________________
જાન્યુઆરી, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
આશીર્વાદ'નું સરઘસ આત્મકલ્યાણની સીડીનું એક પગથિયું પણ શેઠાઈના કારણે હજી શ્રમકાર્ય માટે આપણો સમાજ તૈયાર નથી. ન ચડવા દે. આવી ખર્ચાળ શોભાયાત્રા કે વરઘોડાની આગળ અને અગર કોઈ શ્રમ કરે તો તેનું સમાજમાં ખાસ માન, સ્થાન બેન્ડવાજા વગેરે હોય જ હોય. આ વિતરાગ માર્ગ નથી એવી સીધી નથી. કોઈ જૈનબંધુ રિક્ષા ચલાવતો હોય તો તેની સામાજિક પ્રતિષ્ઠા સાદી સમજ ધરાવનાર પ. પૂ. આચાર્ય ભગવંત અને શ્રદ્ધાશીલ ખલાસ થઈ જાય. ઉપાશ્રયમાંથી માનવરાહત યોજનાનું મફત શ્રાવક-શ્રાવિકાઓને ધર્મક્રિયાનો દેખાડો અને ઘોંઘાટ પસંદ છે. ખાનારાને વાંધો નથી પણ કોઈ જૈન મજૂરી કરતો હોય કે વર્ગ-ચારનો પર્યુષણ પર્વના આઠ દિવસ વસ્ત્ર-અલંકારોના પ્રદર્શન અને કર્મચારી (પટાવાળો) હોય તો તેના પુત્ર-પુત્રીને પરણાવવામાં મતિમૂઢતાના દિવસો બની જાય એટલી હદે સહુને નિરાંત છે. નેવાના પાણી મોભે લઈ જવા જેટલી તકલીફ થાય! ગામડામાં જાહેરમાં ક્યારેક આ બાબતે ટકોર કરવાનો અનુભવ આ લખનારનો વસતા જૈનો તરફની સાધુઓ, શ્રીમંતોની ઉદાસીનતાના કારણે એવો છે કે બીજી વાર કોઈ વ્યાખ્યાન માટે બોલાવે નહિ! ‘ભલું ઘણાં સામાજિક પ્રશ્નો વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. થયું ભાંગી જંજાળ!' એમ માની શ્રી ગોપાળને સુખે ભજવાની ભાવનગર, સુરેન્દ્રનગર, પાલિતાણા, મહુવા, કડી, કલોલ, મજા તો કાંઈ ઓર જ છે! પણ જૈનકુળમાં જન્મ લીધો છે એટલે પાલનપુર, પાટણ જેવા શહેરોમાં પણ જૈન છોકરીઓ પરણવા વિશ્વધર્મ બનવાની ક્ષમતા ધરાવતા જૈન ધર્મને જ્યાં જ્યાં લૂણો તૈયાર નથી. બધાને મુંબઈ, વડોદરા, અમદાવાદ જવું છે. છ વર્ષ લાગેલો છે તેના વિષે વિચાર કરવો એ કર્તવ્ય છે. ધર્મકાર્ય છે; પૂર્વે આ લખનારે એક સર્વે કરાવ્યો હતો. તે મુજબ પાંત્રીસથી એમ સમજાય છે.
ચાલીસ વર્ષની વયના ગ્રામ વિસ્તાર કે નાના નગરમાં વસતા જૈન જૈન દર્શનના મહાન સિદ્ધાંતોમાં જગતની તમામ સમસ્યાઓનો યુવાનો (આધેડોની સંખ્યા ચોંકાવનારી છે, આઘાતજનક છે. ઉકેલ છે. એ અર્થમાં જૈનદર્શન શાશ્વત મૂલ્ય ધરાવે છે. ગ્લોબલ વોર્મિંગ માત્ર પરંપરાગત ખર્ચાળ ઉત્સવો કરવાથી નહિ ચાલે. ધર્મકાર્યમાં અને આતંકવાદથી ત્રસ્ત વિશ્વને માટે પર્યાવરણવાદી અભિગમ અને ઉજવણીમાં, પારણામાં પૈસાનું મહત્ત્વ અને સંપત્તિ પ્રદર્શન તપના અહિંસક જૈન જીવનશૈલી સદા-સર્વદા પ્રસ્તુત છે. અપરિગ્રહનું વ્રત ગરીબી પુણ્યને ધોઈ નાંખે છે. જૈન ધર્મની સાથે સાથે ગ્રામ વિસ્તારમાં જેવા ભયાનક દૂષણને નાથવામાં અને સંપત્તિની યોગ્ય વહેંચણી માટે વસવાટ કરતા જૈન સમાજની પણ ચિંતા જરૂરી છે. ધર્મકાર્ય માટે ઉપકારક સિદ્ધ થઈ શકે. સુવિદિત છે કે અનેકાન્તવાદ વિશ્વની અનેક વપરાતી વિરાટ ધનરાશિને શિક્ષણના માર્ગે વાળવાની જરૂર છે. વિષમતાઓ, સમસ્યાઓના ઉકેલ માટે માર્ગદર્શન પૂરવાર થઈ શકે. પણ મહાવીર જૈન વિદ્યાલય જેવી અનેક સંસ્થાઓની જરૂર છે. આર્થિક આ સિદ્ધાંતોનું તાપૂર્વક આચરણ જ્યારે શિથીલ બને ત્યારે જ ચર્ચા- રીતે પછાત એવા જ્ઞાતિબંધુના તેજસ્વી સંતાનને ચોપડા-નોટબુક સમીક્ષા-પુનર્મુલ્યાંકન થાય. ધર્મ અને સિદ્ધાંતોની મહાનતા કહો કે કે સ્કોલરશિપનો એકાદ ટૂકડો ફેંકી દેવાથી કાંઈ નહિ વળે. બહુ સર્વકાલીનતા ઓછી થવાની નથી પણ ધર્મ-દર્શનના વર્તમાન સમયના નાનો છે આપણો સમાજ. એક તરફ પારાવાર સંપત્તિનો સમુદ્ર પુરસ્કર્તાઓની શિથીલતા વધવાના કારણે તેમની વાતનું વજન પડતું ઘુઘવે છે અને બીજી તરફ પેટનો ખાડો પૂરવાના ફાંફા છે એવી નથી અને પરિણામે લોકજીવનને-સમાજને જે લાભ મળવો જોઈએ તે વિષમતા-અસમાનતાની ખાઈના દિવસોમાં ધર્મગુરુઓનું કર્તવ્ય મળતો નથી.
