોઠીએ, ને બુજ ગઈ બળી; જેના ઘરમાં કન્યા હતી, તેને કન્યા મળી ! હાલની વર્ણવ્યવસ્થાને તમામ આધાર કન્યા વ્યવહાર ઉપર છે. કન્યા વ્યવહારને માટે નાતો દહાડે દહાડે વધતી જાય છે, ને કન્યા વ્યવહારના પ્રતિબંધ પણ દહાડે દહાડે વધતા જ જાયછે, ને તેના ૫રિણામમાં આપણું સંસારિક સ્થિતિ બગડતી જાય છે. જે સંસારમંડળમાં બાપ છોકરીઓને ગુલામની માફક વેચે તથા અદલો બદલો કરે તે સંસાર મંડળની સ્થિતિ વિશે શું કહેવું તે સુઝતું નથી. આ અધમતાની હદ વળી ગઈ ! ૮. વર વિયઃ—જેમ કેટલીક નાતમાં કન્યાઓ વેચાય છે તેમ બીજી કન્યાઓની છતવાળી કેટલીક નાતેમાં વર વેચાય છે. કન્યાની છત હેવાથી કહેવાતા કુલીનેને માટે કન્યા તરફથી ઉપરા ઉપરી માગ થાય છે, એટલે કુલીન વરે કે તેમના પિતાઓ પોતાના કે પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ () પુત્રાના ભાવ કરાવે છે કે જે વધારે પૈસા આપે તેની કન્યા લે છે. એ પૈસા પહેરામણી, દેજ, વાંકડો ઇત્યાદિ નામથી લેવામાં આવે છે. આવા વ્યવહારમાં વર કે કન્યાની યોગ્યતાને વિચાર શી રીતે થાય? થતું પણ નથી. એથી આ વ્યવહારથી અનેક કજોડાં થાય છે, ને સં. સાર-સુખની ઘણી હાનિ થાય છે. જેમ બાળલગ્ન, કન્યાવિક્રય આદિ કન્યાની અછતના પરિણામ છે, તેમ વરવિક્રય, કન્યાની છતનું, ને વરની અછતનું પરિણામ છે. તેથી હલ કેટલીક નાતમાં કન્યાની અછત છે, ત્યારે કેટલીક નાતમાં વરની અછત છે. હવે જો આવી બંને નાતાને કન્યાવ્યવહાર હોય તે કન્યાની અને વરની અછત મટી જાય. ૮. કજોડાં –સ્ત્રી પુરૂષમાં એકબીજાની કોઈ પણ પ્રકારની પ્રતિકુળતા હોય, ત્યારે કજોડું થાય છે. સ્ત્રી મોટી હોય અને ધણી નાને હેય, અથવા સ્ત્રી છેક જ બાળક હેય ને ધણી ઘણેજ બુઢઘેરજોગ–હેય, એ વયની પ્રતિકુળતાથી થયેલાં કજોડાં છે; સ્ત્રી વિદ્યાનું હેય ને વર હો હેય, અથવા વર વિદ્વાન હોય તે સ્ત્રી કે પણ જાણતી ન હોય એ વિધાની અસમાનતા, સ્ત્રી સારા સ્વભાવની ને વર દુષ્ટ અથવા વર સારા સ્વભાવને ને સ્ત્રી દુષ્ટ હોય એ સ્વભાવની અસમાનતા, એવી એવી ઘણું પ્રકારની અસમાનતાથી કજોડાં થાય છે. આવાં કજોડાં થાય એ પદ્ધતિ હાનિકારક છે એમાં કંઇ શક નથી. તપાસ કરતાં આવાં કજોડાં ઘણું થાય છે એમ માલમ પડી આવ્યા વિના રહેતું નથી. ઘણું થોડાં, અરે, છેક જ થોડાં જેડાં અનુકુળતાવાળાં હેય છે! આ હાનિકારક પરિણામ શાથી નિપજે છે? કેટલીક પ્રકારનાં કજોડાં થવાનાં કંઈક વિશેષ્ય કારણ છે. અનાવવા દેશાઈઓમાં, કુલીન પાટીદારોમાં, અને બીજી કેટલીક નાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ (૬૭) તેમાં પણ વર ના ને કન્યા મેટી એવાં સ્વામછડાં થવાનું મુખ્ય કારણું ખોટું કુળાભિમાન હોય છે, છેક જ ભડાને મીંઢળ બાંધવાનું કારણ કન્યા વિક્રય છે, પરંતુ સામાન્ય રીતે બેલતાં બીજી ઘણી ખરી જાતનાં કજોડાં તે પસંદગીનું ક્ષેત્ર નાનું હોવાથી થાય છે ને એ ક્ષેત્ર નાનું શાથી હોય છે ? માત્ર નાતેના ભેદને વિસ્તાર વધવાથી. • ૧૦ વિધવ્ય–સંસારમાં સ્ત્રીને વૈધવ્ય સમાન દુઃખ શું છે? કંઈ જ નથી. સ્ત્રી વિધવા થઈ એટલે શું થયું ? અરે, એ તો સંસારમાં એક જનાવર કરતાં પણ ભુંડી થઈ. પશુને જેટલું સુખ લભ્ય છે તે ટલું પણ તેને પ્રાપ્ય નથી. તે આ સંસારમાં નકામી થઈ. તેણે સ્ત્રીપણુંજ ભુલી જવું જોઈએ, તેણે કોઈ પણ જાતની ઈચ્છા રાખવી ન જોઈએ, તેણે આહાર વિહારના, પહેરવા ઓઢવાના, સુવા બેસવાના ને ટુંકામાં તમામ જાતના વૈભવ તજવા જોઈએ. તેણે ઓશિયાળો આવતાર કાઢવો જોઈએ. તેણે ધધધારી કરીને, સગાં વહાલાનાં મન રાખીને તથા ખુશામત કરીને કુટુંબમાં માથું મારી રહેવું જોઈએ. તેણે સર્વ પ્રકારની ઉમદા વૃત્તિઓ પિતાનામાં ઉત્પન્ન થવા દેવી ન જોઈએ, જેમ શહને વેદનો અધિકાર નહિ તેમ તેને પ્રીતિદેવીની ભક્તિનો અધિકાર નહિ ! કેટલી અધમ સ્થિતિ ! આ બિચારીઓના દુદેવનો કંપ કાંઠે છે! આજ કાલ કેટલાક એમ કહે છે કે ના, ના, અમારા દેશની વિધવા સ્ત્રીઓની હાલત કંઈ ભુડી નથી; તેઓ પોતે પોતાની હાલતથી અસતિષી નથી. આ તે આજ કાલના સુધારાવાળા એમની સ્થિતિ કાળી ચિતરે છે, બાકી તે તો બિલકુલ કાળી નથી ! આ બધું પરદેશીએના આગળ મતભેદના ભય શિવાય કહેવાનું સહેલું છે. જેઓએ આપણી સંસારિક સ્થિતિનો અભ્યાસ કર્યો નથી કે જેને આપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ (૬૮) ખરી અંતઃસ્થિતિ માલમ નથી તેઓ એ કહેવું સાંભળશે ને વખતે ભુલ થાપ પણ ખાશે ! પરંતુ જેઓને એ બાબતની ખરેખરી માહિતી છે તેઓ કેમ છેતરાશે ! આ કેવી જાતનું સ્વદેશાભિમાન ! શું ખરાને ખરું ન કહેવામાં સ્વદેશાભિમાન રહ્યું છે? શું દુઃખ છતાં સુખને મિધ્યા ગર્વ કરવામાં સ્વદેશાભિમાન રહ્યું છે? ને શું કાળાને કાળું ક. હેવાથી કે ચિતરવાથી સ્વદેશાભિમાન તુટે છે ? જો એમ હોય તો એ કંઈ વિચિત્ર સમજ છે! જેમની એવી સમજ હેય તેમને તે મુબારક છે ! ઈશ્વર અમને એ સમજ ન આપે ! વિધવાઓ અસંતોષ જણાવતી નથી એમ કહેનારા એમ કહેવાથી શું સમજતા હશે તેની કલ્પના અમારાથી થઈ શકતી નથી. એક માણસને પ્રથમ આપણે બોબડે બનાવીએ, એટલું જ નહિ પણ બેબડે બેબડેય સાનથી કે ઇસારાથી કંઈ માગે માટે તેમ કરતાં અટકાવવાને તેના માથા ઉપર ઉઘાડી તરવારવાળો માણસ ઉભો રાખીએ, ને કહીએ કે જે બે ચાલ્યો કે સાન, ઈસારત સરખી પણ કરી તે આ તરવાર ને તારું ગળું ! એવી સ્થિતિવાળે માણસ શું કંઈ બોલશે કે કંઈ માગશે, કે ચૂં કે ચાં પણ કરી શકશે ? કદિ નહિ. તે જ પ્રમાણે આપણું દેશની સ્ત્રીઓની અને વિશેષ કરીને વિધવા સ્ત્રીઓની સ્થિતિ છે. એમને અજ્ઞાનને અને ભણ રાખીને તથા શકનું કર્તવ્ય તેજ તેમનું કર્તવ્ય એમઠરાવીને આપણે તે તેમને શ્રદ્ધવત્ ને બબડી કરી નાખી છે, એટલું જ નહિ પણ માથે નાતના અંકુશની મોટી ભયંકર ને ઘણું પાણીવાળી તરવારે એક બાજુએ નહિ પણ બધી બાજુએ ફરતી ખડી કરી દીધી છે. આવી સ્થિતિમાં તેમને મુંગા મુંગાં અસહ્ય વેદના સહન કરતાં જોઈએ તેમાં કંઈ નવાઈ નહિ ! તેઓ શી રીતે બેલે તેમને જીભ આપ ને ગેરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ (૬૪) વ્યાજબી અંકુશની તરવાર ખસેડી લે ને પછી તે બોલે છે કે નહિ તે જુઓ. માટે સ્ત્રીઓ પોતાની સ્થિતિ વિષે અસંતોષ બતાવતી નથી, એ મિથ્યા વાદ છે, ને બુધિને ભ્રમ છે. અમે તે હાનિકારક રૂઢીને હા. નિકારક જ કહીશું. વૈધવ્યને વધારે થવાનું એક સીધું કારણ તે બાળ લગ્ન છે; બીજું કારણ કન્યાવિક્રય છે; અને એ બંને હાનિકારક રૂઢીઓનો પ્રચાર દહાડે દડાડે કેમ વધતો જાય છે એ બતાવવામાં આવ્યું છે, તે ઉપરથી જ ય છે કે વૈધવ્યના વધારાનું મૂળ બીજ પણ નાતોના ભેદના વિસ્તારમાં કંઇક છે. ૧૧ અનીતિની વૃદ્ધિ-નાની સંખ્યા વધવાથી કન્યાઓની અછત થાય છે, ને કન્યાઓની અછતથી અનીતિની વૃદ્ધિ થાય છે એ. કેઈથી ના કહી શકાશે નહિ. નીતિ એ સંસારિક સુખને પાયો ને સંગ સાર મંડળનું જીવન છે. જે સંસાર મંડળની નીતિ ઊંચા દરજજાની ન હોય તે સંસાર મંડળના સંસારિક સુખની હાનિ થાય એમાં શી નવાઇ ! આ દેશની નીતિ વિશે સામાન્ય રીતે બોલતાં તે ઊંચા દર જાની છે એમ કહેતાં આપણે આચકો ખાવે પડે છે. એવું હાનિકારક પરિણામ શાથી આવ્યું તેનો વિચાર કરવાની અગત્ય છે બાળલગ્ન, કજોડાં, વૈધવ્ય, અને કન્યાની અછત એ આદિ કારણેથી આપણા દેશની સંસારિક નીતિની ઘણું હાનિ થઈ છે. એ બધા માઠા રિવાજોનું મૂળ કન્યા આપવા લેવાની નિયમિત મર્યાદામાં છે, એટલે આવા આવા પ્રતિબંધથી અનીતિની વૃદ્ધિ થાય છે એ કહેવું પણ વાસ્તવિક લાગે છે. ૧૨ એક પ્રજાના અકયની હાનિ–હિંદુ એક પ્રજા કહેવા માત્ર છે. ગુજરાતી, દક્ષિણ, બંગાળી, ૫જાબી કે મદ્રાસી આદિ વચ્ચે ઐયનું સામાન્ય કારણ શું છે? રાજકીય ઐકય નહિ, ને સંસારિક ઐbe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ (૭૦ ) નહિ ને ઘણું કરીને ધાર્મિક ઐક્ય પણ નહિ, ત્યારે એ બધા એક પ્રજા છે એમ માત્ર “હિંદુ' નામ ઉપરથી જ કહેવાનું કે બીજા કંઈ કારણથી કહેવાનું રહ્યું છે ઇંચ અને અંગ્રેજ ભિન્ન ભિન્ન પ્રજાઓ છતાં તેમની વચ્ચે ઐયનાં જે સામાન્ય કારણો છે તેટલાં પણ ગુજરાતી અને બંગાળી વચ્ચે ઐક્યનાં સામાન્ય કારણો નથી, એમ કહિયે તે તે અતિશયોક્તિ નહિ કહેવાય. આ કંઈ નાની સુની હાનિ નથી. આ પણું સંસાર સુખ, આપણું રાજ્ય અને આપણું વાસ્તવિક ધર્મબળ આ ઐ તુટવાથી નાશ પામ્યાં છે. એ ઐક્ય તેડવામાં આપણું દહાડે દહાડે વધતી જતી જ્ઞાતિઓએ અને આપણું કન્યા વ્યવહારના પ્રતિબધે એ કામ નથી કર્યું. સંસાર વ્યવહારના કે કન્યા વ્યવહારના સંબંધ વિના એક બીજાને માટે લાગણી ક્યાંથી રહે ને લાગણ વિના એય શેનું ! આ બધાં દુષ્ટ અને હાનિકારક પરિણામે કન્યા વ્યવહારના દહાડે દહાડે વધતા જતા પ્રતિબંધથી નિપજ્યાં છે, એકલે હાલ જે કન્યા વ્યવહારના પ્રતિબંધની રૂઢીઓ છે તે બહુ નુકશાન કારક છે એમ સહસા માલમ પડી આવે છે. આપણી પ્રજાનું ભલું ઇચ્છનારાઓને ધર્મ છે કે એવી દુષ્ટ અને હાનિકારક રૂઢીઓ કાઢી નાંખી તેને બદલે સારી અને લાભકારક જણાય તે દાખલ કરવાનેખરું કહીએ તો, સુધારો કરવાને-પ્રયત્ન કરવો જોઈએ. દુષ્ટ રૂઢી હોય તે દુષ્ટ છે એમ કબુલ કરવું, તેને તેના ખરા સ્વરૂપમાં ચિતરવી, તેને સુધારવાના ઉપાય ખોળી કાઢવા અને તે કામે લગાડવા એમાં જ દેશનું હિત અને એમાં જ સ્વદેશનું સ્વદેશ ભિમાન રહેલું છે. ૧ દત્તકૃત ઉપર કહેલું પુસ્તક ૧લું, પૃષ્ઠ ૨૩૮. ઉપર કહેલ સુદર્શનને વધારો, પૃષ્ઠ ૧. ૨ સિદ્ધાંત સાર, પુષ્ટ ૫૮ મે ટીકા પહેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૩ જ. પ્રકરણ ર જે. માઠાં પરિણામ દૂર કરવાના ઉપાય. કહેવત છે કે “પાણી, પાણીને માગ કરે, તે પ્રમાણે દરેક હાનિની હદ હોય છે. જ્યારે તે હાનિ પોતાની અવધિએ પહોંચે છે, ત્યારે સ્વભાવિક રીતે જ તે દૂર કરવાના ઉપાય વગર કર્યું પણ થએ જાય છે. માણસને ખોરાક ન મળતો હેય તે તે ભૂખ વેઠાય ત્યાંસુધી વેઠે, પણ અત્યે ભૂખનું દુઃખ વધે એટલે તેને ઉપાય કરવાનો વિચાર કેયાન કર્યા સિવાય પણ તે થાય. છેવટ કંઈ રસ્તો ન સુઝે તો ચોરી પણ કરે. ચોરી લાવી ભૂખ મટાડે એ ભૂખને ઉપાય તે થયે, પરંતુ તે ઉપાય ગ્ય છે એમ કોઈનથી કહી શકાશે નહિ. આપણા કન્યા વ્યવહારના સંબંધમાં પણ એમ બન્યુ છે. કન્યા વ્યવહારના પ્રતિબંધનું દુઃખ દહાડે દહાડે વધતું ગયું ને તે એટલે દરજે પહોંચ્યું કે માણસને સ્વભાવિક રીતે તેના ઉપાય શોધવા પડ્યા. પરંતુ કહેવાને દિલગીર છીએ કે એ ઉપાયો સંતોષકારક નિવડ્યા નથી, અને જે હાનિ દૂર કરવાના હે તુથી કરવામાં આવ્યા તે હાનિ ઘટવાને બદલે વધતી ગઈ; એટલે ભૂખ્યા માણસના ચેરીના ઉપાય જેવા ઊપાય થયા છે. ઘણું કરીને આ છેલ્લા ત્રણચાર કેડો વર્ષોમાં એ હાનિ દૂર કરવાના જે ઉપાયો લેવામાં આવ્યા છે તે મુખ્યત્વે ત્રણ છે. એક તે મેટી નાતો તેડી નાની નાની નાતે, વાડા, એકડા થયા, ને કન્યા વ્યવહારના ક્ષેત્રની હદ બધાઇએમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) કરતાં એક એક નાતની અનેક અનેક નાતો થઈ, ને હાલ કન્યા વ્ય વહારને માટે સે સે ઘરના જથા, એવી ઘણી એ નાતો થઈ છે. આ સ્વઘાતક નીતિનું પરિણામ એ આવ્યું કે જે હેતુથી એવા જથા ક. રવામાં આવ્યા તે હેતુ પાર ન પડ્યા એટલું જ નહિ, પરંતુ બીજા અનેક હાનિકારક રિવાજો દાખલ થયા, ને જે ખરાબી અટકાવવી હતી તે ખરાબી વધી. બીજે ઉપાય એ લેવા કે કેટલીક વાતોના હિમ્મતવાન લે કોએ પિતાની નાતની કન્યા ન મળી ત્યારે ભાણે ખપતી પર નાતની કન્યા આણું ને નાતથી જુદા પડ્યા. વર્ષો જતા એવા લે કોને એક જ બંધાય. કોઈપણ દિવસે અસલ નાતમાં જવાશે એવા લોભથી આવા લેક પિતાના જેવા બીજી નાતે વાળા લોકો સાથે ભાણું વ્યવહાર છતાં મળ્યા નહિ, પણ તેઓએ પિતાને જુદો જ જો રાખે. વિલન ગરો બીજા બ્રાહ્મણની કન્યા પરણું લાવ્યું તે જુદે રહ્યો ને સાઠેકો લાવ્યું તે પણ જુદે રહ્યા. આવી નાતે બ્રાહ્મણમાં થઈ તે બાયડ નામથી ઓળખાઈ. “બાયડ, બાહ્ય,” શબ્દ ઉપરથી થયે હશે ૧ રાસમાળા, પૃષ્ટ ૫૩૫. “એ છએ જ્ઞાતિમાંથી (નાગરમાંથી) જેઓએ અનાગર બ્રાહ્મણની કન્યા પરણી નવાં ઘર કીધાં તેઓ બાયડ બહિષ્કૃત–થયા.”