________________
જાન્યુઆરી, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
૨ ૧
આગમ મહોત્સવ અને જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૭ પારસધામ ઘાટકોપરમાં સંપન્ન થયું
ગુણવંત બરવાળિયા ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથો “આગમ' ઉપર ચિંતન, મનન ઘાટકોપરના રાજમાર્ગ પર દરેકના ચહેરા પર એક વિસ્મય હતું અને સંશોધન દ્વારા પ્રાપ્ત સત્ય અને તથ્યની અનુભૂતિ કરનાર જૈન ધર્મ ગ્રંથ આગમ રૂપે ઓળખાય અને એ ધર્મગ્રંથ પ્રતિ બહુમાન પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત અઢાર દિવસનો આગમ ભાવ કેળવવા આ શોભાયાત્રા નીકળી હતી. આ વાત પહેલીવાર મહોત્સવ ઘાટકોપર પારસધામ ખાતે યોજાયો.
તેઓ જાણી રહ્યા હતા. હજારોની જન મેદનીમાં જૈન આગમમાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આગમ બત્રીશીના પુનઃ પ્રકાશન રહેલ અલભ્ય સત્યને પ્રતિસાદ કરતી આગમ મહોત્સવની કડીરૂપ અંતર્ગત આગમ વાચના, આગમ શોભાયાત્રા, આગમનો લોકાર્પણ શોભાયાત્રા મુંબઈ વાસીઓ માટે અવિસ્મરણીય રહી હતી. સમારોહ તથા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જ્ઞાનપૂજન રાખવામાં આગમ પર ડ્રોઈગ, આગમ ક્વીટ્સ અને આગમ પ્રોજેક્ટ આવેલ.
કોમ્પિટીશન યોજવામાં આવેલ. પૂજ્ય ગુરુદેવે દરરોજ ત્રણ કલાક આગમ વાચના દ્વારા આગમની તા. ૧૩મી ડિસે. ૨૦૧૦ના આ અઢાર દિવસના મહોત્સવના સમજણ આપી હતી અને શ્રુતજ્ઞાનનો મહિમા સમજાવ્યો હતો. પુર્ણાહૂતિ સમારોહ ઘાટકોપરના વિશાળ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં
આગમ શોભાયાત્રામાં ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં હજારોના જન મહેરામણ વચ્ચે ઉજવવામાં આવેલ. જગતના સર્વ જીવોના કલ્યાણ અર્થે આપેલ ઉપદેશ ગ્રંથો “આગમ' પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના આગમ પરના ચિંતનસભર પ્રત્યે અહોભાવનું પ્રાગટ્ય કરાવતા હતા.
- પ્રવચન દ્વારા કાર્યક્રમ શરૂ થયો ત્યાર પછી વિધિસર જ્ઞાનપૂજન દોઢ દિલોમીટર લાંબી શોભાયાત્રામાં ૫૦ કરતાં વધુ સાધુ- કરાવવામાં આવેલ. સાધ્વીજીઓ, ૨૦,૦૦૦ થી વધુ માનવ મહેરામણે ભવ્યતાનો અભૂત રીતે શણગારેલ હાથણી અને હાથી આ કાર્યક્રમનું અનુભવ કરેલ.
