Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust
View full book text
________________
( ૭ ) એગણ પચાસ વર્ષને વાણ રે વાયા,
ગુરૂદેવના સમણાં હૈયામાં આવ્યા, વિરહ વેદનાથી અશ્રુ ઉભરાયા,
ગુરૂદેવના હૈયામાં કરૂણાની ભાવના...૧૦ કેસરસૂરિ ગુરૂવરજી આશિષ આપજે,
સ્વર્ગેથી રૂડી કૃપા વરસાવજે પરિવારના વૃક્ષને લીલુછમ રાખજે,
ગુરૂદેવના અંતરમાં પ્રેમની ભાવના આપના ગુણોની સંખ્યા અપારી,
ચરણે વંદન કરું વાર હજારી, - હેમ મલયને લેજે ઉગારી,
મુક્તિ-ચંદ્ર સંસ્થાના બનીને સુકાની.
ભાવના
I
)

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 288