________________
જાન્યુઆરી, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
- ૧૯
પૂછો. શ્રદ્ધાની જ્યોત જલાવો.
ભગવાન છે ને તેમણે બતાવેલો પંથ મારો ધર્મ છે. તમારું કામ થતું નથી, કામમાં વિઘ્ન આવે છે એનું કારણ એ ધર્મના પંથે ચાલતા સ્વાર્થી બનો. એકપણ પળ ચૂક્યા વિના છે કે પુણ્યનો પનો ટૂંકો પડે છે.
ધર્મની ઉપાસના કરો. ધર્મના પંથે ચાલતા સ્વાર્થી બનતા ન આવડ્યું જગતમાં એક પણ ધર્મ એવો નથી કે જ્યાં સંપૂર્ણ તત્ત્વદર્શન તો સમજી લો કે તમે ઘણું બધું ચૂકી ગયા છો. હોય. જૈનધર્મમાં સંપૂર્ણ તત્ત્વદર્શન પ્રાપ્ત છે. જગતના ધર્મો આત્મા જિનેશ્વર ભગવાન સ્વયં તર્યા અને એમના પદે પદે જે ચાલ્યા તે છે કે નહીં, આત્મા નિત્ય છે કે નહીં, આત્મા મુક્તિ પ્રાપ્ત કરે છે કે પણ તર્યા. નહીં તેની હજી મથામણ કરે છે ત્યારે જૈનધર્મ એમ માને છે કે ભગવાનની પૂજા કરી, ભગવાનનું સ્તવન ગાયું એટલા માત્રથી આત્મા છે, આત્મા શાશ્વત છે અને આત્મા મુક્તિ પણ પામે છે. એવા ભ્રમમાં ન રહો કે આપણું કામ થઈ ગયું. નવમા રૈવેયકમાં જે જીવ રાગ અને દ્વેષ છોડે છે તેનું સંસાર પરિભ્રમણ પૂર્ણ થાય પહોંચેલો આત્મા માત્ર પોણાચાર મિનિટનું આયુષ્ય વધારે પામ્યો છે. તે મુક્તિ પામે છે. જે જીવ માયાની ઘટમાળમાં ફસાય છે તેનો હોત તો તે મોક્ષમાં પહોંચી ગયો હોત. ક્ષણ કેટલી કીમતી છે અને સંસારમાં રઝળપાટ ચાલુ રહે છે. જે જીવ ભવી છે, જે જીવ સમકતી ધર્મ કેટલો મહાન છે અને આપણામાં કેટલી આળસ છે તે સત્ય છે તેને મોક્ષમાં જવાનો અધિકાર છે. જે જીવ મોક્ષમાં જાય તે પારખવા કોશિશ કરો. અમારા ભગવાન છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે મનુષ્ય ભવ જેવો પૂર્વજો મહાન છે તે બરાબર પરંતુ માત્ર એટલું યાદ કરીને સંતોષ બીજો કોઈ અવતાર નથી. આજથી નક્કી કરો કે જિનેશ્વર મારા પામી જવાથી કેમ ચાલશે? આપણે પણ તે પંથે ચાલીએ તો? (ક્રમશ:)
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન
દિક્ષા જાની. ૭૬ મી પર્યુષણ વ્યાખ્યામાળાના શેષ વ્યાખ્યાન અહીં પ્રસ્તુત છે.
