________________
(૦૮) પરસ લગ્ન વ્યવહાર અને સંસારી વ્યવહાર બંધ પડયા છે.'
હાલની વર્ણવ્યવસ્થાથી આપણામાં બાળલગ્ન, કજોડાં, કન્યાવિકય, વરવિક્રય, સાટાં ખડાં આદિ ઘણું હાનિકારક રિવાજો દાખલ થયા છે, એમ બતાવવામાં આવ્યું છે, તેમાંની કોઈ પણ હાનિ પ્રાચીન્ આમાં નહતી એમાં કંઈ શક નથી. પ્રાચીન આર્યોમાં બાળલગ્ન નહેતાં, પણ સ્વયંવર હતા. પ્રાચીન આયમાં મોટે ભાગે કજોડાં નહોતાં થતાં પણ સજેડાં થતાં ને લોકો સુખી થતા. પ્રાચીનું આમાં કન્યાવિક્રય, વરવિક્રય તથા સાટાં ખડાંને પ્રચાર નહોતે, પણ લગ્નને આધાર વરકન્યાના ગુણ ઉપર હતો. એટલે ટુંકામાં પ્રાચીન આર્યોમાં હાલના સમયમાં જે જે દુષ્ટ, અને હાનિકારક રિવાજેથી આપણું સંસાર મંડળની અવદશા થઈ છે, તે તે રિવાજો પ્રચારમાં નહોતા, ને તેથી તે સમયના આર્યોની સંસારિક સ્થિતિ આપણા કરતાં હજાર દરજે સારી હતી, એટલું જ નહિ પણ રાજકીય સ્થિતિ તથા ધાર્મિક સ્થિતિ પણ સારી હતી, ઋષિ મુનીઓની મહાજ્ઞાનની ને
૧ મી. દત્તકૃત ગ્રંથનું પુસ્તક ૧લું. પૃષ્ટ ૨૪૦, એમાં નીચે પ્રમાણે કહ્યું છે –
“This is the cardinal distinction between the ancient caste system, and the caste system of the modern age. Caste reserved some privileges for priests and some privileges for warriors, in ancient times; but never divided and disunited the Aryan people. Priests, and warriors, and citizens, though following their hereditary professions from gener. ation to generation, felt that they were one nation
and one race, received the same religious instrucShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com