________________
उ६४
ઉપદેશપદ : ભાગ-૨ भीमार्जुननकुलसहदेवलक्षणेषु, तथा तत्प्रकारया भ्रातृवधस्य शतप्रमाणदुर्योधनादि पितृव्यपुत्रघातलक्षणस्य कथया 'यामिकयोगे' प्रतिप्रहरमन्यान्यप्राहरिकव्यवस्थापनलक्षणे 'कलिना' चतुर्थयुगलक्षणेन । तुः पूर्ववत्। तथाहि-पाण्डवा विहितसमस्तकौरवरूपकण्टकोद्धाराश्चिरकालपालितसमर्जितराज्याः पश्चिमे वयसि निजगोत्रक्षयलक्षणं महदस्माभिरकार्यमकारि । अतो हिमपथप्रवेशमन्तरेण नैतच्छुद्धिरस्तीति विमुच्य राज्यं पञ्चापि हिमपथं प्रति प्रस्थिताः क्वचिद्वनोद्देशे प्राप्ताः । सन्ध्यासमये ततो युधिष्ठिरेण भीमादयश्चत्वारोऽपि प्रतिप्रहरं प्राहरिका निरूपिताः । सुप्तेषु युधिष्ठिरादिषु कलिः पुरुषरूपेणावतीर्य भीमप्रहरके तमधिक्षेप्तुमारब्धो यथा त्वं भ्रातृगुरुपितामहादीन् हत्वा धर्मार्थं प्रस्थितः । स च तद्वचोऽक्षाम्यंस्तेन सह योद्धमारब्धः । यथा यथा च भीमः कुध्यति तथा तथासौ वर्धते । एवमसौ निर्जितः कलिना । शेषा अप्येवं स्वप्रहरकेष्वधिक्षिप्ता रुष्टा जिताश्चेति । ततः सावशेषायां निशायां युधिष्ठिरे उत्थिते आगतोऽसौ । निर्जितश्च क्षमाबलात्तेन कलिः । ततो निर्जिते स्थगिते सरावेण दर्शिते प्रभाते भीमादीनां तस्मिन् काले भणितं तेन-क्षमानिग्राह्योऽहं, ममावतारेण च कुलवैरमिदं भवतां संलग्नम् । तथा, एवमाद्यष्टोत्तरशतेन कूपावाहाजीवनादिना शिष्टा निजस्थितिस्तेन तेषामिति ॥८३७॥
હવે આ લૌકિક ઉદાહરણો જે રીતે થયા તે રીતે બતાવે છે–
ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ પ્રમાણવાળો કલિયુગનો અવતાર થયે છતે (અહીં કિલ શબ્દનો પ્રયોગ પર દર્શનના આત પુરુષનો આ પ્રવાદ છે એમ જણાવવા માટે છે.) ભીમ-અર્જુન-નકુળ અને સહદેવ ચારેય પણ પાંડવો દુર્યોધન વગેરે સો ભાઈઓના વધની વાત કરતા હતા ત્યારે કલિયુગવડે જિતાયા હતા. તે આ પ્રમાણે
સમસ્ત દુર્યોધન વગેરે સો પિતરાઈ ભાઈઓ રૂપ કંટકોનો ઉદ્ધાર કર્યા પછી અને ચિરકાળ રાજ્યનું પાલન કર્યા પછી પાછલી વયમાં પોતાના ગોત્રના ક્ષય સ્વરૂપ જે અકાર્ય કર્યું હતું તેના પશ્ચાત્તાપને પામેલા હતા. આથી હિમાલયમાં હાડ ગળ્યા સિવાય આ પાપની શુદ્ધિ નહીં થાય એમ જાણીને રાજ્યનો ત્યાગ કરીને પાંચ પાંડવો હિમાલય તરફ ચાલ્યા અને કોઈક વનપ્રદેશમાં પહોંચ્યા. પછી સંધ્યા સમયે યુધિષ્ઠિરે ભીમ વગેરે ચારેય પણ પાંડવોને એકેક પહોર સુધી રખોપું કરવાનું કામ સોંપ્યું. યુધિષ્ઠિર વગેરે સૂઈ ગયા પછી કલિ પુરુષરૂપે અવતરીને ભીમ રખેવાળનો પરાભવ કરવા લાગ્યો. જેમકેતું ભાઇ-ગુરુ-પિતામહવગેરેની હત્યા કરીને હવે ધર્મ કરવા નીકળ્યો છે? ભીમ તેના આક્ષેપને નહીં સહન કરતો કલિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. જેમ જેમ ભીમ ગુસ્સે થાય છે તેમ