ગુજરાત સર્વ સંગ્રહ પૃષ્ટ ૫૩. પરંતુ આ પ્રકરણ લખાયા પછી “ગુજરાતના બ્રાહ્મણેએ નામનું એક ચોપાનિયું “સુદર્શન’ના વધારા તરીકે છપાએલું જોવામાં આવ્યું, તેમાં બાયડની ઉત્પત્તિનું આ કારણ સ્વીકાર્યું નથી, પણ એવું લખ્યું છે કે “જે છે નાગરોને છ સ્થાન અપાયાં તેમાં તે તે સ્થાને જે બ્રાહ્ય નાગર વસવા ગયા હશે તે, તે તે નાગરના બ્રાહ્ય (બાયડ) કહેવાયા છે. છએ નાગરમાં બ્રાહ્ય ને આત્યંતર ભેદ છે તેનું કશું વાસ્તવિક કારણ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ (૭૩) એમ જણાય છે, એટલે જેઓ નાતની બહાર ગયા તે બાયડ, નાતેના દેર જબરા, તથા નાતે ના ધર્મ સાથે સજ્જડ સંબધ છે એવી અનિવાર્ય સમજ, એટલે પરિણામ એ થયું કે જે જે નાતેમાંથી એવા નિકળ્યા તે તે નાતેના અંગે એક એક નવી નાત ઉભી થઇ. આ ઉપાય સમજીને લેવામાં આવ્યે નહેાતે. ઉપર કહ્યું તે પ્રમાણે દુ:ખની અવધિએ સહસા લેવાયલેા, એટલે મારી નાત,' આ આથી બાયડની ઉત્પત્તિની એ કલ્પનાએ થઇ. એ એમાંથી કંઈ ખરી હાવાના વધારે સંભવ છે એ વિચારવાનું રહેછે. સદહં ચેાપાનિયામાં બાયડની ઉત્પત્તિનું કારણ આજ સુધી જે અપાતું આવ્યુ છે તેનું વિ વેચન કરેલું જણાતું નથી. અમને લાગેછે કે પ્રથમની કલ્પનાજ ખરી હેવાના વધારે સંભવ છે; તેનાં કારણેાઃ—૧ સામાન્ય વ્યવહારમાં લેાકેાની (નાગરા અને બાયડેની પણ) સમજ એવીજ છે, તે વ્યવહાર તે સમજને અનુસરતા છે. નાગરા બાયડની સાથે પંક્તિ વ્યવહાર પણ રાખતા નથી, ને તેમને દુર બેસાડી ખવરાવે છે, એટલું જ નહિ પણ તેમની ગેાળાનું પાણી સરખુંએ પીતા નથી. ૨ બાયડા ચહેરામાં ને દેખાવમાં મૂળ નાગરા સાથે મળતા નથી આવતા. ૩ કઈજ કારણ શિવાય આટલે બધા ભેદ પડે એ સંભવતું નથી. ૪ એમ કહેવામાં આવે કે બીજા ઘણા, જેવા કે ખેડાવાળમાં પણ બાજ (બાહ્ય) ને ભીતરા (આભ્યાંતર) એવા ભેદ છે તે પ્રમાણે નાગરોમાં પણ છે, પરંતુ એજ વ્યવસ્થા જોતાં આ નવી કલ્પનાની વિરૂદ્ધ અનુમાન થાયછે. ખેડાવાળમાં એ ભેદ દક્ષિણાની તકરારથી એટલે કઇ મજબુત કારણસર પડેલા જણાય છે, તે એ બન્નેની વચ્ચે ભાણા વ્યવહાર છે. નાગરાના બાયડે સબંધીની નવી કલ્પનાથી એ ભેદ અકારણ ઠરેÛ, તે એવા અકારણુ ભેદ છતાં પંક્તિ વ્યવહાર નથી તેથી એ કલ્પના સભવતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૪) ઉત્તમ બેળિયું જે ઈશ્વરે આપ્યું છે તે ફરી ફરીને મળનાર નથી, એ સમજ દૂર થઈ નહિ, તેથી ભાણા વ્યવહારવાળી બીજી નાતમાંથી કન્યા લાવ્યા પછી પાછું નાતમાં જવાને લેભ માણસના મનમાં રહેવા લાગ્યો. વળી નાતનું બંધારણ એવું છે કે એ માણસને કોઈપણ નાત પિતાની નાતમાં લે નહિ, તેથી એવા લોકોની એ પ્રમાણે જુદી ના થાય એમાં નવાઈ નથી. એ પ્રમાણે હાલ વડનગરા બાયડ, વિસનગરા બાયડ, સાદ્રા બાયડ, ઔદિચ બાયડ એવી એવી ભિન્ન ભિન્ન નાતો છે. વાણિયાઓની નાતમાં પણ કન્યા માટે ઘણીક નાતેમાંથી લોકો જુદા પડ્યા છે. પરંતુ તેઓની પણ બ્રાહ્મણની માફકજ એક એક નાત વધી એટલું જ થયું. વિશા ખડાયતા વાણિયામાં પુખળ એકડા બધાયા છે, છતાં ઘણાખરા એકડાઓમાં કન્યાની બહુ અછત ચાલુ રહી. કેઈ કોઈ એકડામાં ડાંક કહેવાતાં કુલીન પરોવાળ એને જ મફત કે કૃષ્ણાર્પણ કન્યા મળે છે, બાકી કન્યા વિક્રય અને સાટાં, ત્રેખડાં પુષ્કળ દાખલ થયાં છે. એથી ગરીબ અને ઘરમાં કન્યા વિનાનાં માણસોને કન્યા મેળવવાનું અશક્ય થઇ પડયું. આથી કેટલાક વિશા ખડાયતા બીજી નાતની કન્યાઓ લઈ આવ્યા. એ બધાને નાત બહાર મૂકવામાં આવ્યા છે, ને તેમનું સમાધાન થયું નથી તેથી તેમની એક જુદી નાત જેવું થયું છે. એમને ઘેર બાળબચ્ચાં થયાં છે. તે લેક એવી ઈચ્છા રાખે છે કે તેમની છેડીઓ વિશાખડાયતાઓને જ આપવી, કે કાળે કરીને તેઓ કે તેમનાં બાળબચ્ચાં ધે વાયને પાછા નાતમાં જવાય. અલબત કન્યાની ઘણી જ અછતને લીધે તેવા પણ નિકળે છે, તે વખતે એવાઓની કન્યા લાવનારનું સમાધાન પણ થાય. પરંતુ કહેવાની મતલબ એ છે કે એવા લોકોએ ભાણું વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર બાંધવાના ઇરાદાથી એવાં પગલાં ભરેલાં નથી હોતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ (૭૫) એટલે એમ કરવાથી જે ફળ થવું જોઈએ તે નથી થયું. ઉલટું વાણિયાઓમાં તો પ્રતિબંધ સપ્ત સપ્ત થતા ગયા. નીમા, પરવાળ ને શ્રીમાળી વણિયામાં જન અને વૈષ્ણવ એવા બે ધર્મ છે, તેમ છતાં ધમને બાધ ન ગણતાં જૈન, મેથીમાં કન્યા આપતા અને મેથી, જૈનમાં કન્યા આપતા, એટલું જ નહિ પણ પિરવાડ, શ્રીમાલીમાં તથા શ્રીમાલી, પિોરવાડમાં કન્યા આપતા લેતા હતા. દહાડે દહાડે આ લાભકારી વ્યવહાર બંધ થતા જાય છે. ને હવે મેશ્રી, જનમાં કે જન, મેશ્રીમાં કન્યા આપતા લેતા બંધ પડી ગયા છે. એ પ્રમાણે આ બીજો ઉપાય તે ખરેખરો ઉપાય નહતો. માત્ર અગત્યને લીધે એક પગલું ભરાયું ને વળી પાછું પાછા હઠવા ઉપર નજર રહી. એમ થવાનું કારણ કે ભાણ વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરવાને બાધ નથી એવી ખરી સ. મજથી એ ઉપાય લેવામાં આવ્યો નરોને, ને વળી નાતને દેર તે હતો જ; એટલે આ ઉપાયથી પણ કંઈ ઝાઝું ફળ થયું નથી એમ આપણે જોઈએ છીએ. ત્રીજે ઉપાય એ થશે કે કેટલીક વાતોમાં કન્યાની ઘણી અને છતને લીધે કુંવારા રહેલા કાયર કાયર થઈ ગયા હતા. એટલામાં સુધારાને મુંડે ઉપડયોને વિધવા વિવાહ કરવાને બંધ થવા માંડે, એટલે દુઃખથી દબાઈ ગયેલી કેટલીક વિધવાઓમાં નવી આશા ઉત્પન થઈ ને નવી હિમ્મત આવી. આવી વિધવાઓ અને દુઃખથી કાયર થયેલા કુંવારાઓએ હિમ્મત ધરી પુનર્લગ્ન કર્યો. પરંતુ ઉચી વણેમાં જે જે સુધારા કરવાના યત્ન થયા છે, તેમાં વિધવા વિવાહને સુધારે . લોકોના મોટા ભાગને ઘણો અણગમો હતો, એટલે આવાં લન કરનારને તે ન્યાત બહાર મુકવામાં આવતા રે આવતા, પરંતુ તેમના ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) બીજી રીતના પણ જુલમ ગુજારવામાં આવતા. ધિમે ધિમે હવે એ જુલમ ઓછું થતું જાય છે, પરંતુ તેમને નાતમાં જવાની કે બીજી કોઈ નાતવાળા સાથે તેમને વ્યવહાર બંધાવાની આશા રાખવી મિથ્યા છે. એથી એનું પરિણામ પણ એ આવ્યું કે એવા પુર્વિવાહવાળાઓની એક જુદી નાત થઈ, એટલે એ ઉપાયથી પણ લાભ થશે જોઈએ તે બિલકુલ થયે નહિ. એ ઉપરથી જણાય છે કે આ હાનિના ઉપાય લેવાની અગચ બહુ વર્ષોથી જણાઈ છે. પરંતુ દિર્ધ વિચાર કરી કઈ ખરે ઉપાય આજ સુધી લેવામાં આવ્યો નથી. ત્યારે હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે, એ દુઃખદાયક હાનિ દૂર કરવાને ખરે ઉપાય કિયો છે ? એ પ્રશ્નનો જવાબ આપવાનું કામ કંઈ સહેલું નથી. સામાન્ય રીતે એ જવાબ આપી શકાય કે જ્યાં ભાણું વ્યવહાર છે, ત્યાં જે કન્યા વ્યવહાર કરવાનો રિવાજ દાખલ થાય તે કન્યા આપવા લેવાનું ક્ષેત્ર મે હું થાય, અને હાલ કન્યા વ્યવહારના સખ્ત પ્રતિબંધથી જે હાનિકારક પરિણામો થયાં છે તે ઘણું કરીને અટકે. પરંતુ આ ઉત્તર પરિપૂર્ણ છે એમ કહી શકાશે નહિ. ખર ને મોટો પ્રશ્ન તે એ છે કે ભાણા વ્યવહાર ત્યાં કન્યા વ્યવહારને રિવાજ શી રીતે દાખલ કરીએ તે થાય ? એનો ઉત્તર બે રીતે આપી શકાય. એક તો એ કે જે રસ્તે આપણે ઉતર્યા છીએ,-પડ્યા છીએ,–તેને તે રસ્તે પાછા ચઢવું, ને બીજો એક એવો વ્યવહાર કરનારાઓને એક જુદો વર્ગ બાંધવો, એપ્રલે ધિમે ધિમે તેની વૃદ્ધિ થતી જશે, ને કાળે કરીને એ વ્યવહાર ઘણા લોકોમાં દાખલ થઈ જશે. જે રસ્તે ઉતર્યા છીએ તે જ રસ્તે ચઢવું, એમ કહેવાનો અર્થ એ થાય છે કે જે નાતેના એકડા કે ગોળ બંધાયા છે તે પ્રથમ તોડવા, એટલે પાછી રાશી ચોરાશી નાતેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ (૭૭) સ્થિતિમાં આવીએ ત્યાર પછી તેમાં અરસપરસ પાછો જ્યાં ભાણું વ્યવહાર હોય ત્યાં કન્યા વ્યવહાર દાખલ કરવાને બંધ કરી તે નાતે એકઠી કરવી એટલે વખત જતાં જે પરિણામ લાવવું છે તે આવશે.' કેટલાક માણસ આ વિચાર અમલમાં આવી શકે એવો છે એમ માને છે અને એજ ગ્ય ઉપાય છે એમ સૂચવે છે. હવે બીજે વિચાર એવો છે કે હાલ જે જે જુદી જુદી નાતેમાંથી જે હિમ્મત વાળા ગૃહસ્થ હોય તેઓએ હિમત ધરી કન્યા વ્યવહાર કરે ને એમ કરતાં એક જુદી નાત થાય તો થાય, પરંતુ આ નાત જલદી વધશે ને નાતેના બંધ જલદી તુટશે. અમને લાગે છે કે પ્રથમ સુચવેલા રસ્તા કરતાં આ બીજો રસ્તો સુગમ અને જલદી અમલમાં આવી શકે એવો છે. પહેલો રસ્તે અશક્ય તે નથી, પણ દુર્ધટછે. જે કે એકડાથીજ કન્યાઓની અછત વધી છે ને ઘણા હાનિકારક રિવાજો દાખલ થયા છે, તો પણ એકડા લાભકારક નથી અને તે તેડી નાંખવા જોઈએ, એમ એકડાવાળાઓમાંના મોટા ભાગના મનમાં ઉતરતું નથી. કન્યાની અધિરી દહાડે દહાડે વધતી જાય છે, ને તેના બીજા બીજા ઉપાય લેવાતા જાય છે, પરંતુ ખરે ઉપાય એકડા તેડવાનો છે તે ઘણા ખરાને ગળે ઉતરતું નથી. એકડા તેડવાનું કામ એકડાવાળાઓમાંના ઘણાખરા કબુલ ન કરે ત્યાં સુધી બને નહિ. એ કંઇ એક કે થાં માણસનું કામ નથી, ને મેટો જથો તે હજી કેળવણીને પ્રસાર જોઈએ તેટલો થયે નથી, એટલે જુને ચીલે ચાલવાનું પસંદ કરનારા છે. આથી એ રસ્તો ઘણો દુર્ધટ છે એમ અમે કહીએ છીએ. બીજા રસ્તાને માટે હકિકત જુદી છે. એમાં એક જ નાતના કે એક જ એકડાના ઘણા માણસનાત કે એક તોડવાના અભિપ્રાયના થવાની જરૂર નથી, જે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ (૭૮) નાતમાં જેટલા એવા અભિપ્રાયના હેય તે સઘળા એકઠા થઈ શકે છે ને એ રીતે આપણે હેતુ જલદી પાર પડવાનો સંભવ છે, મોઢ ને શ્રીમાલી વચ્ચે ભાણું વ્યવહાર છે. હવે પ્રથમ સુચવેલે રસ્તે ચાલવાને યત્ન કરીએ મોઢને મોટો ભાગ તેમ જ શ્રીમાલીને પણ મોટે ભાગ જ્યાં સુધી પેટા ભાગ તેડવાના અભિપ્રાયને ન થાય ત્યાં સુધી કંઈ થઈ શકે નહિ. ને બીજે રસ્તે ચાલવાની કોશીશ તે થોડા મેઢ ને થોડા શ્રીમાલી હોય તે પણ થઈ શકે. ભાણે ખપતી જે જે નાતે છે તેમાંના જેઓના સમજવામાં આ વાત આવે તેઓ બધા એક સંપે કરી કન્યા વ્યવહાર બાંધે તે તરત રસ્તો પડે. શરૂઆતમાં તો આ ઘેડી નવી નાતે થયા જેવું લાગે ખરું, પરંતુ એ નાતે વધતા વાર નહિ લાગે, ને ટુંકી મુદતમાં સાગર નાતે ઉભી થશે. એકવાર છીંડું પડયું તે પછી દરવાજે થતાં વાર નહિ લાગે ને હાલનાં નાનાં અને એકડાનાં, તથા કન્યા વ્યવહારનાં અનિષ્ટ બંધને તુટી જશે. પરંતુ આ પગલાની પણ શરૂઆત શી રીતે કરવી તે મેટા વિચારની વાત છે. ભાણે ખપતી ભિન્ન ભિન્ન જ્ઞાતિના પાંચ દશ માભુએ શરૂઆત કરવી કે ઘણું માણસ એ મતના થાય તે માટે જ તૈયાર થાય ત્યાં સુધી વાટ જોવી ? થોડા માણસ હિમ્મત ભીડી બહાર પડે તેપણ કંઇ હરકત લાગતી નથી. માત્ર એવા