વ્યાખ્યાન-૧૨
વ્યાખ્યાન-૧૩ સત્ય ધર્માય' વિશે ભાગ્યેશ ઝા
જૈન ધર્મ કે અનુષ્ઠાનોં મેં છીપા હુઆ રહસ્યમય વિજ્ઞાન' જગતમાં સત્ય પાયાનું તત્ત્વ છે. ગુજરાતીઓનો સત્ય સાથે નિકટનો
વિશે યતિવર્ય ડૉ. વસંત વિજયજી મહારાજ સંબંધ છે. મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથાને સત્યના પ્રયોગો નામ જૈન ધર્મ એ યોગ અને ધ્યાનનો માર્ગ છે. આ માર્ગે આગળ વધીએ તો આપ્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીએ “સત્યાર્થ પ્રકાશ' નામનું પુસ્તક જ સાચા જૈન કહેવાઈએ. આપણે પ્રભુચરણની ભક્તિ પુણ્ય રળવા માટે લખ્યું હતું. દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલાને જેમાંથી પ્રેરણા મળી કરીએ છીએ. તે માટે જૈન મંદિરમાં પણ જઈએ છીએ. ઘરમાં ભાવથી હતી તે સત્યાગ્રહ શબ્દ પણ ગાંધીજીએ આપ્યો હતો. ઈશાવાસ્ય ઉપનિષદના નામસ્મરણ કરીને પણ ભક્તિ કરી શકાય છે. તો પછી જૈન મંદિરમાં શા માટે ૧૫મા શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે સત્ય ઉપર હરણના મુખનું જવું? એવો પ્રશ્ન જાગે. જૈન મંદિરનો શીલાન્યાસ કરતી વેળાએ મૂર્તિ આવરણ છે. તે સત્યના સૂર્યને ઉઘાડો. જેથી અમે તેને જોઈ શકીએ. સત્યની બેસાડવાની જગ્યામાં નીચે તાંબાનો પાઈપ નાંખવામાં આવે છે. તાંબુ એ આસપાસ જ જીવન છે. સત્ય માટે જ લડાઈ છે. અદાલતમાં પણ જુબાની ઈલેકટ્રીક કંડક્ટર છે. પ્રભુની પ્રતિમા પાઈપના ઉપરના ભાગમાં બેસાડવામાં આપતા પૂર્વે હું સત્ય જ બોલીશ એવા સોગંદ ખાવા પડે છે. સત્યના બે આવે છે. આ મૂર્તિની બરાબર ઉપર શિખર હોય છે. તે તાંબાના પાઈપમાંથી પ્રકાર લૌકિક સત્ય અને આધ્યાત્મિક સત્ય એ છે. સત્ય એક જ છે પણ પૃથ્વીની ઉર્જા મૂર્તિમાં પ્રવેશે છે. શિખર ઉપર સોનું, પિત્તળ કે તાંબાનો કળશ વિદ્વાનો તેને અલગ અલગ રીતે રજૂ કરે છે. ધર્મનું આચરણ જ સત્ય ભણી બેસાડવામાં આવે છે તે આકાશ, વાયુતત્ત્વ અને અગ્નિતત્ત્વ (સૂર્ય)માંથી લઈ જાય છે. માહિતી તંત્રજ્ઞાનના જમાનામાં એટલી બધી માહિતી મળે છે એલીમેન્ટલ એનર્જી ખેંચીને અંદર છોડે છે. આ તત્ત્વોથી ઈલેકટ્રીક અને કે સાચું શું છે તે સમજવાનું મુશ્કેલ બને છે. તંદુરસ્તી જળવાઈ રહે એવો મેગ્નેટીક શક્તિ આવે છે. મૂર્તિના સ્પર્શ સમયે ઈલેકટ્રોનના કણોને લીધે સાબુ અને પૂર્ણ પુરુષ થવાય એવું કાપડ-એ જાહેરખબર સમજાતી નથી. ઉર્જા પેદા થાય છે. સૂર્યના અંશને કારણે તેમાં ગરમી હોય છે. તેથી વાયરમેન જૈન ધર્મમાં અનેકાંતવાદનો સિદ્ધાંત છે. તેને સમજવાથી મેનેજમેન્ટના અભ્યાસમાં કામ કરતી વેળાએ શૉકથી બચવા હાથમાં “ગ્લોઝ' પહેરે છે. તે પ્રકારે મદદ મળે છે. ગુલાબ સુંદર છે એવું કહેવા વનસ્પતિશાસ્ત્રજ્ઞ ચાલે નહીં. તે આંગળી માટે ચંદન “ગ્લોઝનું કામ કરે છે અને ગરમીનું શમન કરે છે. માત્ર ભક્ત કે કવિ જ કહી શકે. કોઈ બાબતનું સત્ય સમજવા માટે તેને બધી પૂજા કરવા માટે આપણે ટચલી આંગળીની બાજુની આંગળીનો ઉપયોગ બાજુએથી તપાસવું પડે. સત્યની શોધ આચરણ દ્વારા કરવી જોઈએ. સત્યની કરીએ છીએ. આ આંગળીનું હલન-ચલન સ્વતંત્રપણે થઈ શકતું નથી. અર્થાત્ ઉપાસના કરનારે સતત સાવધાન રહેવું પડે છે. સત્યના પંથે ચાલનારમાં મગરૂરી તેને હલાવીએ ત્યારે આસપાસની આંગળીઓ પણ હાલે છે. આ આંગળી આવે છે.
મણિબંધ અને ત્યાંથી મગજ સાથે જોડાયેલી હોય છે. તેથી પૂજામાં આપણે