પણ બદલાય છે. શિક્ષણના નવા તીર્થો ક્યારે ઊભા કરીશું? ! શહેરીકરણ, ભૌતિકવાદ અને ટેકનોલોજીગ્રસ્ત સાધુતાએ પચાસ-પંચોતેર-સો વર્ષ જૂનાં જૈન છાત્રાલયો કે વિદ્યાલયોમાં ગામડું તો સાવ વિસારે પાડી દીધું છે. મહાન સાધુઓનાં ચાતુર્માસ ભણી ગયેલાં અને સમૃદ્ધિની છોળોમાં રમતાં ધનવાન શ્રાવકોને મહાનગરોમાં જ થાય છે. ગુજરાતના ગામડાઓમાં ઠેર ઠેર કેમ શિક્ષણ ક્ષેત્રે વિરાટ કાર્યો કરવાનું સૂઝતું નહિ હોય? જૈન ચાતુર્માસ થતાં જ નથી. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં યુવક સંઘ-મુંબઈ બેઠાં-બેઠાં દર વર્ષે એક સામાજિક-શૈક્ષણિક કે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા તીર્થસ્થાનો સૂના પડ્યા છે. દોઢસો- સેવાનિષ્ઠ સંસ્થાને માતબર સહાય કરવા પર્યુષણ પર્વે દાનની ટહેલ બસો વર્ષ જૂના દેરાસરો-ઉપાશ્રયોની ભવિષ્યમાં કોણ સંભાળ નાંખે છે. આવા કાર્યો કરવાનું બીજા કોઈને કેમ સૂઝતું નથી. ખર્ચાળ લેશે એ પ્રશ્ન છે. છતાં વગડામાં કરોડોના ખર્ચે તીર્થધામો બાંધવાનો ઉત્સવો, પારણામાં થતાં બેફામ સંપત્તિ પ્રદર્શનો, રંગબેરંગી મોહ હજી છૂટ્યો નથી. આ પણ એક પ્રકારનો પરિગ્રહ છે. પણ નિમંત્રણપત્રો, શોભાયાત્રાઓ વગેરે વીતરાગમાર્ગ નથી. હે! કોણ કહે? કોને કહે? ક્યાં ટકવું અને ક્યાં અટકવું-એ બાબત સુશ્રાવકો! લોકો આજે પણ મહાવીરને યાદ કરે છે; યુગો સુધી સમ્યક સૂઝ અને વિવેકનો અભાવ છે. ધન હજી પણ પારાવાર છે યાદ કરશે કારણ કે મહાવીરે કદી અહંકાર અને સંપત્તિના પ્રદર્શન જેવી પણ ઉપયોગ ઘણી વખત કુમાર્ગે-કુપાત્રે થાય છે. ગ્રામવિસ્તારમાં શોભાયાત્રા કાઢી નહતી. આત્મમંથન કરીએ. મિચ્છામી દુક્કડમ્. વસવાટ કરતા જ્ઞાતિબંધુઓ રોજગારી-આવકના પ્રશ્ન ખૂબ આર્થિક
uડૉ. યોગેન્દ્ર પારેખા કટોકટી અનુભવે છે. ખાસ કરીને ગુજરાતના ગામડામાં વસતાં જી.એમ.ડી.સી. પ્રેરિત આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, નખત્રાણા-૩૭૦૬૧૫. જૈનોની સ્થિતિ ખૂબ દયાજનક છે. પરંપરાગત અગાઉ ભોગવેલી જિ. કચ્છ. M : 94279 03536, 9725274555.
૧૩