આકર્ષણ બની ગયેલ. શણગારેલી ૩૨ કાર અને ૩૨ ઓપન ટ્રક્સમાં ભગવાન હસ્તી રત્નની રાજાશાહી અંબાડીમાં ઈન્દ્ર, ઈન્દ્રાણીનું ૩૨ મહાવીરનો સંદેશ આપતા સ્લોટસ ઋજુવાલિકા નદી...જ્યાં આગમો સાથે બેન્ડ વાજા અને રાજવી ઠાઠભર્યું આગમન સલામી પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આગમ ગ્રંથસ્થ કરતાં આપી એક એક આગમને અર્પણ કરતી હસ્તિ અને ભાવથી ઝીલતા આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ અને અન્ય આચાર્યો, શ્રી ઉપાસક મહાસતીજીઓ...આગમને અહોભાવ સાથે મસ્તક પર ધારણ કરી દશાંગ સૂત્ર, મંગલકુંભ, કમલાસન પર આગમ, શમવસરણ નૃત્ય દ્વારા આગમના વધામણા કરતી લુક એન્ડ લર્નની ૩૨ દીદીઓ ભગવાન મહાવીરની દૃષ્ટિમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણમાં સરસ્વતીની (લુક એન્ડ લર્ન જૈન પાઠશાળાની ૩૨ જ્ઞાનદાતાઓ) એક સાથે સુંદર પ્રતિકૃતિ અહંમ પરિવારના યુવક-યુવતીઓ, લુક એન્ડ લર્નના ૩૨ આગમોનું ભાવથી વિમોચન કરતાં ૩૨ દાતાઓ પરમાત્માને બાળકો, આર્મી, નેવી અને એરફોર્સના ડ્રેસમાં બાળકો વી.આઈ.પી. કેવળજ્ઞાન પ્રાપ્તિ સ્થાન ઋજુવાલિકાની પ્રતિકૃતિથી શોભિત સ્ટેજ મહેમાનો સાફામા, બે પ્રકારના બેન્ડ. સ્ટ્રીટ પ્લે સ્ટીક વોક્સ, બીગ પરના સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના કટ-આઉટ પાસે દાતાઓએ પાઈપર બેન્ડ, કચ્છી ઘોડીડાન્સ, અદ્ભુત રીતે શણગારેલ, આગમ આવીને આગમ અર્પણ કરેલ. ગ્રંથ, અહોભાવ સાથે મસ્તક પર ધારણ કરેલ બહેનો, લુક એન્ડ “આગમનો ઉદ્ભવ' નાટિકાની અહમ અને લુક એન્ડ લર્નના લર્નના (જૈન પાઠશાળા)ના બાળકોના પેરન્ટસ, ભાંગડા, ડાન્સ, બાળકોએ સુંદર રજુઆત કરી હતી. યુવક-યુવતીઓ દ્વારા ભગવાન અર્હમ્ પરેડ અને વિશાળ સંખ્યામાં આગમ પ્રેમી ભાઈ-બહેનો અને મહાવીરના સિદ્ધાંત અને વિજ્ઞાન ઉપરની ઝલક અને ‘ત્રિપદી' નૃત્ય બાળકો આ આગમ શોભાયાત્રા...જ્ઞાનયાત્રાનું આકર્ષણ હતું. એ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતા.
બેટરી-રીમોટથી ચાલતા મીની હેલિકોપ્ટરમાંથી પવિત્ર વિશ્વની હર એક વ્યક્તિ આગમથી પરિચિત થાય અને ભગવાન પદાર્થોની વર્ષાના વધામણા આગમ ગ્રંથો પર થયા અને આ આગમ મહાવીરની સત્યવાણીના પ્રભાવથી વિશ્વશાંતિ સ્થપાય એ લક્ષ સાથે યાત્રાનો શુભારંભ થયો હતો.
www.jainaagam.ong વેબસાઇટ લોંચ કરવામાં આવેલ. આગમની પહેચાન અને જાગૃતિ અર્થે આયોજિત ભવ્ય અને યુવાનો અને બાળકોમાં ભગવાન મહાવીર વિશે જાણવાની આકર્ષક આગમ જ્ઞાન યાત્રા ઘાટકોપરના રાજમાર્ગ પરથી પસાર જિજ્ઞાસા અને જાગૃતિ થાય. વિશ્વની દરેક લાઈબ્રેરીમાં આગમ ગ્રંથને થઈ રહી હતી ત્યારે સૌ આશ્ચર્ય ચકિત થઈ જતા હતા અને સોના સ્થાન મળે એ શુભભાવ સાથે આગમના ઈંગ્લીશ અનુવાદને મસ્તક અહોભાવથી ઝૂકી જતા હતા.
પ્રકાશિત કરવાની પૂ. ગુરુદેવની ભાવનાને ઉપસ્થિત સમુદાયે હર્ષથી