________________
(920)
વાચીન વિદ્વાને, કવિ, અને હરિભક્તોના અભિપ્રાય પણ વિરૂદ્ધ છે. નરસિહ મહેતા, અખેા ભક્ત, કે શામળ ભટ્ટ જેટલે દરજ્જે ગયા છે, તેટલે દરજ્જે જવું યાગ્ય છે કે નહિ તે પ્રશ્ન જુદો છે, પરંતુ કૃષ્ણારામ મહારાજે જે અતીતિ ગાઅે તે અનીતિ દૂર કરવાની હાલ વાત છે. એ બાબતમાં આપણે જોયું કે જ્યાં કન્યા વ્યવહાર છે, ત્યાં ભાણા વ્યવહારને પ્રતિબંધ છે, એ તદ્દન અકારણ, નિર્મૂળ, અને પ્રાચીન તથા અર્વાચીન્ કાળના સુત્ત અને માન પામેલા વિદ્વાનેાના અભિપ્રાય વિરૂદ્ધ છે, તે પ્રતિબંધ યોગ્ય નથી, માન્ય રાખવા લાયક નથી, અને તે પ્રતિબંધ તેાડી નાંખવાની અગત્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com