હિમ્મતવાળા થોડા પણ તૈયાર થવા જોઈએ. અલબત એ પ્રમાણે થોડા માણસો બહાર પડે ત્યારે તેમને લગાર અડચણ પડે, પરંતુ દેશના ભલાની ખાતર દેશના શુભેચ્છકોએ થોડી અગવડ પડે તો તે વેઠવા તૈયાર થવું જેઇએ. ભાણે ખપતાની જોડે કન્યા વ્યવહાર કરવાથી ધર્મને બાધ નથી આવતો એટલે ઝાઝી અગવડ પડશે એમ ડીવાનું કારણ નથી, તો ૫૭ જે કંઈ પડે તે સહન કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ (૭૮) આજકાલ સુધારાવાળા અને વિરૂદ્ધ પક્ષનાનું યુદ્ધ જબ૩ ચાલે છે. તેમાં કોઈ વિષયની બાબત મતભેદ હેય તે વાત તે જુદી, ૫ રંતુ સુધારાવાળાને માથે એક દોષ એવો મુકવામાં આવે છે, કે તેઓ કહે છે તે પ્રમાણે ચાલતા નથી. દેશના કમનશીબે વખતે વખતે એવાં દાંત મળી પણ આવે છે. પરંતુ અમે કહીએ છીએ કે એવાં દષ્ટાંતેથી માત્ર એટલું જ જણાઈ આવે છે કે નાતને દર અસહ્ય છે. ને તેને જુલમ સહન કરવા જેટલી હિમ્મતવાળા ઘણુ થોડા નિકળે છે. નાતને દેર, જગતની નિંધા, અને સ્ત્રી કેળવણીની ખામીને લીધે વખતે કુટુંબને કલેશ, માણસના મનની સ્વતંત્રતાને તદન હરિ લે છે, માણસોને નામર્દ ને બાયલા બનાવી દે છે, એટલે પછી તે ન ચાલ્યું - ધળિ કરી ચીલામાં પડે છે. જેઓ બોલ્યા પ્રમાણે વર્તી શક્તા નથી, તેઓને બચાવ કરવાને બિલકુલ ઇરાદો નથી, ને અમે પણ કહીએ છીએ કે એ વર્તણુંક ભૂષણરૂપ નથી. પરંતુ કોઈ અગત્યને સંસારિક સુધારો કરતાં કેટલા ડુંગર ઓળંગવાના છે, ને કેટલી હિમત રાખવાની છે તે માત્ર બતાવવાને અમારા ઇરાદે છે. એ વાત ખરી છે કે એવા બહાદુર અને દેશભક્ત ઘેર ઘેર નિવડતા નથી; કંઈ ઘેર ઘેર હીરા પાતા નથી; અને જે થોડા ઘણા એવા થવાને પ્રયત્ન કરે છે તેમાંના કેટલાક તે પાછા પડે છે, એથી ઘણજ થોડા ખરા હીરા હેયછે. વળી હાલની નાતોનું બંધારણ જોતાં એવી કાઈહિમ્મત ધરે એમ બની શકે એવું લાગતું નથી. હાલ નાતે બાબત એ છે કે એક નાતમાંથી જે કોઈને નાત બહાર મુંકવામાં આવે તેતે બધી નાતેમાંથી નાત બહાર થઈ જાય છે. એને ગમે તે કારણથી નાત બહાર મુક્ય હોય, એટલે વટલાયો ન હેય ને નાત બહાર મુકયો હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) તોપણ તેને ભાણે ખપતી બીજી કોઈ પણ નાતવાળા પિતાની નાતમાં લેતા નથી, એટલું જ નહિ પણ તે પિતાની વર્ણની ચોરાશી એ ના તમાંથી નિકળી જાય છે, અને તેને બધી વાતોમાંથી ભાણું વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે. આથી એમ થાય છે કે જે બહાર નિકળે છે તે તદન એકલવા પડી જાય છે, તેને સગાં વહાલાં સાથે વ્યવહાર રહેતો નથી, ને તે જાણે હિંદુજ ન હોય એ થઈ જાય છે. એ બધું જોતાં જુદી જુદી નાતેમાંથી થોડા બહાદુર નરે એકદમ બહાર પડે એ બનવું છે કે અશક્ય કે અસંભવિત નથી, પણ ઘણું મુશ્કેલ છે. ત્યારે હવે પ્રથમ શરૂઆત કરવાને આશરે પાંચસે પાંચસે ઘરને એક સંપ થવાની જરૂર છે. ભાણે ખપતા બ્રાહ્મણો પાંચસે એક સંપ કરે, ને તેવાજ વાણિયા પાંચસે એક સંપ કરે, તો પછી શરૂઆત કરવી સહેલી થઈ પડે. એવાં પાંચસે પાંચસે ઘર એની મેળે નિકળી નહિ આવે. પ્રયત્ન શિવાય કશું બનતું નથી, તે પછી આ મહાભારત કામ તો શી રીતે બને ? એ કરવા પ્રયત્નની તો શું, પણ ભગીરથ પ્રયત્નની જરૂર છે. તે પ્રયત્ન કેવી રીતે કરે તે સંબંધી હવે વિચાર કરીએ. પહેલું એકે ભાણે ખપતા વગના જુદા જુદા સમાજે સ્થાપવા એટલે ભાણે ખપતા નાગરાનો એક અથવા બે સમાજો, ભાણે ખપતા બ્રાહ્મણોને એક સમાજ, ભાણે ખપતા વાણિયાઓને એક સભાજ, ભાણે ખપતા કણબીઓને એક સમાજ, અને જરૂર પ્રમાણે અન્ય વર્ણને એક એક સમાજ, એ પ્રમાણે સમાજે સ્થાપવા; તેમાંય મુખ્યત્વે નાગરે, બ્રાહ્મણો, વાણિયાઓ, અને કણબીઓનાઃ કેમકે અન્ય વર્ણ બ્રાહ્મણ વાણિયાને ઉજળી વણેનું અનુકરણ જલદી કરે છે. વિધવા વિવાહમાં કણબીઓ અને અન્ય વર્ણએ બ્રાહ્મણ વાણુઓનું અનુકરણ ઘણે દરજે કર્યું છે, ને હજી કરતા જ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧) જેઓ ભાણ વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરવાના અભિપ્રાના હોય, ને અમુક ઘરની સંખ્યા તૈયાર થયેથી તે પ્રમાણે વર્તવા ખુશી હોય તેઓને એ સમાજમાં દાખલ કરવા; ને એમ કરતાં કરતાં અમુક સંખ્યા થથી દરેક સમાજે તે પ્રમાણે વર્તવું, એ એ સમાજનો હેતુ રાખવો. બીજું એ કે એ સમાજને શુભ હેતુ લોકોને સમજાવવા યન કરે. વળી તેની સાથે એ પ્રમાણે વર્તવાથી કોઈ ધર્મને બાધ નથી આવતે, શાસેની હરકત નથી, ને વ્યવહાર પક્ષે ઘણે લાભ છે એમ લેકના મનમાં ઉતારવું જોઈએ. ચારપાસથી યત્ન જારી કરો જેઇએ. એ બાબતનાં ભાષણ આપવાં. એ બાબતનાં નાનાં અને અસરકારક પુસ્તક રચી તે સસ્તી કિસ્મત અને વખતે વખતે મફત પણ ફેલાવવાં. સારા સારા અને સમજુ ગ્રહો સાથે આ બાબતમાં વિવેચન કરી સમાજ તરફ તેમનું વલણ કરવું, એ આદિ કર્તવ્ય છે. આ બધું કરવાને કેટલાક આગેવાની જરૂર છે. દેશના શુભેચ્છકોએ આગેવાન થવાનું માથે લેવું જોઈએ, હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે જ્યાં ભાણા વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર, એટલે રોટી ત્યાં બેટી, કેમ ન હોય? શું યુક્તિ વિચારથી એ વાત માન્ય થઈ શકે એવી નથી, કે શું એમ કરતાં કંઈ શાસ્ત્રને કે ધર્મને બાધ નડે છે ? આ બેમાંથી એકે વાંધે નથી એવી વિચાર કરતાં ખાત્રી થયા વિના રહેશે નહિ. યુક્તિ વિચાર આગળ મનુષ્ય જતના તમામ ભેદો નભવા મુશ્કેલ છે, તે પછી જેના ઘરનું પાણું ખપે, જેના ઘરનું અન્ન ખપે, જે આચાર વિચારમાં આપણું જેજ, જે ઉજળામણમાં આપણું જેવો અને ટુંકામાં જે બધી વાતે આપણું જે, તેની સાથે કન્યા વ્યવહાર રાખવો યોગ્ય નથી એવું યિા તથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ (૮૨) કે કઈ યુક્તિથી માન્ય થઈ શકશે ? મનુષ્ય જાતના વ્યવહારર્થે તથા ધંધાને લીધે ભેદ પડવા જોઈએ, તેવા ભેદ દરેક પ્રજામાં પડે છે, અને આચારવિચારમાં ઊંચ, નીચ હોય એવાં સ્ત્રી પુરૂષને, કે પુરૂષ સ્ત્રીને સંબંધ થવાથી સારા વંશજો પેદા ન થાય એવી એવી દલીલોથી વર્ણ વ્યવસ્થાની જેઓ હિમાયત કરનારા છે, તેઓને પણ હાલ જ્યાં રોટી વ્યવહાર છે ત્યાં બેટી વ્યવહાર કરવાની વિરૂદ્ધ કંઈ દલીલ કહેવાની છે? ના, કંઈજ નથી. બ્રાહ્મણની કે વાણિયાની જુદી જુદી નાતેમાં વ્યવ હારની કે ધંધાની દલીલ શી રીતે લાગુ પડે છે ? બ્રાહ્મણને એક અને જુદો ધંધે ગણીએ ને તેથી બ્રાહ્મણોને વર્ગ જુદો રાખવાની જરૂર છે એમ કોઈ કહે, તે પણ તેઓમાંના મઢ, શ્રીમાળી, ઔદિચ એવા એવા ભેદની શી જરૂર ? શું મોઢ બ્રાહ્મણ ના, શ્રીમાળીના કે ઔદિચના ધંધા જુદા જુદા છે, ને શું જુદા જુદા રાખવાની જરૂર પણ છે? બિલકુલ નહિ. તેમજ વાણિયાઓને એક અને જુદો ધંધો છે ને તે જુદો રાખવાની જરૂર છે, એમ કહીએ તો પણ તેઓમાંના મોઢ, શ્રીમાળી, ખડાયતા, આદિને જુદે જુદો ધંધે કયાં છે? ને જુદા જુદે રાખવાની જરૂર પણ શી છે ? બિલકુલે નહિ. ખરું કહેવરાવો તે હાલના સમયે તો નાતેના સંબંધમાં ધંધા તુટવાની દલીલ એ તે ચાલતા વહિવટમાં ફેરફાર કરવા નહિ ઈચ્છનારાઓનું એક બહાનું છે, એ માત્ર મિથ્યા ભ્રમ છે; કેમકે હાલની વર્ણવ્યવસ્થામાં ધંધાને શો મેળ છે? શું બ્રાહ્મણે બધી જાતના ધંધા નથી કરતા ? બ્રાહ્મણે વેપાર કરે છે, બ્રાહ્મણો ખેતી કરે છે, બ્રાહ્મણે રસોઈનો ધંધો કરે છે, હ્મિણો સરકારી નોકરી કરે છે, બ્રાહ્મણે ગાડીતી કરે છે, બ્રાહ્મણો શુદ્રવતું ચાકરી કરે છે, ને બ્રાહ્મણે સીપાઈગીરી પણ કરે છે, ને ભીખ પણ માગે . ત્યારે જાત ઉપર ધંધાને મેળ કયાં રહ્યો તેમજ વાણિયા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ (૮૩) ક્યાં નોકરી, અને બીજા ધંધા કરતા નથી. હજી વાણિયાને મોટો ભાગ વેપારજ કરે છે, પરંતુ બ્રાહ્મણોનું તો તેમ કંઈ નથી. બ્રાહ્મણોનું મૂળ કર્તવ્ય વિદ્યા ભણવી, ભણાવવી, તેનું ખેડાણ કરવું, ને લોકોને ધર્મનો બોધ આપવો એ હતું, પરંતુ બ્રાહ્મણોના મોટા ભાગને અવિદ્યાએ ઘેરી લીધા છે, ખણાખરા પોતાની જાતના નામનો બ્રાહ્મણ” શબ્દનો પણ શુદ્ધ ઉચ્ચાર કરી શકતા નથી; બ્રાહ્મણને બદલે “મેમણ, બામણું,” “બામણ,' આદિ શબ્દ બોલે છે એવી એમની વિદ્યા છે." ખણાખરાનું બ્રહ્મત્વ જોઇના તાંતણામાં આવી રહ્યું છે. એથી બ્રાહ્મણનું ભિક્ષા માગવા સિવાય બીજું કંઈ કર્તવ્ય રહ્યું નથી; એટલે તેમાંના ઘણુંખરા જુદે જુદે ધંધે વળગવા લાગ્યા, ને હજી લાગતા જાય છે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ધંધાની દલીલ પોકળ છે. એ વાત ખરી છે કે કેટલીક હલકી વર્ણમાં એ દલીલ ખરેખરી લાગુ પડે છે. સોની, સૂતાર, હજામ, ઘાંચી, મોચી, કુંભાર, ભાવશાર આદિ નાતાને આધાર ધંધા ઉપર છે, પરંતુ એટલા ઉપરથી એ દલીલ ઊંચવામાં લગાડવી એ બુદ્ધિને વિકાર છે. મુખ્ય મુખ્ય વર્ગોની વાત હાલ બાજુ ઉપર રાખીએ, તે પણ એટલું તે નક્કી છે કે બ્રાહ્મણોની કે વાણિયાઓની જુદી જુદી નાત, અને વળી તે નાતેના પેટા વિ. ભાગે જે હાલ છે તેને બચાવ ધંધાની દલીલથી બિલકુલ થઈ શકે એમ નથી. બીજા દેશોમાં એવા ભેદ છે એમ કહેવું એ તે ખરેખરી ભૂલ છે. પૃથ્વીના પડ પર હિંદુઓ જેવા, અને તેમાંય ગુજરાતીઓ જેવા ભેદ તો કોઈ પણ પ્રજામાં નથી. શું કોઈ પણ પ્રજામાં એવું છે કે જ્યાં ભાણું ૧ “દ્વિજોન્નતી નિરૂપણ', કર્ત પ્રાણુગોવિંદ રાજારામ. “હા. લના બ્રાહ્મણે છેક દ્રવત થઈ ગયા છે. જુઓ પ્રસ્તાવના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ (૮૪) વ્યવહાર હોય ત્યાં કન્યા વ્યવહાર ન હોય ? ના, એવું તે કંઈ નથી; ત્યારે અન્ય દેશની પ્રજાઓના ભેદ સાથે આપણું ભેદોને મુકાબલો શી રીતે થઈ શકે ? હવે ઊંચ, નીચ, સ્ત્રી પુરૂષના, અને પુરૂષ સ્ત્રીના સંબંધથી સારી પ્રજાની ઉત્પત્તિની હાનિ થવાની દલીલ રહી. મુખ્ય મુખ્ય વર્ગોના સંબંધમાં એ દલીલ ગમે તેટલી બળવત્તર છે, પરંતુ મુખ્ય મુખ્ય વર્ગોના વિભાગોના સંબંધમાં તો તે દલીલ બિલકુલ લાગુ પડતી નથી. ઔદિચ્ય બ્રાહ્મણને મોઢ બ્રાહ્મણ કન્યા વ્યવહાર કરે કે શ્રીમાળી વાણિ ને ખડાયતે વાણિયે કન્યા વ્યવહાર કરે, તેમાં ઊંચ નીચનો પ્રશ્ન શી રીતે ઉત્પન્ન થાય છે ? બંને એક જ જાતના, બંનેના આચાર વિચાર સરખા, રહેણી કરણી સરખી, ઉજળામણ પણ સરખી ને છેવટે ધંધા પણ સરખા તો પછી ઊંચનીચપણું કયાં છે? આથી એ દલીલ પણ ભાણ વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરવાના પક્ષની બાબતમાં નાપાયાદાર ઠરે છે. એ પ્રમાણે યુક્તિ વિચાર કે તર્ક આગળ તો એ પક્ષ ખાટો છે એમ કહી શકાય એમ નથી. બીજી વાત એ જોવાની છે કે ત્યારે શું કોઈ શાસ્ત્રને બાધ આડે આવે છે ? ના, તે પણ નથી. શાસ્ત્રને તે જુએ છે જ કોણ ? શાસ્ત્ર પ્રમાણે જોતાં આપણું કેટલી રૂઢીઓ નભી શકે એમ છે ? ઘણું કરીને કોઈ નહિ; એજ પ્રમાણે ભાણા વ્યવહાર છતાં કન્યા વ્યવહાર ન રાખવાની રૂઢીને કોઈ પણ શાસ્ત્રને આધાર નથી, એટલું જ નહિ પણ ઉલટાં તે તો એ રૂઢીની વિરૂદ્ધ છે, એમ અમે બતાવી ગયા છીએ. અત્રતત્રતા એવાં એવાં વચનોની કાંઈ બેટ નથી, એટલે શાસ્ત્રની મદદ શોધીએ તે તે ચાલતી રૂઢી તદન અશાસ્ત્રીય ઠરે છે. અમે પુછીએ છીએ કે કોઈપણ માણસ કોઈપણ સમયના કોઈપણ શાસ્ત્રમાંથી એવો આધાર બતાવી શકે છે કે એક શ્રીમાલી વાણિયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ (૮૫) અને મોઢ વાણિયો કન્યા વ્યવહાર ન