________________
(૧૨) આગેવાન નથી, એ તો આગેવાન લોકોનું કામ છે”! બધા આગેવાન થઈ શકે છે. આગેવાન થવાની કઈ પરીક્ષા નથી. જે કામ કરે તે ખરો! માટે દરેક માણસે આ પુસ્તક પુરું થયા પછી આ બાબતમાં પોતાના કર્તવ્યની શિરૂઆત કરવી જોઈએ. એ કર્તવ્ય શું છે તે હવે વિચારવું કંઇ મુશ્કેલ નથી. પ્રિય વાંચનાર ! તારા કર્તવ્ય કરવાના પ્રયત્નમાં તને જશ મળે એવી ઈચ્છા દર્શાવી અમે અત્રે અટકીશું.
તથાસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com