Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृत
भूताः (ते न दुः वरिमोयमा) ते न दुःखरिमोचकाः दुःखमष्टप्रकारकं कर्म तस्य विमोचका न भवन्ति इति ॥३॥
टीका-शिव-'परिग्णानिन्डिाण' परिग्रहनिविष्टानाम्-परि-सान्नाद गृह्यन्ते इति परिग्रहा:-हिपदचतुष्पन्धनधान्य हिरण्यरणादपरतेषु लिप्टिानामासक्तानाम् 'सि' तेपां-परिहारतानार-शृदिधातमुपगतानाम् 'वे' देरम्पारस्परिकवद्धिष्णु शत्रुता, वैरपरम्परा बर्द्धते होते, 'आरंभसंगिया कामा' आसमसंभृताः कामाः, यतो जनैरारम्भा उत्पादिताः पूर्व क्रियया पश्चात सुकाठेः प्रतिपाल्य विवृद्धि नीताः ये कामा स्ते-आर मसंभृताः कामाः, पारम्भसारिणः शामिनस्ते 'न दुक्ख विमोयगा' न दुःखविमोचकाः, दुःवमाटविध कर्म तद्विमो. चका:-बन्धनादात्मानं मोचयितुं समर्था नै भवन्ति ॥३॥
होती है। विषयलोलुप जन जो आरंभ करके पुट हुए हैं, वे दुःखके अर्थात् आठ प्रकार के कर्म के विमोचक नहीं हो सकते ॥३॥
टीकार्थ-द्विपद चतुष्पद धन धान्य हिरण्य स्वर्ण आदि परिग्रह में जो आसक्त हैं, उनके पैर की वृद्धि होती है। जैसे घी डालने से अग्नि की ज्वालाएँ बढती हैं, उसी प्रकार परिग्रही जनों का अन्य प्राणियों के साथ वैर बढता है।
पहले लोगो ने आरंभ उत्पन्न किये, बाद में प्रतिपालन करके उनकी वृद्धि की। ऐसे आरंभ सभृत कामभोग उन जीवों को दुःखके वन्धन से कर्मों से छुड़ा नहीं सकते ।३॥ થાય છે, વિષયમાં લેઉપજન જે આરંભ કરીને પુષ્ટ થાય છે, તેઓ દુખના અર્થાત્ આઠ પ્રકારના કર્મને છોડનારા થઈ શકતા નથી. તેવા
ટીકાઈ—દ્વિપદ કહેતાં બે પગવાળા પ્રાણિ ચતુષ્પદ એટલે ચાર પગ વાળા પ્રાણિ ધન, ધાન્ય (અનાજ) હિરણ્ય (સેનું) સ્વર્ણ ચાંદી વિગેરેના પરિગ્રહમાં જેઓ આસક્ત હોય છે. તેઓના વેરને વધારો થતો રહે છે. જેમ ઘી નાખવાથી અગ્નિની જવાલા વધે છે, એ જ પ્રમાણે પરિગ્રહવાળા જનેને બીજા પ્રાણિ સાથે વેર વધે છે.
પહેલાં લેકેએ આરંભ ઉત્પન્ન કર્યો, તે પછી પ્રતિપાલન કરીને તેને વધારે કયે, આવા આરંભથી વધેલ કામગ તે જીવના દુઃખના અન્ય નથી કર્મોથી છોડાવી શક્તા નથી. ૩