કરી શકે ? શાસ્ત્રકારોએ કદાપિ તે વખતે સ્વપ્નામાં પણ એમ નહિ ધાર્યું હોય કે આર્ય પ્રજાની વર્ણવ્યવસ્થાની સ્થિતિ હાલ છે તેવી થઈ જશે, ને તેથી એક મોઢને એક શ્રીમાળીને માટે પણ નિયમો બાંધી મુકીએ. એટલે આપણાં શાસ્ત્રજ આપણને ટેકો નથી આપતાં એ કેટલી દુર્દશા ? ત્રીજી વાત એ વિચારવાની છે કે ભાણ વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર કરતાં શું કોઈ ધર્મનો બાધ નડે છે? ના, ધર્મ પણ આડે આવતો નથી. ખરે ધર્મ શો છે, તેનું ખરું સ્વરૂપ શું છે, એ આદિ બાબતોને વિચાર બાજુ ઉપર રાખતાં પણ આપણે છાતી ઠોકીને કહી શકીએ છીએ કે ધર્મનું સ્વરૂપ ગમે તેવું સ્વીકારે તે પણ એ બાબતમાં ધર્મ આડે આવતો નથી. વણાશ્રમના ધર્મ સાથે પારભાર્થક ધર્મને સંબંધ છે, ને વર્ણાશ્રમના ધર્મને આધાર જન્મ ઉપર, ભોજન વ્યવહાર ઉપર ને મુખ્યત્વે કન્યા વ્યવહાર ઉપર છે એવી હાલ સામાન્ય સમજ છે. તે સમાજને અનુસરીને વિચાર કરતાં પણ ધર્મનો બાધ આવતો નથી. જન્મથી જે બ્રાહ્મણે બ્રાહ્મણ હોય કે વાણિયે વાણિયા હોય તેમને કન્યાવ્યવહાર કરવાનું કહિયે છીએ, એટલે તે હરકત તે નડતી નથી. ભેજન વ્યવહારની પણ હરકત નડતી નથી. કેમકે જેમની વચ્ચે ભેજન વ્યવહાર છે તેમની જ વચ્ચે કન્યા વ્યવહાર કરવાનું, કહીએ છીએ. નાતન ધર્મ સાથે સંબંધ છે ને ઊંચી નાતવાળ ઉતરતી નાતનાનું ખાય તો વટલાય એવો મત ચાલે છે. એ મત ખરો હોય કે ખેટ હોય તો પણ ભાણું વ્યવહાર હોય ત્યાં કન્યા વ્યવહાર કરવાનું કહેવાથી આપણે તે મતની પણ વિરૂદ્ધ જતા નથી. ને આપણે કોઇને વટલાવાનું કહેતા નથી. એ પ્રમાણે યુક્તિ વિચારથી જોતાં કે શાસ્ત્રો જોતાં કે ધમ તે શું પણ આધુનિક મતો જોતાં પણ ભાણું વ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ (૮૬ ) વહાર હોય ત્યાં કન્યા વ્યવહાર કરવાને કશો બાધ જણાતો નથી, ત્યારે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે બાધ નડે છે ક્યાં? બાધ માત્ર “રૂઢીનો છે. આ તો અમારે રિવાજ પડી ગયો છે કે જ્યારે એ વાત કરીએ છીએ ત્યારે જવાબ એવોજ મળે છે કે શું કરીએ ભાઈ, રૂઢી પડી એટલે કાંઈ ઉપાય નથી.” ખરું જોતાં મોટું નડતર રૂઢીનું જ છે, ને ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે એમ કહેવાનું કારણ પણ એ જ કે રૂઢી મહા બળવાન છે, ને તે આપણને આમ કે તેમ ચસકવા પણ દે એવી નથી. હવે બધી બાબતને વાંધે નહોય એવી લાભકારક વાત જે નુકશાનકારક રૂઢી વિરૂદ્ધ હોય છે તે આપણે માન્યકારક છે, કે નહિ એ પ્રશ્ન વિચારવાને રહ્યો. વિચારવંત માણસને એમ લાગ્યા વિના નહિ રહે કે દુષ્ટ, હાનિકારક, અશાસ્ત્ર ને બુદ્ધિથી પણ વિરૂદ્ધ એવી રૂઢીનો ત્યાગ કરવો જોઈએ; એવી રૂઢીને વળગી રહેવાનું કહેવું યોગ્ય નથી, પરંતુ એવા પણ તૈયાયિકે છે કે જેઓ એમ કહે છે કે “જુનું એટલું સારું ગણવું જોઈએ, ને તેને માણસે વળગી રહેવું જોઈએ; અમારા બાપદાદા કંઈ ગાંડા નહતા કે તેમણે નઠારી રૂઢીઓ ચલાવી હોય; આ તે પશ્ચિમાસ કેળવણુવાળા આજ કાલના સુધારાવાળા રૂઢીઓની વિરૂદ્ધ બોલવા નિકળ્યા છે, તેઓ કંઈ અમારા પૂર્વજો કરતાં વધારે ડાહ્યા નથી.” જ્યારે જ્યારે કોઈ પણ હાનિકારક રૂઢીને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે ત્યારે રૂઢીના ભકતો આ હથિયાર હાથમાં લેઈ ઉભા થઈ જાય છે. થોડા વિચારના માણસને ભમાવવા એ હથિયાર ઘણું કામ લાગે એવું છે. પિતાના ઘરડાઓને મૂર્ખ કહ્યા એટલું બતાવી આપી તેવાઓને પછી કોઈ પણ વ્યાજબી દલીલની વિરૂદ્ધ બહેરા ને આંધળા કરવાનું સુગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭) પડે છે ! પરંતુ વિચાર કરતાં એ હથિયારનું પાણી કેટલું છે તે જણાઈ આવ્યા વિના રહેતું નથી. હથિયાર તો દેખાય છે, પણ ખરું જોતાં તે તે બિલકુલ લેટું-અરે ખોટું લોઢું પણ નથી, પરંતુ એ તે લાકડાનું ખોટું હથિયાર એપ ચઢાવી ખરું દેખાડેલું છે. આપણામાં કહેવત છે કે “બાપનો કું હેય માટે તેમાં કંઈ ડુબી મરાય નહિ.” વળી સોનાની પાળી હોય તે કંઈ પેટ ભરાય નહિ. જ્યારે બાપની રૂઢી આપણને, આપણા કુટુંબને, આપણા પેટને છોકરાંને, આપણા સંસાર સુખને, આપણું ધર્મને ને ટુંકામાં આપણું સર્વસ્વને મહેતા ઝંડીયા કુવામાં નાંખે એવી હોય તો પછી એ રૂઢી શા માટે રાખવી જોઈએ. એવી રૂઢી રાખી આપણે આપણું જ પ્રકારની હાનિ શા માટે થવા દેવી જોઇએ ? રૂઢી માણસોએ જ કરી છે, ને તે જ્યારે અનુકુળ ન આવે ત્યારે ફેરવવાને માણસને અધિકાર છે. બાપદાદાઓને કે ઘરડાઓને એમાં ગાંડા કે મૂર્ખ પણ કહેવાની જરૂર નથી. માત્ર કહેવાનું એટલું જ છે કે હાલ અમુક રૂઢી ચાલે છે તે અમને અનુકુળ આવતી નથી, ને તેથી અમારી ઘણે પ્રકારે હાનિ થાય છે, માટે તે તજવી જોઈએ. એમ કહેવામાં બાપદાદાની કે ઘરડાઓની સમજ, અણસમજની વાત કયાં આવે છે! પરંતુ અમે પુછવાની રજા લેઈએ છીએ કે આપણે સઘળી સ્થાપિત રૂઢીઓને વળગી જ રહ્યા છીએ? આપણે શું વખતે વખતે રૂઢીઓ ફેરવતા નથી ? એવી રીતે રૂઢીઓ વખતે વખતે બદલ્યાનાં ઘણુય દ્રષ્ટાંત મળી આવે છે. પ્રથમ તે આ નાતોની વ્યવસ્થાના સંબંધની રૂઢીની જ વાત કરીએ? એક બ્રાહ્મણની ચોરાશી ને એક વાણિયાની ચોરાશી નાતે ને થયાને તો કેટલાંક વર્ષો થયાં છે, પરંતુ એ નાતેના એકડા, કે ગેળ થયાને કેટલાં વર્ષ થયાં છે? ફક્ત ત્રણ ચાર કોડી વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ (૮૮). વાત છે. કેટલીક નાતમાં તે હમણું જોતા જોતામાં બંધાય છે ને કેટલીક વાતોમાં તે હજી બંધાતા જાય છે ? બીજું દ્રષ્ટાંત પિશાકનું છે. આ છેલ્લા ત્રીશેક વર્ષમાં આપણું પિશાકમાં કેટલે ફેર પડે છે? ઘણો પડે છે એમ કબુલ કર્યા સિવાય છુટકો નથી. ત્યારે એ રૂઢી બદલાઈ કે નહિ? એમ વિચાર કરતાં બીજા પણ દ્રષ્ટાંત મળી આવશે. કહેવાનો મતલબ એટલી જ છે કે જનમંડળને જે રૂઢી હાનિકારક લાગે તે બદલતાં કઈ પ્રકારે આચકો ખાવાની જરૂર ન. થી. એ પ્રમાણે વખતે વખતે જનમંડળ રૂઢીઓ બદલે જ છે ને બદલે એ જ સ્વભાવિક ને ન્યાય છે. વળી આ રૂઢી જુની કે માન્ય છે એમ પણ શા. ઉપરથી કહેવું. કોઈપણ શાસ્ત્રમાં તે એ ઉ લેખ મળતો નથી. સૈાથી ઉતરતા આધારવાળા પુરાણમાં પણ બ્રાહ્મણ વાણિયાની ચોરાશી ચોરાશી નાતો જણાતી નથી. ત્યારે આ પ્રાચીન કે શિષ્ટ રૂઢી પણ ક્યાં છે ? ૧ પ્રથમ આ વાત અમે બતાવી આપી છે, ને એમ કહેવાના આધાર પણ બતાવ્યા છે. વિશેષમાં ઉપર કહેલા સુદર્શનના વધારા ને આધાર અમારા મતની પુષ્ટિમાં ટાંકીએ છીએ; પૃષ્ટ ૧૧. શાએમાં જે સ્મૃતિઓ, કે તે પૂર્વેને વેદ રાશિ, કે તે પછીને જે પુરાણ સમૂહ તેમાં નાગર, કે અમુક જાતના બ્રાહ્મણ–ખેડાવાળ, મેઢ, શ્રીગેડ ઈત્યાદિ-કશે ભેદ જણાતું નથી. સર્વને બ્રાહ્મણ એવા એક જ શબ્દથી વર્ણવેલા છે. સ્કંધપુરાણ ઘણું અર્વાચીન મનાય છે, તેના પૂરને અમુક નિર્ણય નથી, અર્થાત કી ભાગ ખરેખર સ્કંધ પુરાણુનેજ છે, ને કી અંદર ઘેચી ઘાલવામાં આવ્યું છે તે કહી શકાતું નથી. આ પુરાણમાંના નાગર ખંડમાંજ નાગરનો ઇતિહાસ અત્રે કહ્યા તે આપેલો છે, બાકી શાસ્ત્ર માત્ર જોતાં કહીં પણ બ્રાહ્મણુ વિના બીજો શબ્દ હાથ આવતું નથી. આ વાત શું સૂચShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ (૮૯) એ પ્રમાણે મિથ્યા મમત બાજુ ઉપર રાખી શાન્ત મનથી વિચાર કરીએ તે આપણી ખાત્રી થાય છે કે નુકશાનકારક રૂટી હોય તેને ત્યાગ કરવામાં આનાકાની કરવામાં કંઈ સબળ કારણે નથી. “રૂઢી” એ કાળે કરીને જનમંડળમાં સ્થાપિત થએલો નિયમ-ધારે છે. જે વખતે જે ધારે યોગ્ય હોય તે ચાલે, પછી વખત જતાં તે સ્થાપિત થાય, એટલા ઉપરથી એ નિયમ જે કાળમાં જનમંડળને અનુકુળ ન આવે તે કાળમાં તેને ત્યાગ કરી તેની જગાએ અનુકુળ ને લાભકારક નિયમ ન સ્વીકારી શકાય એમ કંઈ કરતું નથી. માટે આ બાબત સંપૂર્ણ વિચાર કરી અમે જે સૂચવ્યા છે તે ઉપાય યોજીને અથવા બીજા જે યોગ્ય ઉપાયો સુજે તે અને જ્યાં ભાણું વ્યવહાર છે ત્યાં કન્યા વ્યવહાર કરવાના જેમ બને તેમ જલદી યત્ન થાય એ આપણા જનમંડળના હિતની વાત છે. વે છે? એટલું જ કે બ્રાહ્મણે માત્ર એકજ છે, અને બ્રાહ્મણોમાં જે પાછળથી ભેદ થયા છે તે કશા વાસ્તવિક કારણથી થયા નથી, પણ અમુક પ્રામાદિ નિવાસને લીધે થયા છે.” આ નાનું પણ અતિ ઉપયોગી ચોપાનિયું ધ્યાન દેઈ વાંચવાની અમે અમારા વાંચનારને ભલામણ કરીએ છીએ. તે એકલા બ્રાહ્મણોને માટે છે, પરંતુ તેમાંની ઘણી બાબતે સર્વને ઉપયોગી થાય એવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૪ થો – ઝિલ – પ્રકરણ ૧ લું. બીજા દેશમાં વર્ણભેદ, અને પરસ્પર ભેજન વ્યવહાર તથા કન્યા વ્યવહાર ગુજરાતમાં હિંદુપ્રજાની વર્ણવ્યવસ્થાની સ્થિતી કેવી છે તે બતાવવામાં આવ્યું. હવે હિંદુસ્તાનના બીજા ભાગમાં, હિંદુપ્રજાની વર્ણ વ્યવરથા કેવી છે તેને કંઈક વિચાર કરીએ. દક્ષિણ, બંગાલા, મદ્રાસ આદિ પ્રાંતમાં જે હિંદુઓ છે તેઓમાં પણ વર્ણ વ્યવસ્થાને આધાર જન્મ ઉપર છે, તેઓમાં પણ નાતો છે, અને નાના પાછા ભેદ પણ છે; એટલે આખી હિંદુ પ્રજાની વર્ણવ્યવસ્થા ધણું કેરીને એક સરખી છે, અને આખી હિંદુ પ્રજામાં નાતોને આધાર જન્મ ઉપર છે. એમ છતાં પણ હિંદુ પ્રજામાં ગુજરાતીઓના ભેદ તો પરમેશ્વર તેબા છે ! ગુજરાતીઓમાં જેટલા ભેદ છે તેટલા ઘણું કરીને હિંદુસ્તાનના બીજા ભાગોમાં નથી. દક્ષિણમાં, બંગાળામાં, અને મદ્રાસ આદિ કઈ જગામાં ગુજરાત નથી, અને ગુજરાતીઓ જેવા ભેદ પણ નથી. જ્યારે ગુજરાતી બ્રાહ્મણોની પચ્ચાશ કે સાઠ નાતો છે, ને તે નાતોના પાછા ભેદ પડયા છે, ને તે ભનાય પેટા ભેદે થયા છે, ત્યારે દક્ષિણ બ્રાહ્મણોની દેશ, કોકણસ્થ, કરાડા અને દેવરૂખા એ ચારજ નાતે છે. તેમાંય કરાડા અને દેશસ્થમાં પાછે અરસ્પરસ કન્યા વ્યવહાર છે એટલે કન્યાવ્યવહારના સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ (૯૧) તે દક્ષિણ બ્રાહ્મણોના માત્ર ત્રણ વર્ગ છે એમ કહી એ તે ચાલે. એ પ્રમાણે દક્ષિણમાં કન્યા વ્યવહારના ક્ષેત્રો આપણું જેટલાં નાનાં નાનાં નથી, તેથી તેમનામાં કન્યા વ્યવહારની બાબતમાં આપણા જેટલી અને ડચણ ન હોય એ પણ સ્વભાવિક છે. આપણું લોકોને કન્યા આપવા લેવા માટે જ્યારે વતન ખોળવું પડે છે, ત્યારે દક્ષિણુંઓ ને તેઓ જ્યાં વસે ત્યાં તે બાબતની સુગમતા થતાં વાર લાગતી નથી. એ વેના નામ ઉપરથી જ જણાય છે કે તે ભેદો સ્થળ પર થયા છે. દક્ષિણમાં એકંદર નાતો દેટસ છે એવી ગણતરી કરવામાં આવી છે. બંગલામાં હિંદુઓની જુદી જુદી સે નાતો છે, અને મને કાસમાં પણ મુદલીયાર, નયડુ આદિ જુદી જુદી નાતો છે, ને તે નાતેના પાછા પેટા વિભાગો પણ છે. મી. શેરીંગ નામના અંગ્રેજ ગ્રંથકારે આખા હિંદુસ્તાનમાં બ્રાહ્મણોની બે હજાર નાતો છે એવી ગણતરી કરી છે. આખા હિંદુસ્તાનમાં નાનો આધાર જન્મ ઉપર છે, ને તે ભાણું વ્યવહાર તથા કન્યા વ્યવહારના સંબંધમાં પાળવામાં આવે છે જુદી જુદી નાતે એક બીજા સાથે ભાણું વ્યવહાર રાખતી નથી, તેમ કન્યા વ્યવહાર પણ રાખતી નથી, ને જ્યાં પેટા નાતે છે ત્યાં પેટા નાતો પણ અરસ્પરસ કન્યા વ્યવહાર રાખતી નથી. એવી આખા હિંદુસ્તાનમાં હિંદુ પ્રજાની વર્ણ વ્યવસ્થાની સ્થિતિ છે. ૧ મી. સ્ટીલકૃત “લા એન્ડ કસ્ટમ આવ હિંદુ કેસ્ટસ”નામનું પુસ્તક, પ્રસ્તાવના, પૃષ્ટ ૧૩. ૨ મી દત્ત કૃત પુસ્તક ૩, પૃષ્ટ ૧૫૩. એ ગ્રંથમાં એ નાતોનાં નામ પણ આપ્યાં