Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 499
________________ ૪૯૨ ઉપદેશપદ : ભાગ-૨ કરવા સમર્થ બને છે. શેષ પુરુષાર્થ વગેરે કારણસમૂહની અપેક્ષાથી રહિત તથાભવ્યત્વરૂપ સ્વભાવ પોતાનું કાર્ય કરવા સમર્થ બનતો નથી. ધીરપુરુષો બુદ્ધિમાન પુરુષો. સર્વ પ્રયત્નથી=સંપૂર્ણ આદરથી. વિશુદ્ધયોગની આરાધના–નિરતિચાર સમ્યગ્દર્શનાદિના આચારોનું પાલન. (૧૦૧૧) तत्र च थेवोवि हु अतियारो, पायं जं होति बहुअणि?फलो । एत्थं पुण आहरणं, विनेयं सूरतेयनिवो ॥१०१२॥ स्तोकोऽपि किं पुनर्भूयान्, हुर्वाक्यालङ्कारे, 'अतीचारो' दर्शनादिविराधनारूपः, 'प्रायो' बाहुल्येन 'यद्' यस्माद् भवति, 'बह्वनिष्टफलो' दारुणपर्यवसान इति शुद्ध एव योगे यत्नो विधेयः । प्रायोग्रहणं निन्दागर्हाभ्यां सम्यक्कृताभ्यां निरनुबन्धीकृतो विपरीतरूपोऽप्यतीचारः स्यादिति ज्ञापनार्थम् । अत्र पुनराहरणं विज्ञेयं सूरतेजो नृप इति ॥१०१२॥ અને તેમાં– ગાથાર્થ–નાનો પણ અતિચાર પ્રાયઃ ઘણા અનિષ્ટ ફળવાળો થાય છે. આ વિષયમાં સૂરતેજ રાજાનું દૃષ્ટાંત જાણવું. ટીકાર્ય–અતિચાર=સમ્યગ્દર્શન આદિની વિરાધના. બહુ અનિષ્ટ ફળવાળો=પરિણામે ભયંકર. નાનો પણ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય છે માટે શુદ્ધ જ યોગમાં પ્રયત્ન કરવો જોઇએ. જો નાનો પણ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય છે તો પછી મોટો અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો થાય તેમાં તો શું કહેવું ? પ્રશ્ન–પ્રાયઃ ઘણા અનિષ્ટ ફલવાળો થાય છે એમ ‘પ્રાય” કેમ કહ્યું? ઉત્તર–જો સારી રીતે કરેલી નિંદા-ગોંથી અનુબંધરહિત કરાયેલ અતિચાર બહુ અનિષ્ટ ફળવાળો ન પણ થાય એ જણાવવા માટે “પ્રાયઃ' એમ કહ્યું છે. (૧૦૧૨) तदेव दर्शयन् गाथापञ्चकमाहनरसंदरवृत्तंतं सोउं पउमावतीए णयरीए । देवीसहितो राया निक्खंतो सूरतेओत्ति ॥१०१३॥

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538