છે. - ૩ “હિંદુ ટ્રાન્સ એન્ડ કેસ્ટમ ” નામના ગ્રંથમાં. “કેરું નામને અંગ્રેજી નિબંધ, પૃષ્ટ ૨૦ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ (૯૨) અન્ય દેશોમાં વર્ણવ્યવસ્થાની સ્થિતિ–આ દેશની હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિ આપણે જોઈ, હવે પૃથ્વી પરના બીજા દેશની પ્રજાઓની વર્ણવ્યવસ્થા સંબંધી કંઈક વિવેચન કરવાની જરૂર છે. આપણું દેશના જેવી વર્ણવ્યવસ્થા પૃથ્વીના પડપર કોઈ દેશમાં નથી.' મનુષ્ય પ્રાણીના એકાદ મોટા જથામાં–એકાદ પ્રજામાં જુદાં જુદાં કારણોથી ભેદ પડે છે ખરા; તે પ્રમાણે પૃથ્વી પરની બીજી પ્રજાઓમાં પણ ભેદ પડ્યા છે. એ ભેદને આધાર કંઈ જન્મ ઉપર નથી, પરંતુ માણસની સંસારિક સ્થિતિ ઉપર છે; એટલે પૈસાને લીધે, પદીને લીધે, ધંધાને લીધે, ઊંચ, નીચના ભેદ ગણવામાં આવે છે, પરંતુ અમુક પ્રજામાં અમુક વર્ગની એક નાત, અમુક બીજા વર્ગની બીજી નાત, એ પ્રમાણે જુદી જુદી નાતો નથી. આપણા જ દેશમાં મુસલમાન તથા પારસી છે. યુરોપમાં અંગ્રેજ, ફેન્ચ, જર્મન, રૂશ આદિ જાઓ છે, તે કોઈમાં બ્રાહ્મણ, વાણિયાની નાત જેવું નથી તે પછી તેમની પેટા નાતે જેવું તે ક્યાંથી જ હોય! મુસલમાનોમાં કેટલાક સૈયદ, પઠાણ, શેખ, મેગલ આદિ નામથી ઓળખાતા જુદા જુદા વગી છે; પારસીમાં તો એવા પણ ભેદ નથી. તેઓમાં તે માત્ર પૈસે ટકે સારી સ્થિતિવાળા અને ગરીબ સ્થિતિવાળા, એવા બે ભેદ કહીએ તે કહી શકાય. ઈગ્રેજો, ફેન્ચ, જર્મન અને રૂશ આદિ પ્રજાઓમાં પણ એ જ પ્રમાણે છે. ફેર માત્ર એટલે જ કે તે સર્વ પ્રજાઓમાં પિતાનું રાજ્ય છે એટલે તેમનામાં પદ્દીને કારણથી એક વર્ગ જુદો પડેલ હોય છે, ને તે વર્ગ પિતાનાથી ઉતરતા વગાથી છેક નિરાળ રહે છે, એટલે ત્યાં ભેદ છે એમ આપણને માલમ પડે છે તે પણ તે ભેદ અને આપણા ભેદમાં તે અસ્માન અને જમીન વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર છે. ૧ મીદત્તને ગ્રંથ, પુસ્તક ૧ લું, પૃ૪ ૨૩૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ (૦૩) ભોજન વ્યવહાર –પૃથ્વીના પડ પર હિંદુ પ્રજા શિવાય બીજી કોઈ પણ પ્રજામાં ભેજન વ્યવહારના ભેદ નથી. હિંદુઓમાં જેમ બ્રાહ્મણ, કઈ વાણિયાનું રાંધેલું ખાય કે તેની ગોળીનું પાણી પીએ તે વટલાય છે, તેમ બીજી કોઈપણ પ્રજામાં એક મનુષ્ય બીજા મનુષ્યનું રાંધેલું ખાતાં કે તેની ગોળીનું પાણી પીતાં વટલાતો નથી. દરેક પ્રજામાં કોઈ કોઈનું ખાવાને કશે પ્રતિબંધ નથી, એટલું જ નહિ, પણ તેઓ બીજી પ્રજાઓનું પણ ખાતાં વટલાતા નથી. એક ઇગ્રેજ ગમે તો ગમે તે બીજા અંગ્રેજનું ખાય કે ગમે તે કેન્સ, જર્મન, મુસલમાન, હિંદુ, પારસી કે હરકેઈ પ્રજાનું ખાય, પણ તે વટલાતો નથી. તેમજ કેચ, જર્મન, અમેરિકન આદિ હરકોઈ પ્રજા અંદર અંદર એક બીજાનું ખાતાં તે વટલાતા નથી જ; પરંતુ બીજી કોઈ પણ પ્રજાઓનું ખાતાંય વટલાતા નથી. કોઈ પણ પ્રજાના લોકોને મેળો હોય તો તે બધાય એક રસોડે જમી શકે, પરંતુ હિંદુઓને મેળાવડે હોય તે વખતે બાર ભૈયજી અને તેર ચેકાવાળો ઘાટ થાય, ત્યારે છુટકો થાય. આ કેટલી બધી અગવડતા ! ખાધાથી કે પાણી પીવાથી વટલાવાય એ વિચાર માત્ર હિંદુ પ્રજામાં જ છે, બીજી કોઈ પ્રજામાં નથી. એ વાત ખરી છે કે બીજી પ્રજાઓમાં પણ ઊંચ નીચના ભેદને લીધે એકાદ ઊંચે ગણત માણસ પિતાનાથી ઉતરતી પંક્તિના ગણાતા માણસ સાથે બેસી જમ નથી, તેની જોડે બેસી જમવામાં હલકાઈ માને છે, ને અભિમાનને લીધે તેની સાથે જમવાને વ્યવહાર પણ રાખતા નથી, પરંતુ જે કદાપિ તે પોતાનાથી હલકા ગણાતા માણસનું ખાય કે પાણી પીએ તે તેથી તે વટલાતો નથી, અથવા તે અપરાધને માટે તેને કોઈ નાતબહાર મુકતું નથી, કે તે પતિત થતો નથી, પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ (૯૪) ઊંયને ઊંચજ રહે છે, એટલે ભાણા વ્યવહારનો ભેદ તે પૃથ્વી પરની હિંદુ શિવાયની કોઈપણ પ્રજામાં નથી, તેમ પૃથ્વી પરની કે ઈપણ પ્રજા વટલાવાનું સમજતી નથી. માણસ માણસનું ખાધાથી વટલાય છે, એ વિચાર કેટલીક પ્રજાના તે સમજવામાં પણ આવી શકતો નથી. આપણે આવા વિશેષ્ય પ્રતિબંધને લીધે બીજી પ્રજા એમાં આપણી “નાત” એ કહેવત રૂપ થઈ પડી છે, એટલે નાત કહેવામાં આવે ત્યારે બીજી કોઈ પ્રજાની નહિ પણ હિંદુ પ્રજાની જ સમજવી. બીજી પ્રજાઓમાં એ પ્રમાણે જ્યારે ભેદ–કેમકે તે નાત નથી–ને આધાર સંસારિક રિથતિ ઉપર છે, ત્યારે હિંદુ પ્રજાની નાતેને આધાર ધર્મ ઉપર છે. કન્યા વ્યવહાર –હિંદુ શિવાયની બીજી પ્રજાઓમાં જે ભેદો છે તે ઘણું કરીને કન્યા વ્યવહારના સંબંધમાં પાળવામાં આવે છે, તે પણ તે ભેદ આપણા જેવા અવિકારી નથી. એક અ ગ્રેજ રાજ કુટુંબને માણસ કે અમીર કોઈ ખેડુતની છોકરી સાથે પરણતે નથી, ને પરણી શકતા પણ નથી. એ પ્રમાણે બીજી પ્રજાઓમાં પણ કન્યા આપવા લેવાની બાબતમાં સ્થિતિ, સત્તા, પઠી, ને ધં. ધાને અનુસરીને ભેદ રાખવામાં આવે છે. કેટલાક દેશોમાં આવા ભેદે વચ્ચેનું અંતર દિન પ્રતિદિન વધતું જ જાય છે, ને કોઈ કોઈ ઠેકાણે તે એટલું વધ્યું છે કે તે હાનિનું એક કારણ થઈ પડયું છે. એમ છતાં પણ તે ભેદ આપણું જેવા નથી. આપણામાં તે બ્રાહ્મણ અને વાણિયા વચ્ચે ગમે તે કારણ હોય પણ કન્યા વ્યવહાર કદિ થઈ શકે જ નહિ. પરંતુ બીજી પ્રજાઓમાં તે જે નીચે ૧ પ્રસ્તાવનામાં કહેલું કેસ્ટ' નામને અંગ્રેજી નિબંધ, પૃષ્ટ ૨,૩. ૨ ચીસ કામ એ જર્મન વર્કશોપ, પુસ્તક ૨, પૃષ્ટ ૩૫૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ (૯૫) ગણાતો હોય તે પૈસે કે પદી મેળવી શકે છે, ને ઊચે થઇ શકે છે, ને એ પ્રમાણે ઉચો થયો એટલે તો ઉંચા ગણાતાઓમાં કન્યા આપી લઈ શકે છે. વળી બ્રાહ્મણ જેમ વાણિયા કે કણબીની કન્યા લેવાથી વટલાય છે, તેમ બીજી પ્રજાઓમાં નથી. ઉંચો ગણતો માણસ કદિ નીચા ગણાતામાંથી કન્યા લાવે છે તે વટલા નથી; ફક્ત તેની ચર્ચા તથા નિ ઘા થાય છે. એ રીતે હિંદુ સિવાયની પૃથ્વી પરની તમામ પ્રજાઓમાં કન્યા વ્યવહારની બાબતમાં પણ ફક્ત સંસારી સ્થિતિ પ્રમાણે ભેદ ગણવામાં આવે છે. વખતે તેઓ પિતામાંથી તે ગમે તેની સાથે કન્યા વ્યવહાર પાડી શકે છે, એટલું જ નહિ પણ બીજી પ્રજાઓ સાથે પણ કન્યાવ્યવહાર પાડતાં હરકત ગણાતી નથી. એક મુસલમાન કોઈપણ મુસલમાનની કન્યા તે લાવી શકે જ; પણ તે અંગ્રેજ, ફેન્ચ કે બીજી કોઈપણ પ્રજામાંથી કન્યા લાવે કે કોઈપણ પ્રજામાં કન્યા આપે તે બાધ ગણાતો નથી. એ જ પ્રમાણે એક ઈગ્રેજ, ગમે તો મુસલમાન, હિંદુ, ફ્રેન્ચ, જર્મન કે કોઈપણ જાતની કન્યા લાવે કે કોઈપણ જાતમાં કન્યા આપે છે તેમ કરી શકે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પૃથ્વી પરની કોઈપણ પ્રજામાં આપણા જેવી અને આપણું જેટલી નાતો નથી, આપણુ જેવા ભેજન વ્યવહારના કે કન્યા વ્યવહારના પ્રતિબંધ નથી, આપણી પેઠે કંઈ વટલાવાનું નથી,અને આપણી પેઠે ભેદને આધાર જન્મ ઉપર કે ધર્મ ઉપર નથી, અને જે ભેદ છે તે સંસારી સ્થિતિના છે તથા તે આપણા જેવા અવિકારી અને સખત નથી! ૧ સિદ્ધાંત સાર, પૃષ્ટ ૫૮ની પહેલી ટીકા; તેમાં કહ્યું છે કે “બીજા કોઈ દેશોમાં આવી કુલ જાત્યાદિ વ્યવસ્થા જણાતી નથી;પણ સર્વ દેશોમાં, હાલ પણ, બધા લેક એક જેવા છતાં, અમુક અમુક વર્ગ માનેલા હેય છે, ને ખાવું પીવું કન્યા વ્યવહાર ઇત્યાદિ તેટલી સિમામાં જ થાય છે. જરૂર પડતાં એસિમા તોડવામાં બાધ ગણાતું નથી એટલુંજ સવિશેષપણું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૪ થો. પ્રકરણ ર . મુકાબલે. આપણે પ્રાચીન આર્યોની વર્ણવ્યવસ્થાની સ્થિતિ જોઈ આપણે આપણા દેશની હાલની જ્ઞાતિભેદની સ્થિતિ જોઈ, ને આપણે અન્ય પ્રજાઓના ભેદોની સ્થિતિ પણ જોઇ, તે ઉપરથી આપણું વર્ણવ્યસ્થાની સ્થિતિને મુકાબલો પ્રાચીન આર્યોની વર્ણવ્યવસ્થાની સ્થિતિ સાથે તથા હાલમાં અન્ય પ્રજાઓના ભેદે સાથે સહેલાઈથી થઈ શકશે. પ્રથમ તો એ વાત નિર્વિવાદ છે કે આપણા દેશમાં, ને વિશેષ્ય કરીને ગુજરાતમાં જેવી ને જેટલી નાતે છે, તેવી ને તેટલી નાતે પ્રાચીન આર્યોમાં નહતી, અને અર્વાચીન સમયમાં પૃથ્વીના પડ પરની બીજી કોઈપણ પ્રજામાં નથી. જ્યારે આવી વર્ણવ્યવસ્થા પ્રાચીન સમયમાં આપણું જ પૂર્વજોમાં જોવામાં નથી આવતી, ને હાલના સમયમાં અન્ય પ્રજાઓમાં જોવામાં નથી આવતી, ત્યારે હાલ આપણામાં એવી વ્યવસ્થાથી જે જે હાનિ ઉત્પન્ન થઈ છે, તે હાનિઓ પણ પ્રાચીન કાળના આયમાં કે અન્ય દેશની આધુનિક પ્રજાઓમાં નહેય એ સ્વાભાવિક છે. પ્રાચીન આ પ્રથમ આપણે હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિને આપણું જ દેશની અને આપણું જ પૂર્વજોની વર્ણવ્યસ્થાની સ્થિતિ સાથે મુકાબલો કરીએ. એ મુકાબલો બહુ બોધક છે અને આપણા મનની અનેક સુવૃતિઓ જાગ્રત કરે છે. વખતે હાલની વર્ણવ્યવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ (૪૭) એ પૂર્વની વર્ણવ્યવસ્થાનું પરિણામ હોય કે નહિ તેને અજાણ્યાના મનમાં શક ઉત્પન્ન કરે છે ! ને અમને તો લાગે છે કોઈ પૂર્વને ઋષિ આવીને જુએ છે તે પણ એમજ ધારે! પરંતુ ઈતિહાસ સાક્ષી પૂરે છે, ને એ બાબતમાં તે કશે શક નથી. જેમ હાલની વર્ણવ્યવસ્થા પ્રાચીનું વર્ણવ્યવસ્થાનું પરિણામ છે એ વાતને શક નથી, તેમ હાલની વર્ણવ્યવસ્થા અને પ્રાચીનું વર્ણવ્યવસ્થાના આધારભૂત કારણો ની વચ્ચે અપરિમિત અંતર છે એમાં પણ શક નથી. હાલની વર્ણવ્યવસ્થા અને પ્રાચીન આર્યોની વર્ણવ્યવસ્થામાં અને સ્માન જમીનને તફાવત છે. અસલના વખતમાં વર્ણભેદને લીધે ધમાપદેશકોને કેટલાક હક્કો આપવામાં આવ્યા હતા, અને ક્ષાત્ર કર્મ કરનારાઓને પણ કેટલાક હક્ક આપવામાં આવ્યા હતા, પરંતુ તેથી આર્ય પ્રજાના વિભાગ પડી ગયા નહતા તેમ તેનું ઐક્ય તુટયું નહતું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈ પિતાના પેઢી ઉતાર કે પેઢી દર પેઢી કર્યા જતા હતા; તે પણ તેઓ એક પ્રજા અને એક જાત છે એમ તેમના મનમાં રહેતું; તેઓને એક જ પ્રકારને ધર્મોપદેશ મબતે, તેઓની વિદ્યા તથા દંતકથાઓ એક જ પ્રકારની હતી, તેઓ એક બીજાની સાથે ખાધાપીધાને વ્યવહાર રાખતા, તેઓ અરસ્પરસ કન્યા વ્યવહાર રાખતા, અને એક બીજા સાથે બધી બાબતના સંસારી વ્યવહાર રાખતા, અને પરાજય થયેલા આ દેશના મૂળ વતનીઓના સંબંધમાં પિતે પિતાને આર્ય જાતના કહી અભિમાન ધરાવતા. અર્વાચીન કાળમાં નાતને લીધે આર્ય પ્રજાના વિભાગ થઇ તેની કોડીબંધ ના થઈ છે, એ ભિન્ન ભિન્ન નાતેમાં જાતિના ભેદને બહેબે સમુદ્ર આવી પડે છે, તથા તેઓની વચ્ચે અર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ (૦૮) પરસ લગ્ન વ્યવહાર અને સંસારી વ્યવહાર બંધ પડયા છે.' હાલની વર્ણવ્યવસ્થાથી આપણામાં બાળલગ્ન, કજોડાં, કન્યાવિકય, વરવિક્રય, સાટાં ખડાં આદિ ઘણું હાનિકારક રિવાજો દાખલ થયા છે, એમ બતાવવામાં આવ્યું છે, તેમાંની કોઈ પણ હાનિ પ્રાચીન્ આમાં નહતી એમાં કંઈ શક નથી. પ્રાચીન આર્યોમાં બાળલગ્ન નહેતાં, પણ સ્વયંવર હતા. પ્રાચીન આયમાં મોટે ભાગે કજોડાં નહોતાં થતાં પણ સજેડાં થતાં ને લોકો સુખી થતા. પ્રાચીનું આમાં કન્યાવિક્રય, વરવિક્રય તથા સાટાં ખડાંને પ્રચાર નહોતે, પણ લગ્નને આધાર વરકન્યાના ગુણ ઉપર હતો. એટલે ટુંકામાં પ્રાચીન આર્યોમાં હાલના સમયમાં જે જે દુષ્ટ, અને હાનિકારક રિવાજેથી આપણું સંસાર મંડળની અવદશા થઈ છે, તે તે રિવાજો પ્રચારમાં નહોતા, ને તેથી તે સમયના આર્યોની સંસારિક સ્થિતિ આપણા કરતાં હજાર દરજે સારી હતી, એટલું જ નહિ પણ રાજકીય સ્થિતિ તથા ધાર્મિક સ્થિતિ પણ સારી હતી, ઋષિ મુનીઓની મહાજ્ઞાનની ને ૧ મી. દત્તકૃત ગ્રંથનું પુસ્તક ૧લું. પૃષ્ટ ૨૪૦, એમાં નીચે પ્રમાણે કહ્યું છે – “This is the cardinal distinction between the ancient caste system, and the caste system of the modern age. Caste reserved some privileges for priests and some privileges for warriors, in ancient times; but never divided and disunited the Aryan people. Priests, and warriors, and citizens, though following their hereditary professions from gener. ation to generation, felt that they were one nation and one race, received the same religious instrucShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ) વિધાની ધ્વનિ આજે કયાં સંભળાય છે, આજે રામસીતાને સંસાર ક્યાં દેખાય છે, આજે રામને સ્ત્રી પ્રત્યેનો પ્રેમ ને સ્ત્રી જાતને માટે આદર ક્યાં જોવામાં આવે છે, આજે સીતાને પતિપ્રેમ ને તેના પતિવ્રતના કેટલા સાંસા છે, આજે રામ લક્ષ્મણ આદિ, તથા યુદ્ધિ હિર આદિ પાંડવો વચ્ચેને ભ્રાતૃભાવ કેટલો જોવામાં આવે છે, આજે યુદ્ધિટિરનું સત્ય કેટલું જોવામાં આવે છે, આજે ક્ષત્રિોનું રાજ્ય કેટલું જોવામાં આવે છે, આજે ક્ષત્રિયોના દિગ્વિજય ક્યાં જોવામાં આવે છે, ટુંકામાં આજે પ્રાચીનું સ્થિતિને જે સારે ભાગ તેમને કેટલો દેખાય છે. એમાંનું કશું દેખાતું નથી. શું આ ઓછી હાનિ છે! એ ઉપરથી જણાય છે કે જ્યારે પ્રાચીન આયેની વર્ણવ્યવસ્થા ને આધાર ગુણકર્મ ઉપર હતો, ત્યારે હાલની વર્ણવ્યવસ્થાને આધાર જન્મ ઉપર છે, જ્યારે પ્રાચીનું આયોની વર્ણવ્યવસ્થાને આધાર ધર્મ ઉપર નહે; ત્યારે હાલને તે ઉપર છે; જ્યારે પ્રાચીન આર્યોમાં ગુણકર્મ કરીને માણસની નાત બદલાતી ત્યારે હાલમાં તે અવિકારી tions, possessed the same literature, aud traditions, ate and drank together, intermarried and held social communion in all respects, aud were proud to call themselves the Argan race as against the conquer. ed aborigines. Caste in modern times has cut up the Aryan people into scores of communities, has open. ed the wide gulf of race distinctions among the different communities, has interdicted marriage and social communion among them, x x x” એની મતલબ ઉપર આવી ગઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) છે; જ્યારે પ્રાચીનું આયમાં ભેજન વ્યવહારના ભેદ નહોતા, ત્યારે હાલ ભજનમાં ને પાણીમાં વટલાવાનું પેઠું છે, જ્યારે પ્રાચીન આમાં કન્યા વ્યવહારના સંબંધમાં માત્ર ઉંચ નીચને જ ભેદ હતું ત્યારે હાલ તે કન્યા આપવા લેવાના નાના નાના અસંખ્ય વાડા થયા છે આ કેટલો ફેરફાર ! શું બંને સંસ્થાઓ વચ્ચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે જેટલું અંતર છે તેટલું નથી ! એકને જે ધોળી કહીએ તે બીજાને કાળી કહીએ એટલો તફાવત શું નથી! એટલે તફાવત છે એ નિર્વિવાદ છે, તેમ બીજી સંસ્થા પહેલાનું પરિણામ છે એ પણ નિર્વિવાદ છે. આવી રીતે જ્યારે વર્ણવ્યવસ્થા બદલાઈ, ત્યારે આપણી સ્થિ. તિ પણ બદલાય એમાં કંઈ આશ્ચર્ય નથી. આપણી સ્થિતિનું જઈશું તે તેમાં પણ પ્રાચીનું સ્થિતિ અને અર્વાચીનું સ્થિતિમાં એટલો જ તફાવત માલમ પડે છે નાત એક સંસારી સંસ્થા છે. એટલે સંસારી સ્થિતિ સારી નરતી હવાને આધાર તે સંસ્થા સારી નરતી હોવા ઉપર છે. જેમ જેમ આ સંસ્થા બગડતી ચાલી, તેમ તેમ આ પ્રજાની સંસારી સ્થિતિ બગડતી ચાલી. વળી રાજકીય, કે ધાર્મિક સ્થિતિ ઉપર પણ અસર થયા વિના ન રહી. આપણું સંસાર સુખ નાશ પામ્યું, આપણુમાં અનેક હાનિકારક રૂઢીઓ દાખલ થઈ, આપણા માંથી પ્રજવ નાશ પામ્યું, આપણાં શુરાતન અને પુરૂષાતન નાશ પામ્યાં. આપણે પરતંત્રતાની ધુંસરીએ જોડાયા, આ પણ સત્ય ધર્મ નાશ પામે ને તેને બદલે હેમને ધર્મ દાખલ થયે ને આપણામાંથી ઉંચી નીતિના સદ્ગુણે નાશ પામ્યા; આવાત શું પ્રત્યક્ષ પ્રમાણ જેવી નથી! અન્ય પ્રજાએ આપણું પૂર્વજોની વણવ્યવસ્થા સાથે આ પણી હાલની વર્ણવ્યવસ્થાને મુકાબલો કરતાં આપણું મન કહ્યું કરતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧): નથી. હવે અન્ય દેશની પ્રજાઓની વર્ણવ્યવસ્થા સાથે મુકાબલે કરવાનો રહે; તે કરતાં પણ આપણે તે અસંતોષને અસતેષ રહેવાને ! અમે પ્રથમ બતાવી ગયા છીએ કે આપણે નાતો કઈ પણ પ્રજામાં નથી ને આપણી વર્ણવ્યવસ્થા પણ કોઈ પ્રજામાં નથી, ત્યારે હવે મુકાબલો શેને કર ! બીજી પ્રજાઓમાં જે ઉંચ નીચના ભેદ છે તેની સાથે કરવાને રહ્યા. કોઈ કોઈ પ્રજામાં એવા ભેદો દહાડે દહાડે વધતા જાય છે તેથી હાનિઓ થવા માંડી છે, તેમ છતાં પણ તે ભેદેને આપણે નાન વચ્ચે મુકાબલાનું કશું સામાન્ય કારણ નથી. જ્યારે બીજી પ્રજામાં ભેદોને આધાર સંસાર સ્થિતિ ઉપર છે ત્યારે આપણે પ્રજાની નાતને આધાર ધર્મ ઉપર છે, જ્યારે બીજી પ્રજાઓના ભેદોને આધાર જન્મ ઉપર બિલકુલ નથી, ત્યારે આપણી નાતને આધાર તો તદન જન્મ ઉપર જ છે, જ્યારે બીજી પ્રજાઓમાં ભાણા વ્યવહારના બિલકુલ પ્રતિબંધ નથી, ત્યારે આપણુમાં એવા પ્રતિબધે ઘણું છે, જ્યારે બીજી પ્રજાઓમાં લગ્ન વ્યવહારના ભેદને આધાર ઉંચ નીચ સ્થિતિ ઉપર છે, ત્યારે આપણામાં જન્મ ઉપર તથા સ્થળ ઉપર છે. હવે સહેજ સમજવામાં આવશે કે આપણું નાતને મુકાબલે અન્ય પ્રજાઓના ભેદ સાથે થઈ શકતો નથી. જ્યારે અન્ય પ્રજાઓમાં આપણે જેવી વર્ણવ્યવસ્થા નથી, ત્યારે ત્યાં આપણું વર્ણવ્યવસ્થાથી જે જે હાનિકારક પરિ. ણામે નિપજ્યાં છે તે ન નિપજે એ પણ સ્વભાવિક છે. વળી વધારામાં બીજી પ્રજાની લગ્ન રૂઢીઓ અને આપણું લગ્ન રૂઢીઓમાં પણ બહુજ તફાવત છે એટલે આપણામાં જેવી હાનિકારક રૂઢીઓ - ૧ “કેસ્ટને દંગ્રેજી નિબંધ, પૃષ્ટ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૨) દાખલ થઈ ગઈ છે તેવી તેમનામાં દાખલ થવા પામી નથી, ને આપણી સ્થિતિ કરતાં યુરોપ કે અમેરિકાની ઘણુંખરી પ્રજાઓની સ્થિતિ સારી છે એ વાત પણ સર્વના જાણવામાં છે. હવે આપણે આપણી હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિને મુકાબલો પ્રાચીન અને વર્ણવ્યવસ્થાની સ્થિતિ સાથે કર્યો અને હાલની પૃથ્વી પરની અન્ય પ્રજાઓના ભેદની સ્થિતિ સાથે પણ કર્યો, અને જોયું કે આપણી વર્ણવ્યવસ્થા તે આપણું જ છે, ને તે પ્રાચીનું આયોને કે અન્ય પ્રજાઓને ઈર્ષ્યા કરવા લાયક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૫ મો. પ્રકરણ ૧ લું હાલની વર્ણવ્યવસ્થા વિષે અભિપ્રાય આજ સેંકડે વર્ષે આપણને જ જ્ઞાતિનાં બંધને અનિષ્ટ લાગે છે એમ નથી. વખતે વખતે સુજ્ઞજનેને તેની અગવડતા લાગી છે, ને કઈ કઈ સમયે ખરી લાગણવાળા અને હિમ્મતવાન નરેએ તેને સામી બાથ પણ ભીડી છે. આજથી આશરે ચારસે વર્ષ ઉપર જુનાગઢમાં નરસિંહ મહેતા નાગર ભક્ત થઈ ગયો છે તેનાં બનાવેલાં પદે ઉપરથી તથા દંતકથા ઉપરથી જણાય છે કે નરસિંહ મહેતાએ જ્ઞાતિભેદને તિરસ્કાર કર્યો હતો. એ તિરસ્કાર તેમણે પ્રસિદ્ધ રીતે બતાવેલ છે ને તે સંબંધી એક પદ પણ જોયું છે. તે એ કેગીરિ તલાટોને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નહાવા જાય; ઢેડ વરણમાં દઢ હરિ ભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય. ગીરિ. કરજેડીને પ્રાર્થના કીધી, વિનતિ તણું બહુ વધારે વચન; મહાંત પુરૂષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરે રે કિર્તન. ગીરિ. પ્રેમ પદારથ અમે પામીએ, વામીએ જન્મ મરણ જે જાળ; કર જોડતામાં કરૂણ ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ. ગીરિ. પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદષ્ટિ ને સર્વ સમાન; ૌ મૂત્ર તુળસી વૃક્ષ લીપજે, એવું વૈષ્ણવે આખું વાયદાન. ગીરિ. મેહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કી ઉત્સવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) ગીર. ભેાર થયા લગી ભજન કીધું, સતાષ પામ્યા સૈા વૈષ્ણવ. ઘેર પધાર્યા તે હરિ–જશ ગાતા, વાતા તાળ તે શંખ મૃદંગ; હિંસ હિંસ નાગર તાળીએ લે છે, આ શા રે બ્રાહ્મણના ઢગ ગીરિ. મૈાન ગ્રહીને મેહતાજી ચાલ્યા, અધવરાને શા ઉત્તર દેઉ; જાગ્યા લેાક નરનારી પૂછે, મેહેતાજી તમે એવા શું? ગીર. નાત ન જાણા ને જાત ન જાણેા, ન જાણેા કાંઈ વિવેક વિચાર; કરજોડીને કહે નરસૈયા, વૈષ્ણવ તા મને છે આધાર. ગીર. ૫. એવા રે અમે એવા રે એવા, તમે કહેા છે. વળી તેવા રે; ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશે તે‚ કરશું દામેાદરની સેવા રે, એવા રે. આ સુજ્ઞ હરિભક્તના વિચાર। યથાસ્થિત બતાવવા અમે આખુ પ૬ ઉતાર્યું છે. એ ઉપરથી એમ જાયછે કે હાલ જેવી વર્ણવ્યવસ્થા છે તેવી ને તેવી ધણુંકરીને આ હરિભક્તના વખતમાં પણ હતી. ફેર પડયા છે તે એટલા જ કે નાતેની સ ંખ્યા તે વખતના કરતાં પણ વધી, ને વર્ણવ્યવસ્થા વધારે હાનિકારક થઈ પડી છે ! હાલ આપણી વર્ણવ્યવસ્થામાં વટલાવું પેઠેલું છે તે એ વખતે પણ હતું ને વર્ણવ્યવસ્થા જોડે ધર્મના સબંધ છે એ જેમ હાલ માનવામાં આવે છે તેમ તે વખતે પણ માનવામાં આવતું એમ છતાં જે ખરેખરા ધર્માત્મા ગણાયા છે તે જે ખરેખરા હરિભક્ત ગણાયા છે તે વટલાવાનું કે વર્ણવ્યવસ્થા સાથે ધર્મના સ ંબંધ સમજ્યા નથી, એ શું બતાવે છે ! વળી એ કિયે વખતે જે વખતે આપણા સુધારાવાળાનું સ્વપ્નું પણ નહેતું અને જે વખતે આપણી ભાષામાં ‘સુ ધારા શબ્દ જન્મ પણ નહાના તે વખતે ! હવે વાંચનારને પ્રશ્ન ઉત્પન્ન થવા જોઇએ કે આ તે વર્ણવ્યવસ્થા ખરેખરી દોષિત છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) નરસિંહ મહેતા જે હરિભક્ત દેષિત છે. નરસિંહ મહેતાને એમની હયાતીમાં તો જે સંસ્કાર વિત્યા હોય તે ખરા, પરંતુ આજે તો તેને ના નામને માટે સર્વને માન છે ને તેના નામથી ઘણુઓ પિતાને ગર્વનું કારણ છે એમ સ્વીકારે છે. એટલે ખરી રીતે મહેતાને દેવ નથી. જે મહેતાને લાગ્યું તે કોઈપણ જ્ઞાનચક્ષુને લાગ્યાવિના રહે નહિ! મહેતા જે હરિભક્તને ખાવાપીવામાં, ખોરાક અને જળની શુદ્ધિના ધર્મ શિવાય બીજે ધર્મ પસી શકતો નથી એમ લાગ્યા વિના રહેજ નહિ. મહેતા પછી પણ વખતે વખતે હાલની હાનિકારક પદ્ધતિની વિરૂદ્ધ અવાજ કાઢનાર ઉત્પન્ન થયા છે. કેટલાક સુજ્ઞ કવિ જનોએ આ બાબતના પિતાના વિચારો પોતાની રચેલી કવિતામાં બતાવ્યા છે. અખો ભક્ત કહે છે કે – આભડછોત અંત્યજ ઘરજણ, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી; બારે કાળ ભેગવે બે, સાને ઘેર આવી ગઈ રેહ. એક બાપુ સાહેબ ગાયકવાડ કરીને ગુજરાતી ભાષામાં કવિતા કરનાર થઈ ગયો છે. તેણે બ્રાહ્મણ શૂદ્ધના ભેદનાં પંદર પદો બનાવેલાં છે. એમાં કાવ્યકારે પિતાની આ સંબંધી લાગણું ઘણું સમ્ર શબ્દોમાં પ્રસિદ્ધ કરી છે અમને લાગે છે કે કોઈ સુધારાવાળો પણ આ બાપુ સાહેબની બરાબરી ભાગ્યે જ કરી શકો હશે. તે એક પદમાં કહે છે કે – સંસ્કારથી થાય છે બ્રાહ્મણ તો જગત સહુ; શૂદ્ર હોય સર્વ અલ્યા જણે જ્યારે માત રે. વિક જઈ જેની તું ને કબીરની (કેવી) જાત; પૂછ પૂછ એને જઇ કેવી (તારી) ન્યાતરે. ૧. પ્રાચીન કાવ્ય માળા, અંક ૭, પૃષ્ટ ૩૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ગયા સૈકામાં થઈ ગયેલા મહા કવિ શામળને આપણે આ જગાએ ભુલો ન જોઈએ. એ કવિએ અનેક વાર્તાઓ લખી છે, ને ઘણુક વાતોમાં તેણે વર્ણભેદને કંઇપણ વિચાર રાખ્યા વિના ભિન્ન ભિન્ન વર્ણોનાં નાયક નાયકાનાં ગુણાનુસાર લગ્ન કરાવ્યાં છે. રજપુત રાજાના કુંવર અને વણિક પ્રધાનની પુત્રીનું ઇચ્છાવર લગ્ન, તેમ જ રજપુત રાજાની કુંવરી અને વણિક પ્રધાનના પુત્રનું ઇરછાવર લગ્ન એ તે આ મ. હાનું કવિની વખતે વખતે ઘણું પ્રિય યોજના દીઠામાં આવે છે. પોતે જાતને બ્રાહ્મણ છતાં આવાં લગ્નો કરાવતાં તેના મનમાં કંઈપણ આનાકાની થઈ હોય એમ પણ એની કવિતા ઉપરથી જણાતું નથી. આ કવિરાજે કવિતા લખતાં પોતાને સમય બિલકુલ વર્ણવ્યું નથી. બીજા લગ્ન વ્યવહારે જે વર્ણવ્યા છે તેનું પણ એ જ પ્રમાણે છે. આ વિધાનું કવિનું વિશાળ અને સંસ્કારી અને આથી જણાઈ આવે છે. જે વટલાવાનું આ કવિના મનમાં હેત તે આ કવિ કદિ પણ આવાં જોડાં વાર્તામાં પણ ઉપજાવત નહિ! એ પ્રમાણે નાતોની હાલની પદ્ધતિ ઉપર જુદા જુદા વિદ્વાનોનું ધ્યાન ખેચાયું છે, એટલું જ નહિ, પણ કન્યા વ્યવહારના સંબંધમાં દહાડે દહાડે જે નાના નાના વાડા થતા જાય છે તે ઉપર પણ એક કવિનું ધ્યાન પહોંચ્યાનું જણાય છે. ગયા સૈકામાં અમદાવાદના કૃષ્ણરામ મહારાજે કલિકાળની અનીતિનું વર્ણન કર્યું છે, તેમાં તે એક નાતમાં નાત, કળિએ બીજી કીધી, ગ્રહસ્થ ભિક્ષુક જાત, દીકરી નવ દીધી. આ ટુંકા વર્ણનમાં હાલની વર્ણવ્યવસ્થાનું તથા તેઓના અરસ્પરસના કન્યા વ્યવહારની સ્થિતિનું યથાર્થ ચિત્ર છે. એ કવિએ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) પદ્ધતિને દોષ પણ કળિને માથે–આપણી આધુનિક સ્થિતિને માથે– નાંખે છે. એ પ્રમાણે આ પશ્ચિમાત્ય કેળવણું દાખલ થતા પહેલાં પણ સેંકડો વર્ષથી આ બાબત વિશે વિદ્વાન લોકો બોલતા આવ્યા છે. પરંતુ નગારાના અવાજમાં એવા તતુડીના અવાજે દબાઈ ગયા છે; નાતના દોર આગળ એવાઓના બોધની કોઈ અસર થઈ નથી. એ પછી ચાલતા સૈકાની વાત કરીએ. કવિ નર્મદાશંકર, કવિ દલપતરામ, કરસનદાસ મૂળજી, દુર્ગારામ મહેતાજી, મહિપતરામ આદિ વિદ્વાનોએ આ જ્ઞાતિબંધનેની વિરૂદ્ધ પિતાના વિચારો જાહેર કર્યા છે. એમાંના કેટલાક સુધારાવાળામાં ખપતા હતા તેથી તેવાઓના બલવાને કેટલાક સ્વદેશાભિમાની હેવાને ડોળ ઘાલનાર નારે વજન આપવાને ના પાડશે. પરંતુ હવે આપણને માલમ પડે છે કે સુધારાવાળાઓએ આ બાબતમાં આપણું દેશના જુના વખતના વિદ્વાને કરતાં વિશેષ્ય કશું કહ્યું નથી. એવા કેટલાક વિદ્વાનોના અભિપ્રાય ઉપર બતાવ્યા છે, હવે અર્વાચીન વિદ્વાનોના અભિપ્રાયનાં શેડાંક વચનો આપીએ છીએ. કવિ નર્મદાશંકર કહે છે કે – રેલાવૃત.* નથી કઈ વહેવાર, સાથ જબા ખાવાને; શુદ્ધ વિમની માંહિ, પર્ણિને પણું.ને. જાતિ ભેદને હાય, દેશ ખેએ ભારી; ઊંચે આવે કેમ, રિબાતાં જખમે કરી ? કેનું ખાવું કંઈ નહીં, નહીં નહાયાવણ ખાવું; એને કહે ઍ ધર્મ, ધર્મ તે જાણે બાવું. * નર્મકવિતા, આવૃત્તિ ત્રીજી, પુરતક ૧લું, પૃષ્ટ ૩૩૬-૩૩૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) એ પ્રતિબંધ હાય, પ્રદેશ નાજ જવાયે; પ્રદેશથી જે લાભ,ઘણા તે નાજ ચખાયે. એ પ્રતિબંધે હાય, સગાઈ તે નવ થાય; પુરૂષ કુંવારા રેહ, મૂર્ખ શું કન્યા જાયે. એ પ્રતિબંધે હાય, દાઝને સંપન જનમાં; મમત થકી નહીં જસ, અરીસ્યા જુજવા મનમાં. એ પ્રતિબંધ હાય, કરે નહિં સાહ્ય પરસ્પર; અદેખાઈથી જેન, પાટુ મારે છે થઈ ખર, એ પ્રતિબંધે હય, દેશી રાજેની પડતી; મળે ફરી નવ રાજ, થાય કોથી નહીં ચડતી. કેટલાક જે ભેદ, થયા ગુણ કર્મ ઉપરથી; ખરેખરા હિતકારી, કામ બહુ થાતાં દલથી. ભેદ હાલ જે તેહ, જાતિ નીતિ રૂઢીના; દેશનું સત્યાનાશ વાળી નાંખે, શી બીના ! જરૂર પડે નવ જમે, શ્રદ્ધનું રાંધેલું તે; બ્રાહ્મણ ભુખથી મરે, ન્યાતના દેર થકી તે. એમાંનું નહિ પ્રથમ પરંતુ હમણું ચાલે; સૂતર અડકે ફરી, નહાવું તે ચોટે ભાગે. વળી “સિદ્ધાંતસાર” માં મી. મણિલાલ કહે છે કે “ચાલતા કળીકાળની ઘર અનીતિમાં, એ જાતિઓ હજુ કેટલી વધશે, ને ક્યાં સુધી આપણને અધોગતિએ ઉતારશે, તે કોણ કહી શકે એમ છે?'' હવે એકજ નાતની પેટા નાતેના અરસ્પરસના કન્યા વ્યવહા ૧ પૃષ્ઠ ૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) રના સંબંધમાં આ દેશના બીજા ભાગના વિદ્વાનને શો અભિપ્રાય છે તે કંઈક તપાસીએ. મદ્રાસના પ્રોરંગનાથ મુદલીયાર કહે છે કે, “મુદલીયાર કે નાયડુ જેવી એકાદ નાતના તમામ માણસ વચ્ચે અરપરસ કન્યા વ્યવહારને સબંધ બંધાય એવું કંઈ થઈ શકે એમ નથી ? એક નયને પુત્ર બીજા નયડુની પુત્રી વેરે પરણે એમાં કાંઈ તિની કે સ્મૃતિની આજ્ઞાને ભંગ થતો નથી. ધર્મના કોઈ હેમને દૂર કરવાનું નથી, અને હું ધારું છું કે ધર્મગુરૂ પણ એટલા બધા વિરૂદ્ધ નહિ થાય. રૂઢી એજ શત્રુની સામે લઢવાનું છે. મારા મનમાં એમ આવે છે કે મુદલીયારની ઘણું પેટા નાતે પૈકી ત્રણ કે ચારને એકત્ર કરી પ્રથમ નાની શરૂઆત કરવામાં આવે તે એવા ઐક્યના લાભ તરત જ અને પૂર્ણરીતે સમજવામાં આવે, અને હાલ જે નાતે જુદી જુદી છે, તે બધી ના સંયુક્ત થવાને રસ્તે ખુલ્લે થાય. આવી બાબતમાં પ્રથમ પગલું મુખ્ય શહેરે ભરવું જોઈએ, એટલે પ્રગણાનાં ગામે વહેલાં કે મોડાં એ રસ્તે ચાલશે.૧ એ શિવાય આપણા દેશના તેમ જ પરદેશના ઘણા વિદ્વાનોએ ના” વિષે પિતાના અભિપ્રાયો બતાવેલા છે, પરંતુ તે બધા જે આપીએ તે વિસ્તાર ઘણે થઈ જાય છે; ને નાતના મહેટા પક્ષ વિષે એટલો વિસ્તાર કરવાનું આ ગ્ય સ્થળ પણ નથી. હવે અમારા વાંચનારાઓની ખાત્રી થઈ હશે કે આ બંધને અનિષ્ટ છે, એ કંઈ આજ કાલના સુધારાવાળા જે કહે છે એમ નથી. ઘણા વિધાનને તે અનિષ્ટ લાગેલાં છે, ને ઘણું વિદ્વાનોએ એ બાબત પિતાના અભિપ્રાય બતાવેલા છે. એ પ્રમાણે પ્રાચીન વિદ્વાન–શાસ્ત્રકારોના અભિપ્રાય જેમ હાલનાં બંધનેની વિરૂદ્ધ છે, તેમ અ ૧ “ના” વિષેને ઈગ્રજી નિબંધ, પૃષ્ઠ ૪૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ (920) વાચીન વિદ્વાને, કવિ, અને હરિભક્તોના અભિપ્રાય પણ વિરૂદ્ધ છે. નરસિહ મહેતા, અખેા ભક્ત, કે શામળ ભટ્ટ જેટલે દરજ્જે ગયા છે, તેટલે દરજ્જે જવું યાગ્ય છે કે નહિ તે પ્રશ્ન જુદો છે, પરંતુ કૃષ્ણારામ મહારાજે જે અતીતિ ગાઅે તે અનીતિ દૂર કરવાની હાલ વાત છે. એ બાબતમાં આપણે જોયું કે જ્યાં કન્યા વ્યવહાર છે, ત્યાં ભાણા વ્યવહારને પ્રતિબંધ છે, એ તદ્દન અકારણ, નિર્મૂળ, અને પ્રાચીન તથા અર્વાચીન્ કાળના સુત્ત અને માન પામેલા વિદ્વાનેાના અભિપ્રાય વિરૂદ્ધ છે, તે પ્રતિબંધ યોગ્ય નથી, માન્ય રાખવા લાયક નથી, અને તે પ્રતિબંધ તેાડી નાંખવાની અગત્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૫ મો. – – પ્રકરણ ર . વિનતિ. આ દેશમાં આર્ય પ્રજામાં વર્ણની ઉત્પત્તિ પ્રથમ પ્રજાભેદને લીધે થઈ, ત્યાર પછી ગુણકર્માનુસાર ચાર વર્ણ બંધાયા, તે વખતે ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહારના પ્રતિબંધ હાલના જેવા નહતા. ત્યાર પછી ધિમે ધિમે અનેક કારણોથી વર્ણવ્યવસ્થા બદલાઈ ને જતિભેદ બંધાયા. વખત જતાં તે ભેદો સ્થાપિત થયા ને હાલની વણવ્યવસ્થા બંધાઈ હાલ જ્ઞાતિભેદને આધાર જન્મ ઉપર તથા કન્યા વ્યવહાર ઉપર છે, ને ધર્મ સાથે તેને સંબંધ માનવામાં આવે છે; વળી એ જ્ઞાતિઓની પેટા નાતે થઈ, તે પેટા નાતોની પાછી પેટા નાતો ને તેનાય નાના નાના વાડા કન્યા વ્યવહારના સંબંધમાં થયા છે; ને હજી પણ તેવા વાડા ને વાડામાંથી વાડોલીયાં થતાં જ જાય છે; હાલની વર્ણવ્યવસ્થામાં ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહારના પ્રતિબંધ કેવા છે, તેમાં કેટલીક નાતેમાં ભાણું વ્યવહાર છતાં કન્યા વ્યવહાર નથી, ને તેમ ન હોવાથી કેવાં કેવાં માઠાં પરિણુમ થયાં છે, તથા કેવા કેવા હાનિકારક રિવાજો દાખલ થયા છે, એ પ્રતિબંધ કાઢી નાંખવાની અગત્ય છે, ને તે કાઢી નાંખવા શાશા ઉપાય લેવા જોઈએ; આપણા દેશમાં હાલ જેવી વર્ણવ્યવસ્થા છે તેવી પૃથ્વીના પડ૫ર કોઈપણ પ્રજામાં નથી, બીજી પ્રજાઓમાં જે જે છે તે માત્ર સં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) સારિક સ્થિતિના છે, અર્વાચીન જ્ઞાતિનાં બંધનો અનિષ્ટ છે એમ ઘ. ણાક સુત્ત જનોને આજ સેંકડે વર્ષથી લાગ્યું છે એ આદિ બાબતો વિશે અત્રે વિસ્તારથી વિવેચન કર્યું. એ ઉપરથી અમારા વાંચનારાએની ખાત્રી થઈ હશે કે હાલ જે જે નાતમાં ભાણું વ્યવહાર છે તે તે નાતોમાં કન્યા વ્યવહાર ન કરવાને જે રિવાજ છે તે તદન પાયા વગરને છે. તેને પ્રાચીનું શાસ્ત્રોને, કે પ્રાચીન વર્ણવ્યવસ્થાને ટેકે નથી, તેને અર્વાચીન વર્ણવ્યવસ્થા સ્થાપિત થવાનાં જે જે કારણે છે તેને પણ ટકે નથી, તેને યુક્તિ વિચારને ટેકો નથી, ને ટુકામાં તે તદન અકારણ માલમ પડે છે. તે રિવાજ અકારણ છે, તેની સાથે હાનિકારક છે એમ પણ બતાવામાં આવ્યું છે. ત્યારે હવે એવા અને કારણ, હાનિકારક અને અનિષ્ટ રિવાજને આપણે કયાં સુધી વળગી રહેવું ! એ રિવાજથી આપણું સંસારિક સ્થિતિની અનેક પ્રકારે હાનિ થઈ છે, ને કંઈપણ લાભ થયો નથી. આપણું સંસાર-સુખ વણસે, આપણું લગ્ન વ્યવસ્થા નુકશાનકારક થઈ પડે એવા કેટલા રિવાજો દાખલ થયા છે, તે પણ વિચાર કરતાં જણાઈ આવે છે. શિવાય રાજકીય સ્થિતિની પણ હાનિ થઈ છે. આપણું પ્રજાત્વ નાતેના અનેક ભેદથી નાશ પામ્યું ને એક પ્રજાની અનેક પ્રજાઓ થઈ છે! આ પણે તે કુવાના દેડકા થઈ ગયા છીએ, આપણુથી વતન છોડી ધં. ધાને અર્થે કે કોઈપણ કારણને અર્થે જઈ શકાતું નથી, ને જઈએ તો એટલી અડચણ પડે છે કે ફરી જવાનું મન થાય નહિ. એથી અન્ય દેશો વ્યાપાર રોજગારમાં, પૈસે ટકે, સંસાર-સુખમાં, ને રાજકીય સ્થિતિમાં આગળ દોડી ગયા ને આપણે તે ઘણું પાછળ પડી ગયા. હજી પણ વખત છે ને તેને જેમ વહેલો લાભ લઈશું તેમ વધારે ફાયદો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) જ્ઞાતિ બંધનના મહેટા પ્રશ્નને, રટી ત્યાં બેટી કેમ નહિ, એ એક પેટા ભાગ છે. હેટા પ્રશ્નના લાભાલાભ વિશે વિસ્તારથી બોલવાની આ જગા નથી, તેથી એટલું જ કહીને સંતોષ પામીશું કે જ્ઞાતિ બંધનથી હિંદુસ્તાનની સર્વ પ્રકારે પડતી થવામાં કંઈ ઓછી મદદ મળી નથી. અલબત મિથ્યાભિમાનને લીધે કેટલાકને એ સિદ્ધાંત રૂચશે નહિ, પરંતુ આપણે જે પ્રજાની એળમાંથી નીકળી ગયા ને આપણું રાજકીય મોત થયું તે બધાને દેષ જ્ઞાતિ બંધનેને માથે છે જે કેળવણીને પ્રસાર ન થયો હોત, ને રેલવે તથા તાર આદિ ન હોત તે બંગાલી, મદ્રાસી, દક્ષિણ, ને ગુજરાતી એ બધા એક પ્રજા છે એમ એક બીજાને ઓળખાણ પણ શેનું થાત! બંગાલી બંગાલીને ઠેકાણે, મદ્રાસી મદ્રાસીને ઠેકાણે, દક્ષિણ દક્ષિણીને ઠેકાણે, ને ગુજરાતી ગુજરાતીને ઠેકાણે રહેત! પાછી ગુ. જરાતી પણ ક્યાં એક પ્રજા છે! તેની કેટલી પ્રજાઓ કહેવી! કદાપિ નાતે એટલી કહીએ તો શું ખોટું ને કેળવણુને પ્રસાર, રેલવે તથા તાર છતાં પણ પ્રજાનું ઐક્ય કયાં થયું! ઐક્યનાં સાધને પ્રાપ્ત થયાં, ને બહુ તે એક્યની બુદ્ધિ પ્રાપ્ત થઈ, પણ એક્ય ક્યાં થયું! એ થવામાં શું આડે આવે છે? એ પ્રશ્નને ઉત્તર દેવાનું અમારા વાંચ નારાઓને જ પીએ છીએ. હિંદુઓના તત્વજ્ઞાનની અને ધર્મ બુહિની વાત કરતાં એમ કહેવામાં આવે છે કે પ્રિસ્તિ ધમની પ્રજાએમાં બધુભાવને ઉપદેશ છે, ને આપણુ આર્ય લોકોમાં તે આત્મભાવને ઉપદેશ કરવામાં આવ્યો છે, એટલે અન્ય પ્રજાએ કરતાં આપણું જ્ઞાન આ બાબતમાં અધિક છે. અલબત તેમાં તે ના” વિષે ઇગ્રેજી નિબંધ, પુષ્ટ ૫૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) એ વાત ખાટી નથી ને કાઈ પ્રજામાં બન્ધુભાવ હૈાય તે કરતાં આત્મભાવ હાય તે તે વધારે સારૂં. એ પ્રજા પહેલી પ્રજા કરતાં ઉચ્ચતર વિચારને પહોંચેલી ગણાય. પરંતુ શુ એ ઐતિહાસિક પ્રયેાગની વિચિત્રતા નથી કે જે પ્રજાએમાં ભ્રાતૃભાવની નીતિનું અવલખન કરવામાં આવે તે પ્રજાએના તદ્દન જુદા જુદા કડકા ન પડે અને તેમાં ઐકયનાં કારણેા તથા પ્રજાવ કાયમ રહે ત્યારે જે પ્રજામાં એથી અધિક ઉંચ વૃત્તિ બતાવનાર ‘આત્મવત્ સર્વ ભૂતેષુ'ની નીતિનું અવલંબન કરવામાં આવે તે પ્રજામાં તે પ્રજા તુટી તેના નિર નિરાળા કડકા કડકા થઇ જાય, અને ઐકયનાં સામાન્ય કારણા ન રહેવાથી એકની અનેક પ્રજાએ થઇ જાય? એમ જોતાં એ પ્રયાગ ઘણાજ વિચિત્ર લાગે છે. અત્રે જ્ઞાતિભેદના મ્હોટા પ્રશ્ન વિશે વિસ્તારથી ખેાલવાની જગા નથી, નહિ તેા અમે તેના લાનાલાભ વિશે વિસ્તારથી વિવેચન કરત. અત્રે તે અમારે એટલું જ પ્રતિપાદન કરવું છે કે આપણી અસંખ્ય નાતેામાં એવી ધણીએ નાતે ં કે જેએ અરસ્પરસ ભાણા વ્યવહાર રાખે છે, જે સસારિક સ્થતિમાં સરખી છે, જેમાં ધર્મના ભેદનેા કે ધંધાના ભેદને પ્રશ્ન ઉત્પન્ન થતા નથી, એવી નાતેાને અરસ્પરસ કન્યા વ્યવહાર કેમ ન હોવા જોઇએ ? એ સિદ્ધાંત પ્રતિપાદન કરવા અમારાથી જે યજ્ઞ બન્યા તે અમે કર્યેા છે, પરંતુ એ યલનું કૂળ આવવું વાચક વર્ગના હાથમાં છે. અમારા એ દૃઢ નિશ્ચય છે કે જ્યાં સુધી આપણે આપણાં જ્ઞાતિબંધના નહિ સુધારીએ ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી; ત્યાં સુધી આપણી સૌંસારિક સ્થિતિ સુધરવાની નથી, આપણી રાજકીય સ્થિતિ સુધરવાની નથી, ત્યાં સુધી આપણી ધાર્મિક સ્થિતિ પણ સુધરવાની નથી તે ટુંકામાં ત્યાં સુધી આપણા દેશના દહાડા કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) નથી! પૂર્વની વાત તેા આપણે કરી ચુકયા છીએ ! આપણે જોયું કે સકડા વર્ષથી જ્ઞાતિનાં અનિષ્ટ બંધનેાની સામે વખતે વખતે કોઇ હિંમ્મતબાજ ને અક્કલવંત માણસા થતા આવ્યા છે, પરંતુ તે બિ ચારા એકલાઓનું કંઇ વળ્યું નથી, તે જ્ઞાતિએ તે આજે એવી ને એવી કે વખતે એથી પણ ખરાબ સ્થિતિમાં આપણને વારસામાં ઉતરી છે ! હમણાં છેલ્લાં બે કેાડી વર્ષની વાત કરીએ, તે શે મેધ મળે છે ! એને એ જ. દરેક નાતમાંથી કાઇ કાઇ કેળવણીને પ્રસાદ પામવા લાગ્યા. તેએ ભિન્ન ભિન્ન સુધારા દાખલ કરવાના મતના થયા, તે દાખલ કરવાને ખેાધ પણ કરવા લાગ્યા, પણ શું કરે, નિરૂપાય ! એક સાપ હાય તે। પણ હારા કીડીઓને શું કરે ! એથી પણ એમજ જણાય છે કે આપણી હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિમાં સુધારાની ઘણી જગા છે. જ્યાં રેટી ત્યાં બેટી ’એ પદ્ધતિ દાખલ કરવી તે એવા સુધારાનું પહેલું પગથીઉં છે, તે એથી હાલના સમયમાં અગણિત લાભ થશે, તે અગણિત હાનિકારક રિવાજો . સહસા દૂર કરી શકાશે. ઈશ્વરે મનુષ્યને લાભાલાભની તુલના કરવાની બુદ્ધિ આપી છે એ હિંદુ બુદ્ધિને કદાપિ કાટ લાગ્યા હશે, પણ હવે તે કાટ કાઢી તેને સાફ કરી વાપરવાને વખત આવ્યો છે. આ વખતે અમદાવા વાદના તિહાસની એક રમુજી પણ ધણી ખેાધક વાત યાદ આવે છે. અમદાવાદના એક સુમા ઘણા લંપટ, વ્યસની અને માàા હતા. તે પેાતાની હવેલીમાં એક દિવસ નાય મુજરામાં ગુલતાન થએલા હતા, તે વખતે લાગ જોઇ કે દુશ્મન ચઢી આવ્યા. નેકરે આવી આ મેાજીલા ને નાચમાં તદ્દીન થએલા સુખાને ખબર આપી કે લ શ્કર લેઈ દૂશ્મન ચઢી આવે છે, ત્યારે તેણે જવાબ દીધે કે આટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૬) નાચ જોઈ ઉઠીએ છીએ, નજદિક આવે એટલે ખબર આપજે. એમ કરતાં દૂશ્મન નજદિક આવ્યો, એટલે જાસુસ ખબર લાવ્યું કે સાહેબ દુશ્મન હવે નજદિક આવ્યું છે, ત્યારે સુબા સાહેબે જવાબ આપે કે આવવા દે ફિકર શી છે, આ નાચ જોઈ ઉઠીએ છીએ, દરવાજે આવે એટલે ખબર આપજે. દૂશ્મન દરવાજે પણ આવ્યા. તે બાતમી આપી ત્યારે પાછો એવો ને એવો જવાબ આપ્યો ને દૂકમ કર્યો કે શહેરમાં પેસે એટલે ખબર કરવી. સામાનું લશ્કર શહેરમાં પેઠું ને તેની બાતમી આવી, પણ ભાઈ સાહેબની આંખો ઉઘડી નહિ. છેવટ હવેલી પાસે આવે એટલે ખબર આપવાની વ રધિ આપી. ત્યાં પણ લશ્કર તે આવ્યું. પણ સુબા સાહેબની આ ળસ તો ઉડી જ નહિ; દુશ્મન એકદમ ચઢી આવ્ય, હવેલી ઘેરી લી. ધી, ને એ આપણું મોજીલા સુબા સાહેબ કેદ પકડાયા. આવી કંઈ બેદરકારી આપણામાં આવી છે એમ અનુમાન થાય છે. આપણું સર્વસ્વ ગયું ને જે બાકી હતું તે પણ જવા બેઠું છે તેમ છતાં આ પણું આં નથી ઉઘડતી એ ઓછી આશ્ચર્યની વાત છે! કન્યાવ્યવહારના નાના નાના વાડા શું કરવા જોઈએ ? તેનું કંઈ પણ કારણ છે? એક નાતમાં એક વાર ચાર બાયડીઓ પરણે, ત્યારે તેવી જ જાતની, તેવી જ સ્થિતિની ને તેની સાથેના ભાણ વ્યવહારવાળી બીજી નાતમાં ખાસા કમાતા ધમાતા ને કેળના ગર્ભ જેવા વરને પણ કન્યા ન મળે! આ કેટલી અનીતિ ! આથી શું બન્ને જ્ઞાતિએની હાની નથી થતી ! પેલો વર ચાર પરણે એ ચાર બાયડીઓને એક ધણી એ પાંચના સંસાર-સુખની લીલાનું શું વર્ણન કરીએ! એક પિયર રઝળતી હોય, તો બીજી સગાં વહાલાંના ટુંબા ખાઈ પેટ ભરતી હોય, તે ત્રીજી વૈતરૂ કરી દહાડા કાઢતી હોય, ને ચોથી વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) ખતે અનીતિ કરી સંસાર ધુળ મેળવતી હેય ને ચાર બાયડીએ વરરાજા તે વરરાજા ને વરરાજ અથવા બાળ બ્રહ્મચારી જ હોય ! કેટલી દુષ્ટતા, કેટલી અધમતા, કેટલી સંસાર–સુખની હાનિ ! પાંચનો ભાવ વ્યર્થ ગ! કોઈ કહેશે કે આવો દાખલો લીધો એટલે આમ બેલો જ તે. વારું અમારા શાણું વાંચનાર, તેં આવો દાખલો જો નથી એમ તું કહી શકે છે? તારા મન સાથે ગોખી કાઢ, ને મનને ઠગવાનું રહેવા દે ! કદાપિ ન જોયો હોય તો અમદાવાદમાં ઔદિચોમાં જઈ જેવો! એ જ્ઞાતિનું નામ દેવાનું કારણ એ છે કે એમાં એવા દાખલા બહુ થાય છે. બીજી નાતેમાં નથી એમ તે ઉ. પરથી સમજવાનું નથી. હવે ઔદિચનું ભાણે ખપે એવી બીજી બ્રાહ્મણની કન્યાની અછતવાળી નાતના લોકોની શી ગતિ ! ગમે તે ઢગલે ઢગલા રૂપિયા ખર્ચ, ગમે તો બાયડી બાયડી કરતા કુંવારા મરે, ગમે તે અનીતિના ખાડામાં પડે, પણ હરકોઈ રીતે સંસાર તો બગડે જ બગડે! આવાં દષ્ટાંતોની કંઈ ખોટ નથી. આવા પ્રતિબંધથી જે જે અનિષ્ટ રિવાજે દાખલ થયા છે, તેના પરિણામેનું તે કંઈ કહેવાનું જ નથી. હવે તે આપણું હવેલી દૂશ્મનથી તદન ઘેરાઈ ગઈ છે ને આપણે કેદ પણ પકડાયા છીએ ! હવે આપણે આંખ ઉઘાડી જોવાની જરૂર છે. વખત પણ અનુકુળ છે. સંસારિક સ્થિતિ સુધારવાની જરૂર જણાય તો બાજી આપણું હાથમાં જ છે. હવે કશી અડચણ નથી. સ્વતંત્ર રીતે સંસારિક બાબતમાં આપણે આપણું મતો પ્રદર્શિત કરી શકીએ છીએ ને ચાલવાની ઇચ્છા હોય–આપણું બહેતર કરવાની આપણી મરજી હેય–તે તે પ્રમાણે વર્તી પણ શકીએ છીએ. જેટલો વખત ખોઈએ છીએ એટલે આપણે જાય છે. એક બ્રાહ્મણને અને એક વાણુઓને એવા બે સમાજે જલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) દી સ્થાપન થવાની જરૂર છે. જો આપણે આપણું સંસાર-સુખ ઈ ચ્છતા હોઈએ, જે આપણે આપણાં બાળબચ્ચાંનું કલ્યાણ ઈચ્છતા હોઈએ, જે આપણે આપણું ઉદ્ધાર ઈચ્છતા હોઈએ તો આ બાબતના ઉપાયો જવામાં વિલંબ થવો જોઇ નથી. એ બંને સમાજે મહાભારત પ્રયત્ન કરે તો થોડા જ વર્ષમાં આ શુભ હેતુ પાર પડવાનો સંભવ છે. દેશને શુભેચ્છકોએ આ બાબતમાં જે જે પ્રકારે મદદ થઈ શકે તે તે પ્રકારે કરવી જોઈએ. જેઓ નાણાંની મદદ આપી શકતા હોય તેમણે તે આપવી જોઈએ કે જેઓ અંગ મહેનતથી કે બીજી કોઈ રીતે મદદ કરી શકતા હોય તેમણે તેવી મદદ કરવી જોઈએ! છેલ્લે એમ પણ કહીશું કે અલબત વાતેથી કશું થવાનું નથી. વાત કરવાને વખત હવે વહી ગયો છે એમ કહેવું પણ અનુચિત નથી. હવે વખત એ આવ્યું છે કે જેઓ માત્ર વાતે જ કરનારા છે ને બોલવા પ્રમાણે બિલકુલ વર્તનારા નથી તેઓ એકાદ શુભકાર્યને હાનિ કરનારા થઈ પડે છે. માટે પ્રથમ મનની ખાત્રી કરો, વિવયનું મનન કરો, ને પછી ખાત્રી થાય તથા હિમ્મત આવે, તે સમાજમાં દાખલ થઈ જાઓ ને વખત આવ્યે દેશના કલ્યાણ અર્થે કંઇ બળિદાન આપવા તૈયાર થઈ જાઓ! આ બાબતમાં તો બહુ બળિદાન પણ ક્યાં આપવાનું છે? ઘણુંખરી વખતે તો સુખ શેધવાનું છે ! ઘણા મિત્રોને બુમો પાડતા સાંભળ્યા છે કે શું કરીએ ભાઈ! આ ભણવેલી ગણાવેલી ને ડાહી દેવ પુતળા જેવી છોડી છે, પણ તેને લાયક નાતમાં વર મળતા નથી. તેથી ગમે ત્યાં ધરસેડવી પડશે! પછી બિચારા ધરસોડે છે! ક્યાં ધરસોડે છે? વહાલી પુત્રીને-જીવના જીવન ગારાને–પિતાના લેહીના અંશને આ જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ગતમાં સેથી જે અધિક હાલું છે તેને-એક ઝંડીયા કુવામાં પુત્રી સદાને માટે દુઃખી થાય છે. તેને જોઈને શેર શેર લોહી બળી જાય છે! દુઃખને કંઈ કાંઠે રહેતે નથી! આવાં દૃષ્ટાંતે મિત્રોને અને ઓળખીતાઓને મેઢેથી સાંભળી આંખે પિતાની ફરજ સહસા બજાવે છે. વળી કેટલાકને એવી પણ બુમો પાડતાં સાંભળ્યા છે કે આ ભાઈ તો ભણી ગણુ પંડિત બન્યા ને પિપટ જેવા થયા, પણ બાઈ તો પથ્થરના ભમરડા જેવાં છે, ભાઈનાં બધાંય પોથાં થોથાં કુવામાં નાંખે એવાં છે ! વળી કોઇ વર નહિ મળવાથી પુત્રીને માટે નાને વર લેવો પડે, એવી ફરિયાદ પણ કરે છે. આ બધાથી કોનું હૃદય પિગળતું નહિ હોય! જેને હદય હશે તેનું તે પિગળતું હશે જ હશે! આ બધાં કજોડાંઓને, આ બધાં દુઃખેને એક ઉપાય કન્યા વ્યવહારનાં ક્ષેત્રો મેટાં થવાથી થવાનો સંભવ છે. માટે અમે કહીએ છીએ કે આ બાબતમાં તો બહુ બલિદાન પણ આપવાનું નથી. છેવટ અમારી એટલી વિનતી છે કે વાંચનાર, તું આટલે સુધી આવું એટલે ચોપડી તે પુરી થઈ, પરંતુ આ વિષય પુરે થયે, કે તારું કર્તવ્ય પુરું થયું એમ સમજીશ નહિ! તારે તે હજી બહુ કરવાનું બાકી છે. કદિ, પ્રિય વાંચનાર, તું મનમાં એમ ન લાવીશ કે તારા એકલાથી શું થઈ શકવાનું છે? આ ગ્રંથકર્તાએ તે હેટી હેટી વાત કરી, પણ તે કંઈ એકલાનું કામ નથી એ વિચારને તારા મનમાં પેસવા જ દેઈશ નહિ! તું એકલો બધું કરવા સમર્થ છે! એક એક મળીને આખી પ્રજા થાય છે. કાંકરે કાંકરે પાળ બંધાય છે! જે દરેક માણસ “મારા એકલાથી શું થઈ શકવાનું છે, એ વિચાર કરી બેશી રહે તે પછી કાણુ આગળ આવવાને! ને શું કાર્ય થવાનું? વળી કોઈએ એમ પણ માનવું ન જોઈએ કે “હું કંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આગેવાન નથી, એ તો આગેવાન લોકોનું કામ છે”! બધા આગેવાન થઈ શકે છે. આગેવાન થવાની કઈ પરીક્ષા નથી. જે કામ કરે તે ખરો! માટે દરેક માણસે આ પુસ્તક પુરું થયા પછી આ બાબતમાં પોતાના કર્તવ્યની શિરૂઆત કરવી જોઈએ. એ કર્તવ્ય શું છે તે હવે વિચારવું કંઇ મુશ્કેલ નથી. પ્રિય વાંચનાર ! તારા કર્તવ્ય કરવાના પ્રયત્નમાં તને જશ મળે એવી ઈચ્છા દર્શાવી અમે અત્રે અટકીશું. તથાસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ થી થશ) ભાવનગર IloIlec here Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com